Book Title: Bruhad Yog Vidhi Part 04 Kalik Yog
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 17
________________ પભાઈ કાલગ્રહણ નવકાર સ્થાપ્યા પછી જાય તો ઉત્કૃષ્ટથી ૭ વાર લેવાય, બાકીના તમામ કાલગ્રહણ નવકાર સ્થાપ્યા પછી જાય તો ફરી ન લેવાય.. પભાઈ – વિરતિ કાલગ્રહણ સવારે લેવાય છે. વાઘાઈ કાલગ્રહણ પ્રતિક્રમણ કરીને સંથારા પોરિસી ભણાવ્યા પૂર્વે જ લઈ ૧ સઝાય પઠાવી, ‘પણા મુહપત્તિ સુધીનું અનુષ્ઠાન કરી, શેષ બે સઝાયો પઠાવી ત્રણ પાટલીઓ કરીને પછી સંથારા પોરિસી ભણાવીને અધ્ધરતિ કાલગ્રહણ લેવું, અને પછી ૧ સજઝાય પઠાવી, અનુષ્ઠાન કરી છેવટે બે સઝાય અને ત્રણ પાટલી કરી સૂઈ(સંથારી) જવું. પ્રભાત કાલે સંથારાનો ત્યાગ કર્યા બાદ “ઈરિયાવહીયા - કુસમિણ – દુસુમિણ નો કાઉસ્સગ્ગ, ચૈત્યવંદન તથા ભરફેસરની સજઝાય” સુધીની ક્રિયા કર્યા બાદ વિરતિ -પભાઈ કાલગ્રહણ લેવાય.. શાસ્ત્રીય રીતે રાત્રીના ૪ થા પ્રહરની ૧ ઘડીથી લઈ ૪ ઘડી સુધી વિરતિ કાલગ્રહણ લેવું તથા ૪ ઘડી બાદથી લઈ સૂર્યોદયની બે ઘડી પૂર્વે સુધી પભાઈ કાલગ્રહણ લેવું.. સંજોગવશાત્ સૂર્યોદયની એક ઘડી પૂર્વે કાલગ્રહણ પુરૂ થવું જોઈએ પરંતુ સૂર્યોદય પછીનું કાલગ્રહણ તો કલ્પે જ નહી.. વિચારોમાં રાગ-દ્વેષની મલિનતાનો ઘટાડો, વિવેક દ્વારા જ્ઞાન - ક્રિયાના પ્રકાશમાં વધારો તેનું નામ ચોr - આગમોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94