Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮ જીવનનેા અરૂણાચ * જે ચેાગી છે, ત્યાગી છે, સંત-સાધુ છે, ચરિત્રમાં અતિ નિ`ળ છે, ઉપશમ ભાવમાં મગ્ન છે તેમની આપણે સેવા કરવી. આવા મહાન સંતેાની સેવાથી સંપૂર્ણ લાભ મળે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir * જેણે પેાતાની પ્રકૃતિ પર કાબૂ મેળવ્યે છે, જે સદા સમ્યક્ભાવમાં રહે છે, જે સમભાવી છે, ઉદાર છે, પેાતાના શિષ્યા અને ખીજાએ ઉપર સરખી દૃષ્ટિવાળા હાય એવા મહાન પુરુષોની, બધું ય કા ગૌણ ગણીને, સેવા કરવાથી મહાન આત્મિક લાભ થાય છે. * સમપ ણુ * આ જીવન ગુલાબના પુષ્પ જેવુ છે. તેમાં સયમની સુવાસ આવી જાય તે જીવન જ સુગંધીદાર બની જાય અને હજાર લાકે તેનુ અનુકરણ કરીને પોતાના જીવનને પણ સુગંધીદાર બનાવે. ખરેખર, એકબીøના માટે જે જીવન સમણું કરે છે તેના જીવનમાં જ સુગંધ આવે છે. * એક કવિએ કહ્યું છે કે આ જગતમાં મરવાથી કાણ ડરે છે? જે પાપી હોય અથવા અધર્મી હાય તે જ મરણુથી ડરે છે. જેણે જીવનના સદ્ઉપયોગ કર્યો છે, બીજાના કલ્યાણ માટે પેાતાના જીવનને અર્પણ કર્યુ છે તે કદી મૃત્યુથી ડરતા નથી.’ * For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86