Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ જીવનને અરૂણોદય વાણી * જે તમારા ચિંતનમાં હશે તે જ બહાર આવશે. વ્યક્તિ બેલવા ઉપરથી જ ઓળખાઈ જાય છે કે તેનું આચરણ કેવું છે? * કૂવાના કાંઠા ઉપર રહેલ કઠણ પથ્થરમાં પણ દોરીથી ઘસાઈને ઘાવ પડે છે તે રીતે આ હૃદયમાં પણ શબ્દરૂપી દોરાથી સંસ્કાર પડે છે. મહાવીર * પરમાત્મા મહાવીરે બાર વર્ષ સુધી ઘેર તપસ્યા કરી. જે સહન ના થઈ શકે તે સહન કર્યું. વર્ષોના પ્રયત્નો પછી જે પ્રાપ્ત થયું તેનો ઉપયોગ પ્રાણીમાત્રના કલ્યાણની ભાવનાથી કર્યો. * જ્યારે વૈજ્ઞાનિક સંશોધન કરે છે, ત્યારે તે સ્વ. અધિકારને કેન્દ્રમાં રાખે છે, બીજે કઈ જાણી ન જાય તેની ગુપ્તતા જાળવે છે, જ્યારે ભગવાન મહાવીરે વર્ષો સુધી સંશોધન કર્યું તે સ્વને માટે નહીં પણ સંસારને માટે કર્યું. માબાપ * માતાપિતા તીર્થ તુલ્ય છે માટે શાસ્ત્રો પ્રથમ તેમની પૂજા કરવાનું કહે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86