Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 66
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનના અરૂણ્ણાય પેાતાના અને પારકાના હિતની પ્રવૃત્તિ કરે છે તે જ સાચી પ્રવૃત્તિ છે. 333 * ત્રીજાના ગુણે! તમારામાં પ્રગટાવવા ખીજાના ગુણાની પ્રશ'સા કરવી જેઈ એ. ૬૩ શાભા * પુષ્પની શાભા એના મધુર સુવાસમાં છે, સરાવરની શાભા એના નિળ જળમાં છે તેમ નારીની એના શિયળના રક્ષણમાં સમાયેલી છે. તમારે પણ આ વ્યક્તિએ પાતાના આચાર-વિચાર અને ઉચ્ચાર એવા રાખવા જોઈ એ કે જેથી રાગ-દ્વેષ, માયામમતા અને અહંકાર વગેરે દૂર થાય અને આત્મિક સંપત્તિ પ્રાપ્ત થાય. For Private And Personal Use Only * સાચા ધામિકાની પ્રશંસા કરવી જોઈએ અને શુભકાર્યોના અનુવેદના કરવી એઈ એ. કોઈની અદેખાઈ કરી હલકા પાડવા તે અધમ અને નીચ કાય છે. × કાઈ વ્યક્તિ અન્ય માટે ખરાબ અભિપ્રાય આપે તેને જાતતપાસ વગર સત્ય માનવું નહીં. પરંતુ જો સારા અભિપ્રાય આપે તેાં તરત જ માની લેવે. > જે રાગી વ્યક્તિ હાય તે બીજાના સારા સંબધે જોઈ નથી શકતી. બીજાના સારા સમધા અને કષ્ટસમા ભાસે છે. આવી વ્યક્તિએ સમય તેાડવા ફૂડ-કપટ કરે છે, તેનાથી સાવધ રહેવુ.

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86