Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text ________________
વેગની તુલના. મુંસલિયા પત્થર અને મેઘની કથા. સ્ત્રીઓનું રુદન અને શીલવતનું
પાલન જિનઋષિ અને જિનપાલની કથા. ધર્મનું પાલન. (પૃ. ૩૦૫-૩૧૪) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી , બુધવાર
પ્રાર્થના. ભગવાન મહિલનાથ. ભક્તિ અને પ્રાર્થના. મલિનાથ ભગવાનનું ચરિત્ર. કામાંધ રાજાઓને પ્રતિબોધ. આશાતૃષ્ણ વિરુદ્ધ સત્યકથન વિષે અદ્વૈતાચાર્યની કથા. દેવી માતાને પશુઓનું બલિદાન હોઈ શકે? અનાથી મુનિ. કર્મોને કર્તા અને ભોક્તાઆત્મા. સંક૯૫ મહિમા. સસંકલ્પની સિદ્ધિ. સુદર્શન દયાભાવને પરિચય. પાંચ પ્રકારની માતાઓ. વિપરીત મતિ. નિર્બલ કે બલ રામ.' શીલરક્ષાની દૃઢતા.
(પૃ૦ ૩૧૪-૩૨૩) વ્યાખ્યાન: સંવત ૧૯૦ર પ્રથમ ભાદરવા વદી ૯ બુધવાર
પ્રાર્થના. ભગવાન મુનિસુવ્રતનાથ. આત્મતત્વનું જ્ઞાન અને ચિત્તની નિર્મલ સમાધિ. વર્તમાન શિક્ષાનું દુષ્પરિણામ. આત્મતત્ત્વ વિષે આત્મા અક્રિય છે, આત્મા બ્રહ્મસ્વરૂપ છે, આત્મા ફૂટસ્થ નિત્ય છે, આત્મા ક્ષણિક છે, આત્મા પાંચભૂતનું પૂતળું છે; એવાં ભિન્ન ભિન્ન મતવાદીઓના મતો અને તેનું નિરાકરણ. અનાથી મુનિ. અનાથતાને દૂર કરવાનું ઔષધ-આત્મતત્ત્વજ્ઞાન. અનાથતા અને દઢ સંકલ્પ. આજની પાંગળી શ્રદ્ધા. સ્વતંત્રતા અને પરતંત્રતા. સસંકલ્પની વ્યાખ્યા. સુદર્શન. દુર્જનને દુર્વ્યવહાર. આત્માની અમરતા અને શરીરની નશ્વરતા. સસંકલ્પી સુદર્શન. વિકા
રભાવના અને વીતરાગતા. કદાગ્રહનું કડવું ફળ. (પૃ. ૩૨૩-૩૩૧) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨-પ્રથમ ભાદરવા વદી ૧૦ ગુરુવારે
પ્રાર્થના. ભગવાન નમિનાથ. સાકાર-નિરાકાર પ્રાર્થના. નવતત્ત્વને તાત્વિક વિચાર. પુણ્ય અને પાપ. અનાથી મુનિ. પ્રાતઃકાલની અપૂર્વતા, નિત્યનૂતન સૂર્યનું પહેલું સુખ તે જાતે નર્યા. સંકલ્પશક્તિ. મહાશક્તિની આરાધના. સંયમ અને કુટુંબીજનોની આજ્ઞા. સુભદ્રા અને ધના શેઠને સંવાદ. સંયમનું પાલન. સુદર્શન. ઊલટી
પ્રકૃતિ. વિચારોની ભિન્નતા, સાચો વીર. રહસ્યની શોધ. (પૃ. ૩૩૧-૩૪૧) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી ૧૧ શુક્રવાર
પ્રાર્થના. ભગવાન અરિષ્ટનેમિ, ગ્યતા અને પુરુષાર્થ. ભગવતી રાજીમતિને આદર્શ. પ્રેમભાવને પ્રભાવ. અનાથી મુનિ. સંયમની સાધનામાં નિશ્ચય અને વ્યવહારની આવશ્યકતા. દીક્ષા અને કુટુંબીજનોની સ્વીકૃતિ. સાચો નાથ. સંસારસર્ષથી બચવા માટે ધર્મનું શરણુ લે. સુદર્શન. સજજનોનો સ્વભાવ. વ્યવહાર અને ધર્મ.
સુદશ ન અચલ નિશ્ચય. મર્યાદાની રક્ષા, ( પૃ. ૩૪૧-૩૪૯ ). વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદ ૦)) મંગળવાર
પ્રાર્થના. ભગવાન પાર્શ્વનાથ. આત્મા અને પરમાત્માની એક્તા. આત્માનું નિજસ્વરૂપ. જીવ અને આત્મા. અનાથી મુનિ. પરવસ્તુની અનાથતા. સનાથ બનવાની યોગ્યતા. વ્યાવહારિક અને આધ્યાત્મિક સ્વતંત્રતા. સનાથ કોણ? સમદષ્ટિ શ્રાવક સનાથ કહેવાય ? સમદષ્ટિનું લક્ષણ. સુદર્શન સુદર્શનની ધર્મપરીક્ષા. પુણ્ય-પાપનું ફળ વિષે તાત્વિક વિચાર. દ્રવ્ય અને ભાવ પુણ્ય. અભયા રાણીની કપટજાળ. વ્યક્તિની નિંદા નહિ પણ વ્યક્તિમાં રહેલા વિકારની નિંદા. (પૃ. ૩૪૯-૩૫૮)
Loading... Page Navigation 1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 736