________________
જૈન સાહિત્ય સંશોધક માટે મહાત્મા ગાંધીજીનો
સહાનુભૂતિપૂર્ણ
સંદેશો જૈન મતના મારા ‘પક્ષપાતને લીધે ને જૈનોના સતસંગને લીધે કેટલાક મને જૈન જ માને છે. એવો હું તો જરૂર ઈરછું કે આ ત્રિમાસિક દ્વારા જૈન મત જે અત્યારે તો જીવદયા એટલે ખાટી જંતુદયાના પ્રવર્તનને નામે વગેવાય છે તે જીવદયા એટલે મનુષ્ય સુધાં પ્રાણીમાત્ર પ્રત્યેના વિશુદ્ધ વ્યવહારના શિક્ષક તરીકે ઓળખાતો થાઓ. ફાગણ સુદ ૮ n Y૧૮/- . સંવત ૧૯૮૩ 2 % + 2
Billi ninninm[lnirillinulllllllllllllllllllllllllllllllllin.linksiritiniiiiiiiiiiiiiiiiiii
HTTTS
Aho! Shrutgyanam