Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 73
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Co જીવનને અરૂણદય દુર્જન * દુજને જેની પાસેથી શિક્ષા લે છે, જેના સહાયથી આગળ વધે છે, તેની જ સામે થાય છે અને તેને જ નાશ કરવા ઈચ્છે છે. ભેજન * ધર્મભોજન એટલે સૂકું–લૂખું જે ખાવા મળે તે આસક્તિરહિત ખાઈ લેવું. પણ આસક્તિસહિત મનને ગમતું ભેજન લાલચથી ખાય છે તે પાપભેજન બની જાય. ઈચ્છા * માનવીની ઈચ્છા ભયંકર છે. સર્વ સમુદ્રોનું પાણી પી જાય તે પણ તૃષા શાંત થાય નહીં. જગતનું સર્વ અન્ન ખાઈ જાય તે પણ ઈછા તે ભૂખી જ રહે છે અને સંસારને સર્વ સૈભવ કદાચ મળે તો પણ ઈચ્છાને તો ગરીબ જ રહે છે. માટે ઈચ્છાને પૂરી કરવાને એક જ ઉપાય છે–સંતોષ. જ્ઞાન * ક્રોધ યમરાજ છે. તૃષ્ણ વૈતરણી નદી છે. વિદ્યા કામધેનુ ગાય છે. અંતેષ નંદનવન છે. લોભ નરક છે. ચિંતા રાક્ષસી છે. કામના વિષવેલ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86