________________
(કાલમાન ગણના સૂત્ર ) વીર નિર્વાણ સંવત ગણવા માટે = વિક્રમ સંવત + ૪૭૦
= ઈ. સ. + પ૨૭ = શક સં. + ૬૦૫
ઈ.સ. ગણવા માટે
સં.
+
૭૮
વિક્રમ સંવત ગણવા માટે
= ઈ. સ. = શક સં.
+ ૫૭ + ૧૩૫
સૂર્ય વર્ષ લગભગ ૩૬પ-૧/૪ દિવસનું હોય છે, ચંદ્ર વર્ષ લગભગ ૩૫૪ દિવસનું. ૧૯ વર્ષમાં થનાર ૨૧૩-૩/૪ દિવસોનું અંતર પૂરું કરવા માટે છ માસ વધી જાય છે. સૂર્ય વર્ષથી ઈસવીસન ચાલે છે, શેષ સંવત ચંદ્ર વર્ષથી. અતઃ ૧૯ વર્ષ બાદ તિથિ અને તારીખ સમાન દિવસે આવે છે. હિજરી સંવતમાં માસ વધારવાનું ગણિત ન હોવાથી એની ગણનામાં મોટે ભાગે ૩૨-૧/૨ વર્ષમાં ૧-૧ વર્ષનું અંતર વધી જાય છે. - હિજરી સંવત પ્રારંભ વખતે વીર નિર્વાણ ૧૧૪૯મું, વિક્રમ ૬૭૯મું, ઈ.સ. ૬૨૨મું અને શક સં. ૫૪૪મું ચાલી રહ્યું હતું કારણ કે ૧૯ સૂર્ય વર્ષમાં ૭ ચંદ્ર માસ વધી જાય છે.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) [96369696969696969696969. પ ]