Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનના અરૂણાદય * માનવભવ મળવા અતિ દુર્લભ છે, તેમાં પણ દેવ, ગુરુ અને ધની પ્રાપ્તિ થવી અતિ દુર્લોભ છે. તમને ધર્મ કરવાના આ બધાય સજોગે પ્રાપ્ત થયા છે, હવે ધ કરી લેા, કારણ કે જીવનને ભરેાંસે નથી. * જો અનાચારથી ખચશે તે જ ધર્મ કરવાની પાત્રતા પ્રગટશે. ધર્મ પણ પાત્રની ચેાગ્યતા વિના ટકતા નથી. જેમ દૂધ વાસણ-પાત્ર વિના ટકતુ નથી, ઢાળાઈ જાય છે તેમ ધર્માં પણ પાત્ર વિના ટકે જ નહીં. * પ્રકાશની આર્ડ અહમની દીવાલ આવે છે તે દીવાલને તેડી નાખવા માટે પુરુષાર્થ કરવામાં આવે તે પ્રકાશના ધેાધ વહી રહે છે ને ત્યાંથી ધર્મ પ્રગટે છે. પૈસા ઘર સુધી સાથે રહેશે, કુટુ બીએ સ્મશાન સુધી અને ધમ પરભવમાં પણ તમારી સાથે આવશે. જે પરભવમાં સાથે આવશે તેની ખરી મિત્રતા રાખા, બધું જ છેડીને ચાલ્યા જવાનું છે, કશુ જ સાથે નથી આવવાનું. * માણસને ધમથી મળતું સુખ જોઈએ છે, પરંતુ અધર્માંથી મળતુ દુ:ખ જોઈતુ નથી. પણ ધમ કરવે નથી અને અધમને છેડવા નથી, તે ક્યાંથી દુઃખ ટળવાનું હતુ' ને સુખ મળવાનુ` હતુ` ? કાંટા પાથરીને ગુલાબનાં ફૂલાની લહેજત લેવી છે તે કેવી રીતે મળે ? * For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86