Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 51
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ જીવનને અરૂણોદય મારી આત્માની પ્રાર્થના છે કે મારી ઈચ્છા ક્યારેય પૂરી ન થાય, તારી ઈચ્છા જ પૂરી થાય. * જયાં પરિણામની પવિત્રતા હોય ત્યાં પરમાત્માને વાસ થાય છે. જ્યાં પરિણામમાં અપવિત્રતા હોય ત્યાં સંસારનો વાસ થાય છે. * સ્તુતિ, ગુણગાન અને કીર્તનથી જિનેશ્વરનું દર્શન કરવું. * પ્રભુની પૂજા સકામ ભાવથી નહીં પણ નિષ્કામ ભાવનાથી કરવી જોઈએ, નિષ્કલંક બનવું જોઈએ. જે કંઈ મળે છે તે દેવકૃપાથી જ મળે છે. કીર્તન * અનાદિકાળથી જીભ નર્તકીની જેમ નાચે છે અને સંસારમાં ભટકે છે. પરંતુ જે “નકી ” શબ્દને ઊંધે. કરવામાં આવે તો તે શબ્દ “કીર્તન ” બની જાય છે. તપ * ધર્મમાં જે ચિરંતન હોય છે, તે જે સંકલ્પ કરે છે તે ફળે છે. તપ વગર કઈ જ સંક૯૫ ફળ નથી.. તપ એટલે ઈદ્રિયોનો નિગ્રહ. ઈન્દ્રિને સંસારમાંથી. ખેંચીને પરમાત્મા તરફ વાળવી તે જ તપ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86