Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Author(s): Nemichandra Muni, Dulerai Matalia
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 9
________________ એટલે અમે એ જૈન સાધુએ તથા એ સન્યાસીઓ મળી ચાર થયા. ત્રણ બહેનો અને આઠ સાધકા મળીને કુલ્લે પદર સાધુ-સન્યાસી, સાધક સાધિકાઓના વર્ગ ચાલ્યે. ‘ ધર્માનુંધી વિધાન આ રીતે એ વમાં દશ મુદ્દાઓ ચર્ચાયા. પાંચ મુદ્દા પર હું કહેતા અને પાંચ મુદ્દાઓ પર પ્રિય નૈમિમુનિ કહેતા. એ મુદ્દા મળીને આ પુસ્તક બનેલુ હોઈ તેનું નામ ધર્મોનુબંધી વિશ્વાન ' અપાયુ છે. એ દૃશ મુદ્દાએ નીચે મુજબ છે : C ( ૧ ) વિશ્વવાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણ રાજ્ય ( ૨ ) અનુબંધ વિચારધારા. ( ૩ ) સાધુ સંસ્થાની અનિવાયતા અને ઉપયોગિતા. ( ૪ ) સર્વ ધર્મપાસના, ( ૫ ) ભારતીય સંસ્કૃતિ. ( ૬ ) સામુદાયિક અહિંસાના પ્રયેગા. " ( ૭ ) દર્શન ની વિશુદ્ધિ ( જેમાં ધ મૂઢતા, દેવમૂઢતા, ગુરુમૂઢતા, શાસ્ત્રઢતા, લેાકમૂઢતા, આસ્તિકતા, નાસ્તિકતા, ઇશ્વરવાદ, અનીશ્વરવાદ, એકાંગી આત્મવાદ, વ્યક્તિવાદ વગેરે ખાખતા પર છણાવટ થઈ છે. ) ( ૮ ) ક્રાન્તિકારાનાં જીવન. ( ૯ ) વિશ્વદર્શનનાં વિવિધ પાસાંઓ (જેમાં વિશ્વ તહાસ, ભૂંગાળ, વિજ્ઞાન, રાજનીતિ, વગેરે છષ્ણાયેલ છે. અનીતિના પ્રવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 424