Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha Author(s): Hansasagar Publisher: Shasan Kantakoddharak Gyanmandir View full book textPage 9
________________ ૯૦૦૦૦૦૦૦ વિષ યા નુ કે મણિકા ક્રમાંક પ્રકન સમાધાન પુત્ર - સમાધાનની સમીક્ષા અંગેની વિનંતિ. ૧ શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા, ફણ, સિદ્ધચક, વીશી, અષ્ટમંગલ યંત્ર, યક્ષ તથા શાસનદેવીની પૂજા કરવામાં કાંઇ ક્રમ ખરે? ૨ ભગવાનના લંછનની પૂજા થાય ? ૩ ગેરછ સાધુઓનું સ્થાન જૈન શાસનમાં છે? ૪ વૈતાઢય, મેરૂ પર્વત તેમજ મહાવિદેહ ક્ષેત્ર હાલ કયાં છે? ૫ ૫ ચોમાસામાં સમવસરણ રચાય કે નહિ? અને રચાતું હોય તે નાલંદાપાડામાં કેવી રીતે રચાયું હશે? ૬ લેકાંતિક દેવે એકાવતારી કે અષ્ટાવતારી? ૯ ૭ નવગ્રેવેયક અને પાંચ અનુત્તરમાં પાણી નથી તે શાશ્વતબિંબોની કેવી રીતે પૂજા કરતા હશે ? ૮ કેરડુ મગ સચિત્ત કે અચિત્ત? ૯ કેવું વર્તન હોય તે શ્રાવક કહેવાય? ૧૦ “તારા કર્મને હઠાવ જઇ શિવ મહેલમાં એ તરંગી પંકિત શાસ્ત્ર વિરુદ્ધ છે. ૧૧ સમકિતધારી શ્રાવક જિનેશ્વર ભગવાનની પાસે કોઈ જાતની માનતા કરે તે તેનાથી તેના સમકિતને દૂષણ લાગે? ૧૨ ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 238