Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ આ કાળના જૈન સાહિત્યનું અધ્યયન કરતી વખતે મને એવી પ્રતીતિ થઈ કે ભગવાન મહાવીરના અનુયાયીઓના માથે જાણે શેતાન સવાર થઈ ગયો છે. એ સમયગાળામાં જૈન ધર્માવલંબી એકબીજાને નીચા દેખાડવા પરસ્પર વિરોધી અશોભનીય શબ્દોનું પ્રયોજન કરતા હતા. આમ કરીને તેઓ ઘોર માનસિક હિંસાનું તાંડવ નૃત્ય કરતા હતા. ઇતિહાસ આપણને ભૂલોનું પુનરાવર્તન ન કરવાની પ્રેરણા આપે છે, જેથી આપણી આજ અને આવતીકાલ વધુ ઉજળી બને. પર્યાપ્ત સાવધાની રાખવા છતાં ઇતિહાસ-આલેખન - સંપાદન કાર્યથી અગર કોઈને કષ્ટ થયું હોય તો વિનમ્રતાપૂર્વક ક્ષમાયાચના કરું છું. ' ગજસિંહ રાઠોડ ન્યાય વ્યાકરણ તીર્થ (જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (વિસ્તૃત)ના ચોથા ભાગમાંથી ઉદ્ધત અંશ) ૪ [3696969696969696969છે જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 282