Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 355
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૩૨૫ તેમાં જ્ઞાન માટે અને દર્શન માટે જે ધારવામાં આવે છે તે સૂત્ર માટે, અર્થ માટે, સૂત્ર-અર્થ બંને માટે ધારવામાં આવે છે. તેમાં પણ પ્રત્યેક વર્તન માટે, સંધના માટે અને ગ્રહણ માટે ધારવામાં આવે છે. એટલે ત્રણને (=સૂત્ર-અર્થ–ઉભયને) ત્રણથી (=વર્તનાસંધના-ગ્રહણથી) ગુણતાં નવ ભેદ થાય. આમ જ્ઞાન અને દર્શન એ બંનેમાં ઉપસંપદાના નવ નવ ભેદો છે. વર્તના=પૂર્વે ભણેલા શ્રતને (વિસ્મરણાદિના કારણે) ફરી યાદ (–ઉપસ્થિત) કરવું. સંધના=વિસ્મરણથી વચ્ચે (અમુક અમુક સ્થળે) તૂટી ગયેલા –ભૂલાઈ ગયેલા શ્રતને ફરી જોડવું–ચાર કરી લેવું. ગ્રહણ નવું કૃત ભણવું રિપર] ચર્થમમિધારકતમરિયાદ पासत्थाऽगीयत्था, उपसंपज्जति जे उ चरणहा । सुत्तोवसंपयाए, जो लाभो सो खल गुरूणं ॥२५३॥ ‘ઘાર્થ'ત્તિ ! જે થોડાતાર્યાશ્ચાળાથraqને તે રળવણગ્નિમિત્તે कमप्यभिधार(य)तामागच्छतां श्रुतोपसम्पदीवान्तरा यो लामो भवति स खलु गुरूणाम् ।।२५३॥ गीयत्था ससहाया, असमत्ता जं लहंति सुहदुक्खी । सुत्तत्थे तक्कंता, समत्तकप्पी उ तं तेसिं ॥२५४॥ 'गीयत्थ'त्ति । ये पुनः पावस्थादयो गीतार्थाः ससहायाः सम्भोगनिमित्तमालोचनां दास्याम इत्यभिधारयन्तः सूत्रार्थान् तर्कयन्तः अनपेक्षमाणा आगच्छन्तोऽन्तरा यल्लभन्ते सचित्तमचित्तं वा, येऽपि च गीतार्थाः 'असमाप्ताः' असमाप्तकल्पा लभन्ते आगच्छन्तः, यच्चैकाकी एकाकिदोषपरिवर्जनार्थमुपसम्पत्तुकामो लभते सुखदुःखी, यच्च समाप्तकल्पिनस्तत्तेषामेवाभवति, एवं निर्ग्रन्थानां* द्रष्टव्यम् ॥२५४।। ચારિત્રને માટે ધારણ કરનારને ઉદ્દેશીને કહે છે : જે અગીતાર્થ પાસસ્થા વગેરે ચારિત્ર માટે ઉપસંપદા લે છે=અન્યની નિશ્રા સ્વીકારે છે, તેઓ ચારિત્રની ઉપસંપદા નિમિત્તે કેઈને ધારીને (હું અમુકની નિશ્રા સ્વીકારીશ એમ નિર્ણય કરીને) આવે ત્યારે રસ્તામાં જે કંઈ મળે તે શ્રત ઉપસંપદાની જેમ ગુરુનું થાય છે. [૨૫૩] (૧) જે પાસસ્થા વગેરે ગીતાર્થ છે, સહાય સહિત છે, સંગ નિમિત્તે આલેચના લઈશું એ પ્રમાણે ધારણ કરે છે, સૂત્રના અને વિચારે છે, અપેક્ષા વિનાના છે, તેઓ આવતાં રસ્તામાં સચિત્ત કે અચિત્ત જે મેળવે, (૨) તથા અસમાપ્ત કલ્પવાળા ગીતાર્થે આવતાં રસ્તામાં જે મેળવે, (૩) તથા એકલા રહેવાના દોષોને ત્યાગ કરવા ઉપસંપદા સ્વીકારવાની ઈચ્છાવાળો સુખ-દુખી એક સાધુ જે મેળવે, (૪) તથા સમાપ્તકલ્પવાળા જે મેળવે તે તેમનું જ થાય. એ પ્રમાણે નિગ્રથને આશ્રયીને જાણવું. [૫૪]. અહીં વ્ય. ઉ. ૧૦ ગા. ૧૪૯ની ટીકામાં “વે નિર્ચથીનામ િટ્રપ્રમુ” એવો પાઠ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416