________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૭૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તિત્વસંરક્ષક ષ્ટિએ, આજીવિકાયષ્ટિએ, અર્થટષ્ટિએ, ભાગ ષ્ટિએ, નીતિદૃષ્ટિએ, ધંધાનીષ્ટિએ, આદિ અનેક દૃષ્ટિવરે પ્રવર્તતાં ઉત્સર્ગ માર્ગથી નિર્દોષ અને આપત્તિઆદિ કારણે અપવાદમાર્ગે સદોષકાર્યાં કરવાં પડે છે તેનો ખ્યાલ તેઓ પોતેજ સાનુકુલ પ્રતિકુલ સંપતિવિપત્તિકાલમાં કરીને પ્રવર્તી શકે છે. અલ્પદોષ અને મહાલાભષ્ટિએ ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગથી કર્તવ્યકાચને રાજ્યતંત્ર કાયદાઓની પ્રવૃત્તિયાની પેઠે સર્વ મનુષ્યોએ અન્તર્શી નિર્લેપ રહી જે અધિકાર પ્રમાણે પાતે ફરજ બજાવવા નિમાયેા છે તદનુસાર તેઓએ કરવાં જોઇએ. એક રાજ્ય પેાતાના રાજ્યના નિયમિત કાયદાઓ પ્રમાણે વર્તી શકે અને નિર્દોષકાર્યપ્રવૃત્તિને નિયમિતકાયદાઓની દૃષ્ટિએ અજાવી શકે; પરન્તુ જ્યારે પોતાના રાજ્યને નાશ કરવા અન્ય રાજ્ય પ્રવૃત્તિ કરે ત્યારે તેને અપવાદમાર્ગે સદૈષત્વને અલ્પદોષ અને મહાલાભની દૃષ્ટિએ સેવીને સ્વરાજ્યનું સંરક્ષણ કરવું પડે છે. તદ્વત્ ગૃહાવાસમાં બ્રાહ્મણવર્ગ, ક્ષત્રિયવર્ગ, વૈશ્યવર્ગ અને શૂદ્રવર્ગે ઉત્સર્ગમાર્ગે આજીવિકાર્દિકાર્ય કરતાં નિર્દોષત્વ સેવવું જોઇએ પરન્તુ આજીવિકાદિ હેતુઓનું આપત્તિઆદિ કારણાથી અપવાદમાર્ગે રક્ષણપૂર્વક કાર્યપ્રવૃત્તિ કરવાને માટે કાર્યારંભમાં સદોષત્વ સેવવું પડે છે. ગમે તે જાતિ, કુળ, વય અવસ્થા પ્રમાણે આજીવિકાદિકાર્યમાં—વલન કુટુથને જાણે, પાપે વિષ્ણુ સરાય, તે નવિ અનગ્ધ ટ્ક છે, મ માણે જ્ઞનાન એ દુહાના ભાવ પ્રમાણે વર્તવું જોઇએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વા જે જે દેશમાં જે જે દેશકાલાનુસારે જે જે વૃન્ત્યાદિથી મનુષ્યવાઁ ગણાતા હોય તેએવડે સ્વજન-સ્વકુટુંબના પાષણાદિ માટે જે જે આજીવિકાદિ આરભકાર્યો કરાતાં ાય અને તેમાં જે જે પાપા થાય તેા તેમાં અનર્થકંડરૂપ દોષ નથી એમ શ્રીમહાવીરપ્રભુ કથે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રને સ્વસ્વ આજીવિકાદિ હેતુભૂત ધંધામાં જે જે પ્રવૃત્તિયા કરવી પડે તેમાં તેને આરંભ દોષ લાગે તાપણ સ્વજનકુટુંબ કારણે આરંભ હોવાથી પાપરૂપ દોષ લાગતાં છતાં અનર્થ દડરૂપ દોષ નથી. એવે આજીવિકાદિ ધંધાઓમાં ગૃહસ્થા માટે શ્રીવીરપ્રભુના આજીવિકાઢિ અર્થદૃષ્ટિએ ઉદાર ઉપદેશ છે. આજીવિકાદિ માટે પ્રત્યેક
૪૮
For Private And Personal Use Only