Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 78
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણોદય ૭પ અધોગતિ * માનવ જ્યારે માનવ મટી દાનવ બને છે ત્યારે. એ ધર્મને બદલે ધનનું, સંતને બદલે સંપત્તિનું, વિરાગને બદલે વિલાસનું અને સમતાને બદલે મમતાનું સમાન અને સ્વાગત કરે છે, મૃગજળ * મભૂમિમાં ભંયકર તડકે પડતે હેય તે વખતે આપણને ભ્રમ થતું હોય છે કે સામે પાણી છે. આપણે આગળ જઈને જોઈએ તો પાણી મળતું નથી, તેમ આ સંસારમાં માણસ અર્થપ્રાપ્તિ માટે ઘણો પ્રયત્ન કરે છે. જેમ જેમ એને લાભ થતો જાય તેમ તેમ લભ વધતું જાય છે, એને તૃપ્તિ થતી નથી. સાચે સમજુ * જે આ ભવનાં સુખ ઇચ્છે છે તે કૂર છે, જે પરલોકનાં સુખ ઇરછે છે તે મજૂર છે અને જે આત્મા અને પરમાત્માને ઈચ્છે છે તે સાચો સુર છે અને તે જ સાચે સમજુ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86