SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આ કાળના જૈન સાહિત્યનું અધ્યયન કરતી વખતે મને એવી પ્રતીતિ થઈ કે ભગવાન મહાવીરના અનુયાયીઓના માથે જાણે શેતાન સવાર થઈ ગયો છે. એ સમયગાળામાં જૈન ધર્માવલંબી એકબીજાને નીચા દેખાડવા પરસ્પર વિરોધી અશોભનીય શબ્દોનું પ્રયોજન કરતા હતા. આમ કરીને તેઓ ઘોર માનસિક હિંસાનું તાંડવ નૃત્ય કરતા હતા. ઇતિહાસ આપણને ભૂલોનું પુનરાવર્તન ન કરવાની પ્રેરણા આપે છે, જેથી આપણી આજ અને આવતીકાલ વધુ ઉજળી બને. પર્યાપ્ત સાવધાની રાખવા છતાં ઇતિહાસ-આલેખન - સંપાદન કાર્યથી અગર કોઈને કષ્ટ થયું હોય તો વિનમ્રતાપૂર્વક ક્ષમાયાચના કરું છું. ' ગજસિંહ રાઠોડ ન્યાય વ્યાકરણ તીર્થ (જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (વિસ્તૃત)ના ચોથા ભાગમાંથી ઉદ્ધત અંશ) ૪ [3696969696969696969છે જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)
SR No.005688
Book TitleJain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages282
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy