Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 49
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણેય * કામગની લાલસા ઝેર કરતાં પણ વધુ ભયંકર છે, કેમકે ઝેર ખાવામાં આવે ત્યારે જ અસર કરે છે જ્યારે કામગ તો તેના મરણ માત્રથી જ મારે છે. વિષ તે સ્મરણ કરતાં જ મારે છે. ઝેરથી એક ભવ ભરવું પડે છે, પણ વિષયભેગથી તો અનેક ભવો મરવું પડે છે. માટે વિષને ત્યાગ કરો. વિચાર * વડના નાના સરખા બીજમાં જેમ મહાવૃક્ષ છુપાયેલું છે તેમ માનવીના એક નાના સરખા વિચારમાં મહાન કાર્ય છુપાયેલું હોય છે. * ઘરમાં પંખો હોય એને ત્રણ પાંખે હોય છે. તેને કનેકશન ન આપીએ તે એમને એમ નિષ્ક્રિય રહે છે. કનેકશન આપી સ્વિચ પાડે તે જ તે ચાલે. તેવી જ રીતે આત્માને ત્રણ પાંખે છે : સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચરિત્ર. એનામાં વિચારનું કનેકશન નથી એટલે આત્મામાં દુર્ગધ મારે છે. એક વાર વિચારની સાથે કનેકશન લગાવી વિચ પાડે તો આત્મામાંથી દુર્ગધ, ગરમી, દુર્ગુણ જતા રહે છે અને અપૂર્વ ઠંડક મળે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86