Book Title: Dharm Sadhna Author(s): Kundakundvijay Publisher: Unknown View full book textPage 9
________________ પ્રભુને ધર્મ ન મળે તે હું ચક્રવતિ પાડ્યું પણ ન ઈદ્ધ અને પ્રભુને ધર્મ મળતું હોય તે મને રંકપણે પણ, ભલે હે મહારાજા કયારપાલે આવી અમૂઢતા પ્રાપ્ત કરી. હતી, તેમાં મુખ્ય કારણ આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના ઉપદેશની એમના જીવન ઉપર થયેલી અસર હતી અને - જે કા - - - - - - - - ના પ્રભાવ તે Rા કાલકાળમા પણ ધમ ૦ મીક્ષા એકછત્રી બનાવ્યું હતું. પૂ આચાર્યશ્રીની સાહિત્ય સેવા અજોડ અને અનપમ છે. તેઓશ્રીન ગ્રંથનું અધ્યયન ઝાન પ્રકાશને સગા તેજસ્વી બનાવે છે. સાહિત્યના ક્ષેત્રમાં જીવન વિકાસમાં જે જે પદાર્થો અત્યંત ઉપગી છેતે તમામ વિષયેનું તેઓશ્રીએ ઉંડાણથી ખેડાણ કર્યું છે, આજે એમના ગ્રંથન અધ્યયન જગત ભરના વિદ્વાનેને એક પરમ આશીર્વાદરૂપ બની રહ્યું છે. જૈન સંઘમાં વર્તમાનમાં જે કોઈ વિદ્વાન કે ગ્રન્થકાર, લેખક કે ચિંતક, વ્યાખ્યાનકાર શિક્ષક કે વિચારક હશે, તેમણે પિત પિતાના વિષયમાં પ્રવીણતા મેળવી હશે અને પ્રગતિ કરી હશે તેમાં મુખ્ય ફાળે આચાર્યશ્રીના રચેલા ચન્હ અધ્યયનને હશે, એટલું જ નહિ પણ એમના ગ્રન્થ નિર્માણ પછી આજ સુધી જેન સમાજમાં સેંકડો વર્ષોથી ભૂતકાળમાં પણ જે વિદ્વાને એગીએ કે આધ્યાત્મિક પુરૂષો થયા છે, તે તમામ મહાપુરૂષોએ પણ પિતાના તે તે વિષચમાં તેમણે પ્રવીણતા પ્રાપ્ત કરી હતી તેમાં શ્રી હેમચંદ્રા આ ના કાકા મારી વાત સાવલા 'રાજાજી , કે - નાના ર નાકા પર કામ કરતા કે કેમ આPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 656