Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund

View full book text
Previous | Next

Page 553
________________ ૫૦૦ જૈન ગૂર્જર સાહિત્ય રત્ના અને તેમની કાવ્યપ્રસાદી (6 નશ્વરતા પર ભાર મૂકી સયમનું મહત્વ કવિએ સમજાવ્યું છે. કવિ કહે છે, આ સંસાર અસ્થિર, અનિત્ય સ્વરૂપના છે. પતંગને રંગ જેમ ક્ષણે ક્ષણે પલટાય છે, એટલે કે એ જેમ સાચે નથી હાતા અથવા ખાજીગરની બાજી જેમ જૂઠી હાય છે તેમ સ ંસારની ભાયા જુદી છે. આકાશમાં જેમ મેધ ધનુષ્ય એક ક્ષણ દેખાય છે અને ક્ષણુમાં જ અદૃશ્ય થઈ જાય છે તેમ આ જીવનનું રૂપ પણ ચંચલ છે. એને ચટા ચાર દિવસના જ હોય છે. પછી તે એ પણ ચાલ્યુ' જાય છે. કવિ બીજી એક સરખામણી આપતાં કહે છે કે જેમ કાઈ માણસને સ્વપ્નમાંરાજ્ય કરવાનું મળે અને જેમાં હાથી, ઘેાડા, કિલ્લો, મહેલ વગેરે બધું જોઈ આનંદ આનંદ અનુભવે, પણ પછી જ્યારે જાગે ત્યારે પોતે એકલા જ હોય તેવી રીતે ઋદ્ધિ કે સ ંપત્તિને કે યૌવનના ગવ કરવા નકામા છે. કિ'પાકનાં મૂળ દેખીતાં બહુ જ સરસ લાગે છે અને એના સ્વાદ પણ બહુ જ મીઠો હાય છે. પરંતુ એ ઝેરી હાવાથી અંતે માણસનું મૃત્યુ થાય છે તેવી રીતે સ્ત્રી સાથેને સભાગ તરત સુખ આપનારા પણ અંતે કડવા દુ:ખદ રસના સ્વાદ ચખાડનારા છે. આ સંસારને આવેા ઓળખી, શિવાદેવીના પુત્ર નેમિ કુમાર રાજ્ય, સ્ત્રી અને ઋદ્ધિ છેડીને ચાલ્યા ગયા અને પાતે ઋષિ થયા. મુનિ થઇને એમણે પોતાનાં કર્યાં ખપાવી શિવસુખ પ્રાપ્ત કર્યુ. *વિ દાનવિજય કહે છે કે એ પ્રભુનું નામ લેતાં ભવસાગર તરી જવાય છે. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન ( રૃ. ૧૭૬ ) તરુ-વૃક્ષ; જલધર–વાદળ; જલધિ–સમુદ્ર; સવિસ; સુરતરુ-કલ્પવૃક્ષ; સજલ–જલવાળા; જલ–મેદ્ય; જસ-જેમની; સૌદામિતી–વીજળી; રવ–અવાજ; પુનગ—નાગ; પલાય નાસી જાય; દિનરાય—સૂર્ય. આ સ્તવનમાં કવિએ જિતેશ્વર પ્રભુને વૃક્ષનુ પોષણ કરનાર જલધર તરીકે, જગતના ગુરુ તરીકે અને ભવસાગર પાર કરાવનાર જહાજ તરીકે ઓળખાવ્યા છે એવા પ્રભુનાં મતે માજ દર્શન થયાં

Loading...

Page Navigation
1 ... 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618