Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણેય ૧૩ પાપ નાશ થતાં નથી, તેમ જ દુઃખે પણ નાશ થતાં નથી. આ ખરેખર, તમે અમારું માને તો અત્યારે તમારી શક્તિ છે, શરીર નીરોગી છે, સંજોગો સારા છે માટે ધર્મની આરાધના કરી લે. નહીંતર જ્યારે શક્તિનો નાશ થશે, અંગે શિથિલ થઈ જશે ત્યારે કશુંય નહીં થાય. * વાસનાઓને અધીન રહેવાથી તેનું પરિણામ ભયંકર આવે છે. યુવાન પુત્ર કૉલેજમાં બે-ત્રણ વર્ષ સુધી ફેઈલ થાય તે તેને ધમકાવવામાં આવે છે. આપણે અહીં ઉપાશ્રયમાં ૫૦ વર્ષથી આવીએ છીએ ને ધર્મની આરાધનાની પરીક્ષામાં ફેઈલ થઈએ છીએ ! * જ્ઞાનીઓએ કહ્યું છે કે તમારી અંદર જ અપૂર્વ જ્ઞાન છે. જ્ઞાન ગુરુ પાસેથી પ્રાપ્ત કરવાથી બધા જ પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય છે. ચિંતન » ઊકરડે સળગાવવા માટે ઘણું અગ્નિની જરૂર હોતી નથી, ત્યાં તે એક નાનો અગ્નિનો તણુ ઑ પડતાં જ તે બળીને ખાખ થઈ જાય છે, એવી જ રીતે જીવનમાં પડેલ સર્વ પાપે ઈશ્વરનું ચિંતન કરવાથી નાશ પામે છે. * જ્યાં આત્મચિંતન હોય ત્યાં ચિંતા હોય જ નહી અને જ્યાં ચિંતા ત્યાં ચિંતન પણ ન હોય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86