Book Title: Jain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Author(s): Kavin Shah
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 295
________________ ૨૭૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા અવંતીસુકુમારનાં તેર ઢાળીયાં કવિ શાંતિહર્ષ, મેઘકુમારની સઝાય ઢાળ-૬ કવિ જયસાગર. ઝાંઝરીયા મુનિની સઝાય ઢાળ-૪ કવિમાન વિજય, જંબુસ્વામીની સજઝાય, ઢાળ-૪, કવિ સૌભાગ્યવિજય, વજસ્વામીની સજઝાય ઢાળ-૧૫ કવિ જિનહર્ષ, સતી સ્ત્રીઓની સઝાયકલાવતીની સઝાય ઢાળ-૪ અજ્ઞાત કવિ, ચંદનબાળાની સજઝાય ઢાળ-૨ જ્ઞાનવિમલસૂરિ, રૂકમણીની સજઝાય-રાજવિજય, દેવાનંદની સજઝાય-ઉપા. સકલચંદ્રજી, નેમ-રાજુલની સઝાય-કવિ લાવણ્યસમય, સુલસા સભની સજઝાય-કવિ કલ્યાણ વિમળ. રહનેમીને રાજીમતીના સંવાદની સઝાય. કવિ પંડિત વીરવિજયજી પ્રદેશ રાજાના દશપ્રશ્નોની સઝાય મુનિ મેરૂવિજયજી કાયા અને જીવનો સંવાદ કવિ સાંકળચંદ સંખ્યામૂલક શબ્દોથી રચાયેલી સઝાય શીયળ બત્રીસી ઉપા. ગુણવિજયજી, કર્મ પચ્ચીસીની સજઝાય કવિ હરખ ઋષિ, બાર ભાવનાની સઝાય. ઉપા. સકલચંદ્ર, અઢાર પાપ સ્થાનકની સઝાય કવિ બ્રહ્મમુનિ ગર્ભ બહોંતેરી કવિ રત્નહર્ષ, નારકીનું છ ઢાળિયું અજ્ઞાતકાય. જૈન દર્શનના વિષયોની સઝાય ગુણસ્થાનકની સજઝાય-કવિ કર્મસાગાર, પાંચમીની સજઝાય ઢાળ-૫ કવિ વિજયલક્ષ્મીસૂરિ (પાંચ જ્ઞાનનો મહિમા), અઢાર નાતરાંની સજઝાય ઢાળ-૨ કવિ હતવિજય, સમકિતના સડસઠ બોલની સજઝાય ઢાળ-૧૨ ઉપાયશોવિજયજી, ઇરિયાવહિની સજઝાય કવિ પંડિત વીરવિજયજી, પડિક્કમણની સઝાય કવિ રૂપવિજયજી ઉત્તરાધ્યયનના-૩૬ અધ્યયનની ૩૬ સઝાય કવિ બ્રહ્મ મુનિ, દશવૈકાલિકના ૧૦ અધ્યયનની સજઝાય મુનિ વૃદ્ધિવિજયજી, સામાયિકની સજઝાય મુનિ ધર્મસિંહ, પાંચ સમવાયનું ષટઢાળિયું ઉપા. કાંતિવિજયજી, જીવદયાની સજઝાય કવિ હર્ષસાગર. સઝાયમાં કવિત્વ શક્તિનો પરિચય થાય છે. રૂપક પ્રકારની સઝાય તેના દષ્ટાંતરૂપે છે. ભવપ્રપંચ નાટક અને મન ભમરાની સઝાય કવિ સાંકળચંદ, કાયા-પુર પાટણની સજઝાય કવિ રૂપવિજય, કાયા વાડીની સજઝાય મુનિ રત્નતિલક. સજઝાય રચનામાં ત્યાગ-વૈરાગ્ય-ઉપશમ ભાવનું ભાવવાહી નિરૂપણ કરવામાં આવે છે. ધર્મ પુરુષાર્થ દ્વારા આત્માના મૂળ સ્વરૂપને પામવાનું ફળ પ્રાપ્ત કરનાર મહાપુરુષોનો સઝાયમાં દૃષ્ટાંતરૂપે નામોલ્લેખ કરવામાં આવે છે. કવિ માનવિજયજીની આઠમ દની સઝાયનું ઉદાહરણ જોઈએ તો તેમાં જાતિ, કુળ, બળ રૂપ, લપ, સંપત્તિ, વિદ્યા લાભ આઠ મદથી આત્માની કેવી સ્થિતિ થાય છે તેનો મિતાક્ષરી ઉલ્લેખ થયો છે. મનુષ્યમાં અનેક દુર્ગુણો રહેલા છે, તેને કારણે આત્માના સાચા સ્વરૂપનું દર્શન થતું. નથી. આત્માના વિકાસ માટે અને સંબંધથી અટકવા માટે આવા દુર્ગુણોના દુઃખદાયક પરિણામથી બચવા માટે અને સદ્ગુણોનો વિકાસ કરવા માટે સાધુ કવિઓએ કેટલીક સજઝાયોની રચના કરી છે “નિંદાની સજઝાય કવિ સમયસુંદર સાધુ કવિએ વૈરાગ્ય ભાવની સઝાયોમાં વાસ્તવવાદનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392