Book Title: Chaud Gunsthan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan
View full book text
________________
ચૌદ ગુણસ્થાન
૩. આજવ: “જ' એટલે વક્તારહિત સરળ પરિણામી જીવ. તેના ભાવને અથવા કર્મને આર્જવ કહ્યું છે. ટૂંકમાં જીવને સરળ આત્મપરિણામ એ આર્જવ કહેવાય.
૪. મુક્તિ: છૂટવું કે છોડવું તે મુક્તિ. અર્થાત્ બાહ્ય અનિત્ય, પદાર્થોની અને અભ્યન્તર ક્રોધાદિ ભાવેની તૃષ્ણને છેદ કરવા રૂપ, લભ-ત્યાગ તે મુક્તિ કહેવાય.
૫. ત૫ : જેનાથી શરીરની ધાતુઓ અથવા જ્ઞાનાવ. આદિ. કર્મો તપે તે તપ કહેવાય. જે અનશનાદિ ૬ બાહ્ય અને પ્રાયશ્ચિત્તાદિ. ૬ અભ્યન્તર એમ ૧૨ રૂપે કહ્યો છે.
૬. સંયમ : આશ્રવની વિરતિ–ન કર્મબન્ધ અટકાવે તે.. ૭. સત્યઃ મૃષાવાદના ત્યાગથી ઉત્પન્ન થતે મનાદિને શુભ યોગ..
૮. શૌચ : દ્રવ્યથી સ્પંડિલાદિ જતાં કરવું પડે છે અને ભાવથી. સંયમમાં નિર્મળતા (નિરતિચારપણું).
૯. આકિચન્ય: શરીર અને ધર્મોપકરણમાં પણ મમત્વને
૧
૧૨ના વિનિ
અલાવ,
૧૦. બ્રહ્મચર્ય : નવ પ્રકારની બ્રહ્મચર્ય—વાડના પાલનપૂર્વકને, સ્પર્શનેન્દ્રિય સંયમ.
આ ૧૦ પ્રકારમાં યતિધર્મ કહેવાય છે.
૧૭. પ્રકારે સંયમ : મનાદિ ૩ ચેગ ધશ (સં) આત્મરક્ષાને યત્ન (યમ) કર તે સંયમ.
૫ આશ્રવનિરોધ ૫ ઈન્દ્રિયનિગ્રહ ૪ કષાય-જય ૩ દંડવિરતિ
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362