Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
++
++
+++++++
++++
૧૪
શ્રી શાસન (અઠવાડિક) ! સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા-આજ્ઞા મુજબ ચાલે તો | લાગતું-વળગતું નથી. ધર્મના ઓઠા નીચે તેમને ઘણો ઘણો છે તે શ્રી સંઘ, બાકી બધું ટોળું! એકને શ્રી સંઘ કેમ કહેવાય? તો | અધર્મ કરવો છે માટે અહીં આવે છે. મારી આ વાત તમને રે ત્યાં શાસ્ત્રકાર પરમર્ષિઓએ ખૂલાસો કર્યો કે, એવો વખત ભારે લાગવાની છે. પણ હજી ય તમને યાનક ચઢે અને
અવે કે ઘણા ભેગા થાય તેમાં ભગવાનની આજ્ઞા મુજબ સાચી સુઘરી જાવ તો કામ થઈ જાય માટે કહું છું. વત કહેનારો એક હોય તો તે એક તે સંઘ, પણ આજ્ઞા રહિત
- આપણે ત્યાં તત્ત્વ કહે તેનું નામ ગુરુ છે! પણ તમને મેટું ટોળું તે શ્રી સંઘ નહિ. પાંચસો (૫૦૦) આચાર્યો ભેગા
રાજી રાખવા ગમે તેમ બોલે, તત્ત્વની વાતમાં લોચા વાળે તે થાય અને તેમાં એક જ શાસ્ત્રમુજબ બોલે અને બીજા ચારસો ગુરુનથી. માંદાની દવા કરાવાય તેને મારી ન નંખાય. તેમ નાણું (૪૯૯) શાસ્ત્રથી વિરુદ્ધ બોલે તો એક તે સંઘ, બીજા જેની ભૂલ થઈ હોય તેને સુધારવા સાથે રખાય. પણ ભૂલને બ છે નહિ. એકને શ્રી સંઘ કેમ કડ્યો ? તો કહ્યું કે - | પોષે તે ગુરુનહિ પણ ગોર છે. તે ય દુર્ગતિમાં જવાનો છે. જે
ભગવાનની આજ્ઞનો પ્રેમ ઘણા ગુણવાળો હોવાથી ગુણનો કુશિષ્યોને જ પોષે અને સાચવે તો તેને ય દુગતિમાં જવું પડે. હું સદાય તે શ્રી સંઘ, ગુણહીન સમુદાય તે ટોળું - આ વાત આપણે ત્યાં જો ગુરુ ય ભૂલે તો તેમને ય માર્ગે લાવવાની
બરાબર સમજશો તો આ સ્વર્ગતિથિ ઉજવી તે પ્રમાણ! આજ્ઞા છે. અને સમજાવવા છતાં ય માર્ગે ન આવે તો છોડી IT તમે બધા શ્રાવક થયા છો તો તમારી જવાબદારી પણ
જવાની ય આજ્ઞા છે. આત્મકલ્યાણ કરવા માટે ગુરુ છે, ઘણી મોટી છે. તમારે મંદિર-ઉપાશ્રય સાચવવાના છે. જે કોઈ
સંસારમાં ડૂબવા માટે ગુરુનથી. માટે સમજો કે આપણે ત્યાં ધાત્મા ધર્મ ન કરી શકે તો તેના વાસ્તવિકના કારણો દૂર
ભૂલ કોઈની ય છૂપાવવાની નથી પણ થયેલી ભૂલને
| સુધારવાની છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માનો કરીના સાધનો મેળવી આપવા તે તમારી ફરજ છે ! જે
આત્મા, મરિચિના ભવમાં ભૂલ્યો તો સારું. તેની ય નોંધ ધમાત્માના, ધર્મના અંતરાયને દૂર ન કરે તે મોટામાં મોટો
કરી છે. આ તો શ્રી જૈન શાસન છે. આના જેવું નિષ્પક્ષ શ્રી મત પણ ભિખારી છે ! તેના શ્રીમંતપણામાં ધૂળ પડી છે.
શાસન જગતમાં એક નથી. આ રીતે શાસનને સમજાવનાર ખરી શ્રીમંત તો પોતાના નોકરને ય પોતાના જેવો બનાવવા
આ પણ એક મહાપુરુષ હતા. જેઓ સત્યની રક્ષા ખાતર ઈચ છે. આજે આ વાત લગભગ નાશ પામી છે. જો આ વાત
ઝુમ્યા અને સાચા પશે રહયા. તેમના વારસદારો ય તે જીતી હોત તો શ્રી જૈન સંઘમાં એક સાધર્મિક સીદાતો ન હોત
માર્ગને સાચવે તો ય કલ્યાણ થાય. આ રીતે આ મહાપુરુષને તે હજી શ્રી જૈનસંઘનું પુણ્ય છે. એટલું નહિ એક જનાવર
ઓળખી તેમના માર્ગે ચાલવાનો નિર્ણય કરો તો તેમની કત મખાને ન જાત !! શ્રી જૈન સંઘમાં એવા એવા મોટા શ્રીમંતો
સ્વર્ગતિથિ ઉજવી તે સાચી. સાચા માર્ગને સમજી, છે, જેઓ ધારે તો સાધર્મિક ભકિત, અનુકંપા અને જીવદયા
સદ્દગુરુઓને ઓળખી. આજ્ઞા મુજબ તેમના કહયા મુજબ વડે જગતમાં આજે ય જૈન શાસનને ઝળહળતું રાખે. પણ તે
જીવી સહુ વહેલામાં વહેલા આત્મકલ્યાણ, સાધો તે જ સમજવા જોગું તેમની પાસે હૈયું જ નથી. મોટોભાગ
શુભાભિલાષા સાથે પૂર્ણ કરું છું. પાપનુબંધી પુણ્યનો માલિક છે. તેમની પેઢીના ચોપડા લMારા તેમના સગાબાપ જેવા છે. તે અડધી રાતે પૈસા માગે તેટ આપવા પડે છે-મજેથી આપે છે. અને સગો બાપ કયારેક
[(જૈન શાસન તથા મહાવીર શાસન અંગે સૂચન ) | 3 કહેકે - “દીકરા ! અમુક રકમ ધર્મમાં ખરચવી છે તો બંને અંકો રાજકોટ ઓફસેટમાં છાપવા નકકી કરેલ છે. 3 આ.” ત્યારે તે કમાઉ દીકરો કહે છે કે – પૈસા કેમ કમાવાય જેથી અંકો દર મહિને ૧લી તારીખે પ્રગટ થાય છે. સરકારી તે પબર છે? તમે તમારા સગા મા-બાપને ય નથી સાચવ્યા
વિધિ પૂર્ણ થયેથી નિયમ મુજબ જૈન શાસન મંગળવારે તેટ, તમારા તરકડા જેવા નોકરોને સાચવો છો ! બે ચોપડા
પ્રગટ કરવાની ધારણા છે. 3 રામારા મઝેથી અહીં આવે અને જાય તો તેમને ધર્મ જોઈતો
-તંત્રીઓ) નથી પણ ઘર્મી કહેવરાવવા આવે છે. ધર્મ સાથે તેમને કાંઈ જ