Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાન * જ્ઞાનના માધ્યમથી સંસારનાં દુઃખોનો પરિચય થાય છે અને તેથી આત્મામાં કરુણું, દયા અને વૈરાગ્ય . ઉત્પન્ન થાય છે. * જ્યાં પ્રકાશ છે, ત્યાં અંધકારને સ્થાન નથી અને જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ ન સંભવે; તેમ જ્યાં જ્ઞાન છે, ત્યાં વાસનાને સ્થાન નથી ને જ્યાં વાસના છે, ત્યાં, જ્ઞાન ન સંભવે. * જ્ઞાનીઓ જે કાંઈ બોલે છે તે વિચારીને જ બોલે છે. એટલા માટે જ કહ્યું છે કે મૂખનાં હજાર ભાષણ. કરતાં જ્ઞાનીને એક શબ્દ વધી જાય છે. * જીવનમાં વ્યક્તિ કાર્યને જુએ છે, કારણને નહીં. જ્યારે તત્ત્વજ્ઞાની કારણને જુએ છે, કાર્યાનિ નહીં. પરિગ્રહ * આધ્યાત્મિક ભાષામાં સંગ્રહ કરનારને ડાકુ ગણુવામાં આવે છે, જે પોતાના જીવનને સર્વનાશ કરે છે. અને બીજા અનેક આત્માઓને પણ સર્વનાશ કરે છે. * ગ્રહણ એટલે જ બંધન. સંસારમાં માણસ બધું ગ્રહણ કરતો થાય છે એટલે તે બંધાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86