Book Title: Daiv Purushkar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ ઈત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. ઉપદેશપદ'માં પ્રસિદ્ધ એ વસ્તુને ગ્રંથકાર પરમર્ષિએ ઉપદેશરહસ્ય'માં વર્ણવી છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું જોઈએ. ૧૭-૮ સાપેક્ષમસમર્થ... ઈત્યાદિ (સ્લો.નં. ૩) શ્લોથી જણાવેલી વાત બરાબર નથી-તે જણાવાય છે અર્થાત્ તેમાં દૂષણ જણાવાય છે यदीष्यते परापेक्षा, स्वोत्पत्तिपरिणामयोः । तर्हि कार्येऽपि सा युक्ता, न युक्तं दृष्टबाधनम् ॥१७-९॥ જો કારણની પોતાની ઉત્પત્તિ અને તેના પરિણામને વિશે કારણને છોડીને બીજાની અપેક્ષા હોય તો કાર્યની ઉત્પત્તિ વગેરેમાં પણ તેવી અપેક્ષા યુક્ત જ છે. કારણ કે અનુભવસિદ્ધ વસ્તુનો બાધ-અપલાપ કરવો યુક્ત નથી.'આ પ્રમાણે નવમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે જે કારણને જે કાર્ય કરવામાં બીજા કારણની અપેક્ષા છે, તે કારણ તે કાર્યની પ્રત્યે અસમર્થ છે. તેથી તે તે કાર્યની પ્રત્યે દૈવાદિકારણને સ્વતંત્ર(અસાપેક્ષ) કારણ મનાય છે...ઈત્યાદિ સાક્ષા... (૨૭-૩) આ શ્લોથી જણાવ્યું છે. આ અંગે જણાવતાં આ શ્લોથી જણાવ્યું છે કે તે તે કાર્યની પ્રત્યે જે પણ કારણ(અસાપેક્ષ) માનવામાં આવે છે, તે દૈવાદિકારણની ઉત્પત્તિ અથવા પરિણતિ(અવસ્થાન્તર

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58