Book Title: Chaud Gunsthan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan
View full book text
________________
૩૧૮
એસવુ.
ચોદ ગુણસ્થાન
૧. અખ્ખાસઋણુ : શ્રુત ભણવા સિવાયના સમયે પશુ ગુરુ પાસે
૨. છ દાણુવત્તણુ : ઇચ્છા જોઇને વવુ.
૩. થડિક્કિ : આહારાદિ લાવી આપવા વગેરે પ્રવૃત્તિથી વિશેષ પ્રસન્ન કરવા.
૪. કારતનિમિત્તકારણ : ગુરુએ શ્રુતજ્ઞાન આપ્યું તેના મલે વાળવાના ઉદ્દેશથી તેમની સેવા-ભક્તિમાં વિશેષ ઉદ્યમ.
૫. દુ:ખાતા ગવેષણુ : ગ્લાનાવસ્થામાં ઔષધાદિ દ્વારા ભકિત કરવી. ૬. દેશકાલજ્ઞાન : દેશકાળને આશ્રીને તેમની વિશેષ જરૂરિયાત સમજીને તેની ભક્તિ કરવી.
૭. સર્વો'નુમતિ : સત્ર તેમને અનુકૂળ થવું. (૩) વૈયાવચ્ચ તપઃ ૧૦ પ્રકારની વૈયાવચ્ચ (ચરણસિત્તરીમાં કહેવાઈ ગયેલા છે.)
(૪) સ્વાધ્યાય તપ : વાચનાદિ પાંચ પ્રકારના યથાક્ત કાળે સ્વાધ્યાય કરવા.
(૫) ધ્યાન : ધર્મ અને શુકલધ્યાનમાં યથાયેાગ્ય પ્રશ્ન વું. (૬) ઉત્સગ : વધારાની ઉપધિ અને અશુદ્ધ આહારના ત્યાગરૂપ
બાહ્ય-ઉત્સગ .
અને કષાયાના તથા મૃત્યુકાલે શરીરના ત્યાગ કરવા તે અભ્યંતર ઉત્સર્ગ કહેવાય.
આ છ પ્રકારના તપ અભ્યન્તર' કહેવાય છે કેમ કે તે લેકમાં તપ તરીકે પ્રતિદ્ધ નથી, વિધર્મીએ એને ભાવથી કરતા નથી, મેાક્ષપ્રાપ્તિમાં તે અન્તરંગ કાણુ છે, અન્યન્તર કર્મોને તપાવે છે. * વીર્યાચાર ત્રિધા :
મન-વચન-કાયાથી પ્રાપ્ત સામર્થ્યને અનુસાર જ્ઞાનાદિ આચાર રૂપ ધર્માંકાર્યાં કરવાથી ૩ પ્રકારને વીર્યાચારનું પાલન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362