Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 61
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ જીવનને અરૂણે દયા * માણસ વર્તમાનને વિચાર કરે છે પણ ભવિષ્યકાળને વિચાર કરતા નથી. ભૂતકાળને દેખતો નથી. પણ વર્તમાનમાં જે ભવિષ્યનો વિચાર આવી જાય તે આત્મામાં તુરત જ સ્થિરતા આવી જાય છે. પા૫ વિચારને નાશ થઈ જાય છે. * જ્યારે આત્માને સાચે અનુભવ થાય છે ત્યારે સર્વ પ્રકારનાં દુઃખે શાંત થઈ જાય છે અને ત્યારે આત્મામાં આનંદના ફુવારા છૂટે છે, આત્મા સાચે યેગી બની જાય છે. * જિનશાસન પામેલા આત્માનું સમ્યગ્ર દર્શન નિર્મળ બને અને તે મોક્ષ પ્રાપ્ત કરે. * પરમાત્માને આપણે વફાદાર બન્યા નથી. પરમાત્માને પ્રસન્ન કરી આત્માને જાગૃત કરવાનો પ્રયત્ન કરો . * શરીર તરફ લક્ષ્ય છે પણ આમા તરફ જરા પણ લક્ષ્ય નથી. શરીર પરમઆત્મા સુધી પહોંચવાનું સાધન છે, સાધ્ય નથી. શરીરને વળગી રહેવાનું નથી, આત્માને વળગી રહેવાનું છે. * આત્મા ના કહે તે કામ ન કરો. આત્માને દબાવી દઈને કરેલું કામ “ભૂલ” બને છે, ત્યાં સમાધિ નથી. આવતી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86