Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund

View full book text
Previous | Next

Page 545
________________ ૪૯૨ જૈન ગૂર્જર સાહિત્ય-રતા અને તેમની કાવ્ય પ્રસાદી તમારા જ ગુણા દિલમાં ગાઉં છું. હે સ્વામિ ! હું બીજું કઈ જ માગતા નથી. મારી એટલીજ અસ્વાસ છે કે આપના જેવી પદવી મળે પણ મળે !” શ્રી મહાવિર સ્તવન (પૃ ૧૫૭) પરષદા—પદા, સભા; યાતિજન ગામિણી–જોજનો સુધી સંભાળતી પાણી; સુપસાય–સુપ્રસાદ કૃપા; આ સ્તવનમાં આરંભની કડીઓમાં શ્રી મહાવીર પ્રભુ સમાવસરણમાં એસી દેશના આપે છે તે પ્રસગનું ચિત્ર કવિએ દાયુ છે. દેવતા કુસુમષ્ટિ કરે છે. વાજિંત્રો વાગે છે. દેવાંગનાએ સાળ શણુગાર સજીને નાટક કરે છે. એ પ્રભુનુ સ્મરણ કરતાં મનની ઈચ્છા સિદ્ધ થાય છે, વિશ્તા દૂર થાય છે. એવા પ્રભુને જન્મ આપનાર ત્રિશલા માતાને ખરેખર ધન્ય છે. ૧૭. શ્રી તત્ત્વવિજયજી આ કવિની ચેાવીસીની હસ્તપ્રત ન મળવાથી ઋષભદેવ સ્તવનની પહેલી અને મહાવીર સ્વામિ સ્તવનની છેલ્લી કડી, જે છપાએલા ગ્રંથમાંથી મળી છે., તે અહી આપી છે. ૧૮. શ્રી જીવનવિજયજી શ્રી આદિનાથ જિન સ્તવન (પૃ ૧૬૧) મધુકર-ભમરા; છે-છે; વિસાવાવીસ-વિશ્વાસ; નંદ-પુત્ર; આદિકરણ–કેટલીક બાબતેામાં પહેલ કરનાર; સુત-પુત્ર. આ સ્તવનમાં કવિએ પ્રભુની મૂતિની માહકતાનું અને પ્રભુ પ્રત્યેના પેાતાના પ્રેમનું આલેખન કર્યુ છે. કવિ કહે છે–હે પ્રભુ ! મારા મનરૂપી ભમરા આપના ગુણરૂપી ફૂલ તરફ મેઘો છે તે હવે ઊડાવ્યે ઊડે તેમ નથી. હે પ્રભુ! આપની મૂતિ' અમૂલ્ય છે, અને એને જોતાં નયત કરે છે. આપને મલવા મને ઘણી આશા છે, પરતુ મારાં કર્મો વચ્ચે આવે છે અને મને અટકાવે છે તેા પણ મને

Loading...

Page Navigation
1 ... 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618