Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણોદય * આત્મા, ધર્મ અને કર્મ તેવા ત્રણ વિભાગ જીવનમાં છે. આત્મા એક છે, ધર્મ એક છે, પરંતુ કર્મો ૧૫૮ છે. પણ જે આત્મા અને ધર્મ એક બની જાય તે ૧૫૮ કર્મોને નાશ કરી દે. પણ જ્યાં સુધી આત્મા અને ધર્મ એક નહીં થાય ત્યાં સુધી કમની સત્તા રહેશે. * ધર્મની ઉત્પત્તિ કેવી રીતે થાય છે?? તેવા અને નના પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રીકૃષ્ણ કહ્યું છે કે “ સત્યથી ધિર્મનું પ્રાગટ્ય થાય છે.' * જીવનને પરિપૂર્ણ કરવા માટે ધર્મ કરવાનો છે. ધર્મ કરવાની ચગ્યતા નમ્રતામાં રહેલી છે. જેમ કે વરસાદ નીચે પડે છે, ઝરણું નીચે વહે છે. બધાં ઝરણાં મળીને નદી બને છે. નદી પણ નમીને વહે છે, સમુદ્રને મળીને મહાન સાગર બને છે. એવી જ રીતે આપણે પણ નમ્રતા રાખી સૌની સાથે મળીને મહાન બનવું જોઈએ. 1 x ધર્મમાર્ગ અનુસાર બાર વ્રત, પાંચ મહાવ્રત, ચાર ભાવના સાથે લઈને જીવન માર્ગે ચાલવું. * આખું જીવન પાપ કર્યું હોય અને છેલે ધર્મ કરવા જાય તે ક્યાંથી બને ? આગ લાગ્યા પછી ફ દીએ તે? આપણે પહેલેથી જ જાતિ પ્રમાણે ધન ઉપાર્જન કરી ધર્મના સંસ્કાર આમામાં પાડીએ તે આવી સ્થિતિ ન થાય. * ધર્મક્રિયા આચરવામાં આવતી અનીતિ પ્રાણઘાતક હોય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86