________________
એટલે અમે એ જૈન સાધુએ તથા એ સન્યાસીઓ મળી ચાર થયા. ત્રણ બહેનો અને આઠ સાધકા મળીને કુલ્લે પદર સાધુ-સન્યાસી, સાધક સાધિકાઓના વર્ગ ચાલ્યે.
‘ ધર્માનુંધી વિધાન
આ રીતે એ વમાં દશ મુદ્દાઓ ચર્ચાયા. પાંચ મુદ્દા પર હું કહેતા અને પાંચ મુદ્દાઓ પર પ્રિય નૈમિમુનિ કહેતા. એ મુદ્દા મળીને આ પુસ્તક બનેલુ હોઈ તેનું નામ ધર્મોનુબંધી વિશ્વાન ' અપાયુ છે. એ દૃશ મુદ્દાએ નીચે મુજબ છે :
C
( ૧ ) વિશ્વવાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણ રાજ્ય
( ૨ ) અનુબંધ વિચારધારા.
( ૩ ) સાધુ સંસ્થાની અનિવાયતા અને ઉપયોગિતા.
( ૪ ) સર્વ ધર્મપાસના,
( ૫ ) ભારતીય સંસ્કૃતિ.
( ૬ ) સામુદાયિક અહિંસાના પ્રયેગા.
"
( ૭ ) દર્શન ની વિશુદ્ધિ ( જેમાં ધ મૂઢતા, દેવમૂઢતા, ગુરુમૂઢતા, શાસ્ત્રઢતા, લેાકમૂઢતા, આસ્તિકતા, નાસ્તિકતા, ઇશ્વરવાદ, અનીશ્વરવાદ, એકાંગી આત્મવાદ, વ્યક્તિવાદ વગેરે ખાખતા પર છણાવટ થઈ છે. )
( ૮ ) ક્રાન્તિકારાનાં જીવન.
( ૯ ) વિશ્વદર્શનનાં વિવિધ પાસાંઓ (જેમાં વિશ્વ તહાસ, ભૂંગાળ, વિજ્ઞાન, રાજનીતિ, વગેરે છષ્ણાયેલ છે.
અનીતિના
પ્રવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com