Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 57
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ જીવનને અરૂણોદય * જેમ, નદીમાં પૂર આવે છે ત્યારે પાકિનારાનો બંધ છેડી છલકાય છે. આમ સમ્યગ્ર જ્ઞાનમાં આત્મા અહંકારથી અરિહંત સુધી પહોંચી શકે છે. * કોઈ પણ રૂમ ખૂબ જ સુંદર ફર્નિચર, અપૂર્વ કારીગીરીથી ભરપૂર હોય, અને કોઈ મિત્ર આવી જાય ત્યારે અંધકાર હોય; તે મિત્ર આ બધાની પ્રશંસા કેવી રીતે કરશે ? એવી જ રીતે આત્મારૂપી રૂમમાં “અહમને અંધકાર હોય તે કશું જ દેખાય નહીં. પ્રતિક્રમણ * પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હઠવું. સર્વથા દોષોને દૂર કરવા પાંચ સમય રાખ્યા છે. પાંચવાર દોષોને પશ્ચાત્તાપરૂપી પાણીથી ધોવામાં આવે તો લાગેલા દોષે દેવાઈ જાય છે. દિવસે લાગેલા દોષને યાદ કરીને, રાત્રે લાગેલા દે ને સવારે ધોઈ નાખવા. કદાચ કોઈ બાકી રહી જાય તો છેવટે પંદર દિવસે, ચાર માસે અને અંતે એક વર્ષે દોષને દૂર કરવા જ જોઈએ. બ્રહ્મચર્ય * સિનેમાએ, અશ્લીલ ચિત્રો, અમલીલ વાંચન, આ બધી યુવાનોના સદાચારને નૈતિક બ્રહ્મચર્યનો નાશ કરનારી વસ્તુઓ છે. બ્રહ્મચર્યની આજના યુવાનોને ખૂબ જ જરૂરી છે. બ્રહ્મચર્યના પાલનથી દૈવી શક્તિ પ્રગટે છે. મહાન કાર્યો કરવાની શક્તિ પ્રગટે છે, મહાન બને છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86