Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 54
________________ Shri Mahavir Jain Aradhana Kendra જીવનને અરૂણે દય www.kobatirth.org સત્ય Acharya Shri Kailassagarsuri Gyanmandir પર * સત્ય એ જ ધર્મ છે. સત્યથી જીવનમાં ધૂમ પ્રટે છે. જીવનમાં સત્યની કસેટી અગ્નિ-પરીક્ષા છે, તેમાંથી પસાર થનાર કયાંય નિષ્ફળ જતેા નથી. * વર્તમાનકાળમાં સત્ય જેટલું કઠાર લાગે છે તેટલું જ સત્યાચરણથી ભાવિ મૃદુ લાગે છે. અનેક કુરાનીઆ અને સર્વસમર્પણ વિના સત્ય લાવવું મુશ્કેલ છે. આથી જ તે સત્યના ઉપાસક મરીને અમર મની જાય છે. * મશીનના ભાગોને છૂટા પાડીએ તેા જુદા પડેલા ભાગને મશીનનેા ભાગ કહેવાય, એ ભાગાને ભેગા કરીએ તા મશીન બને છે. એમાં પ્રચાંડ શક્તિ પેદા થાય છે. તેવા રીતે જગતમાં જેટલા જુદાં જુદાં દને! છે, એ સત્ય છે, પર ંતુ ખંડિત સત્ય છે. જગતનાં દરેક દનામાં માનવતાના સંસ્કાર ભરેલા છે. એ બધાં ખંડિત સત્યાને ભેગાં કર્રીએ તા પૂર્ણ સત્ય બને. એમાં પ્રચંડ શક્તિ પેદા થાય છે. એ સત્યના પ્રકાશમાં આત્મા, પરમાત્માને જોવાય છે. For Private And Personal Use Only X સત્ય સહજ છે જ્યારે અસત્ય શીખવુ' પડે છે. * સત્યવાદીની જગતમાં ઘણી પ્રસિદ્ધિ હાય છે. તે કદાચ ભૂલથી અસત્ય એલી જાય તે પણ જગત તા

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86