________________
૨૮૪ ]
[ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते સ્વીકારે છે. સમાપ્ત કલ્પવાળા સુખ-દુઃખ સિવાય ક્ષેત્ર આદિ કારણેાથી ઉપસ'પદા સ્વીકારે છે. [૧૯૮]
जइ पुण समत्तकप्पो, दुहा ठिओ होज्ज तत्थ चउरो य । इयरे ते खलु अपहू, दो वि पहू पुण इयरणिस्सा ॥ १९९ ॥ 'जइ पुण'ति । यदि पुनर्वसतिसङ्कटतादोषेण समाप्तकल्पो द्विधा स्थितो भवेदेकत्र द्वापरत्र चेति । तत्र च क्षेत्रेऽन्यस्यां वसतावितरे चत्वारः स्थितास्ते खल्वप्रभवः द्वौ च प्रभू इतरनिश्राविति, समाप्तत्वात् असमाप्तानामन्योन्यनिश्राभावे बहूनामप्यप्रभुत्वात्, पूर्वाचार्यकृतस्थितेः ॥ १९९॥
તથા
જો વસતિ સાંકળી હાય એથી સમાપ્તકલ્પ ગણુ એક સ્થળે એ અને બીજા સ્થળે ત્રણ એમ વિભાગમાં રહ્યો હાય, તથા બીજા ચાર સાધુએ આ બે સ્થળમાંથી કેાઈ સ્થળે રહ્યા હાય, તા ચાર સાધુઓ ક્ષેત્રના માલિક ન બને. એ સ્થળે રહેલા સાધુએ ક્ષેત્રના માલિક અને, કારણ કે તે બંને બીજાની નિશ્રાવાળા છે, એથી સમાપ્ત કલ્પવાળા છે. પરસ્પર નિશ્રાના અભાવ હોય તેા અસમાપ્ત કલ્પવાળા ઘણા હાય તા પણ તેમની ક્ષેત્રની માલિકી ન થાય. કારણ કે પૂર્વાચાર્યાંએ તેવી મર્યાદા કરી છે. [૧૯૯]
પુખ્ત મૂ યત આહ—
गाग उ दोसा, असमत्ताणं च तेण थेरेहिं । ન વિમા ૩ મેરા, તિ ય ૩ મા ક્રુષ્ન વગારીÎ ર૦ના
'एगागिस्स उ'ति । एकाकिनः सतोऽसमाप्तानां च दोषा भूयांसः, 'तेन' कारणेन स्थविरैरेषा मर्यादा स्थापिता, इत्यपि खलु कारणात् क्षेत्रानाभवनलक्षणादेकाकिनोऽसमाप्तकल्पा વા મા મૂતિ ॥૨૦॥
પૂર્વાચાર્યાએ તેવી મર્યાદા કેમ કરી છે તે જણાવે છે;——
સાધુએ એકલા થાય કે અસમાપ્ત કલ્પવાળા થાય તે ઘણા દોષો છે, માટે સ્થવિરાએ આ મર્યાદા બાંધી છે. ક્ષેત્રની માલિકી ન થાય’ એ કારણથી સાધુએ એકલા કે અસમાપ્ત કલ્પવાળા ન બને માટે આવી મર્યાદા ખાંધી છે. [૨૦૦]
दुगमाइ समा सुत्तत्थुवसंपन्ना लहंति हु समत्ता । पुव्वठि तह पच्छागया वि त्तोव संपन्ना ॥२०१॥
ઉપસ‘પદા સ્વીકારે તેમાં ઉપસંપદાનુ કારણ સુખદુ:ખ છે. સૂત્રાદિના અભ્યાસ માટે બીજાની ઉપસ`પદા સ્વીકારવામાં આવે ત્યારે ઉપસ પદાનું કારણ સૂત્રાદિ છે. આમાં સમાપ્ત કલ્પવાળાને સુખ-દુઃખનું કારણુ ન હોવાથી તેઓ ક્ષેત્ર આદિના કારણે ઉપસંપદા સ્વીકારે.
Jain Education International
For Private & Personal Use Only,
www.jainelibrary.org