Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
4 ૨૬ :
શ્રી જૈન શાસન [અઠવાડિક) છે નાંખીને તેમના ઉસૂત્ર બતાવનારને બરાબર ખાંડી નાંખ્યાનો “આત્મ સંતો નરેન્દ્ર છે. સા. ભલે અનુભવતાં..
પૂ. આ.ભ. શ્રી જિનેન્દ્ર સ્ર. મને વિનંતીના નામે ધમકી આપવાનું પણ નરેન્દ્ર છે. સા. ચૂક્યા નથી. તેઓ પોતાની શાસ્ત્રીયવાતનું ખંડન કરવાની અને ઉસૂરભાષણ કરતા રહેવાની પ્રવૃત્તિને પડકારે કે પડકારવાની પડખે રહે, તેને સહન કરી શક્તા નથી તે નરેન્દ્રસા. પોતે એકબીજા સમુદાયના મૈત્રીભાવને સતત સળગાવતા રહે છે. વૈમનસ્યવર્ધક સાહિત્ય સિવાય કશું સારું લખતા તેમને આવડતું જ નથી છતાં “iડી સાસરે છે જાય નહિ અને ડાહીને શીખામણ આપે” એ નિયમ મુજબ વૈમનસ્યવર્ધક સાહિત્યને છે સ્થાન ન આપવાની દંભી વિનંતી કરે છે. વૈમનસ્યના સર્જક નરેન્દ્રસા. પિતે છે. આ તેમને જે વૈમનસ્ય પસંદ ન હોય તે બીજા બીજા સમુદ્રમાં શિંગડા ભરાવવાનું છે બંધ કરે. તેઓ છેલ્લી જીંદગીમાં પોતાને ખોટે ધંધે સમેટી લઈને આરાધનામાં લાગી ? જશે તો તેનું કલ્યાણ થશે.
(તા. ૧૧-૫-૯૭).
કે ખોટા ફેન કરી પૈસા પડાવનારમાં ફશાસે નહિ !
છેટલા ૨ મહિનામાં મુંબઈમાં પ્રવીણભાઈ (મલાડ)ને જામનગરથી ફોન કરું છું. 8 ૧ કૌશિકભાઈ ટ્રસ્ટી છે. સંજાણ ગુજરાત સીનલ કે. શાહ રમેશભાઈ હોસ્પીટલની બાજુમાં છે મેલવા જિનેન્દ્ર સૂ. માએ કહ્યું છે. પૈસા માટે અરવિંદ કે. શાહ પાવાવાળ. બિલ્ડીંગ છે ચન રોડ વિ. નામ આપ્યા જામનગરથી ફોન આવ્યો છે. તંત્રી મગનભાઈ તેની ટપાલ છે આપી ગયા છે. મલાડના તે ભાઈને શંકા તે પડી. વળી તે ભાઈએ મગનભાઈના થાણથી ? સમાચાર છે તે પણ પુછ્યું. - થાણા મગનભાઈને ૨ મહિના પહેલા પૂ. જિનેન્દ્ર સૂ. મ. રાજકોટ હતા ત્યારે ને અનીલભાઈ ટ્રસ્ટી ફોન કરૂં છું મહારાજને જાપમાં બેસવાનું છે અમુક જગ્યાએ અમુક છે. 3 રકમ આપવાની છે. મુંબઈ ૧૩ અને થાણથી ૫ હજાર આ રીતે પડાવી ગયા છે. છે
ઘણા ફેન કરી જુદી જુદી જગ્યાએથી વિશ્વાસ પમાડે છે પરંતુ તેવા કે ફેન છે છે કે રૂબરૂ વાતમાં ભરમાવું નહિ તેમ પૂ. જિનેન્દ્ર સૂ. મ. અને અમે પણ કરીએ છીએ { આવા ન આવે તે પોલિસમાં જાણ કરવી.
તંત્રી : શ્રી મહાવીર શાસન તથા
શ્રી જૈન શાસન