SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ (કાલમાન ગણના સૂત્ર ) વીર નિર્વાણ સંવત ગણવા માટે = વિક્રમ સંવત + ૪૭૦ = ઈ. સ. + પ૨૭ = શક સં. + ૬૦૫ ઈ.સ. ગણવા માટે સં. + ૭૮ વિક્રમ સંવત ગણવા માટે = ઈ. સ. = શક સં. + ૫૭ + ૧૩૫ સૂર્ય વર્ષ લગભગ ૩૬પ-૧/૪ દિવસનું હોય છે, ચંદ્ર વર્ષ લગભગ ૩૫૪ દિવસનું. ૧૯ વર્ષમાં થનાર ૨૧૩-૩/૪ દિવસોનું અંતર પૂરું કરવા માટે છ માસ વધી જાય છે. સૂર્ય વર્ષથી ઈસવીસન ચાલે છે, શેષ સંવત ચંદ્ર વર્ષથી. અતઃ ૧૯ વર્ષ બાદ તિથિ અને તારીખ સમાન દિવસે આવે છે. હિજરી સંવતમાં માસ વધારવાનું ગણિત ન હોવાથી એની ગણનામાં મોટે ભાગે ૩૨-૧/૨ વર્ષમાં ૧-૧ વર્ષનું અંતર વધી જાય છે. - હિજરી સંવત પ્રારંભ વખતે વીર નિર્વાણ ૧૧૪૯મું, વિક્રમ ૬૭૯મું, ઈ.સ. ૬૨૨મું અને શક સં. ૫૪૪મું ચાલી રહ્યું હતું કારણ કે ૧૯ સૂર્ય વર્ષમાં ૭ ચંદ્ર માસ વધી જાય છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) [96369696969696969696969. પ ]
SR No.005688
Book TitleJain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages282
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy