Book Title: Bruhad Yog Vidhi Part 04 Kalik Yog
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation
Catalog link: https://jainqq.org/explore/600351/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ KO0 डासिक योग Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી નુતરાં દેવાની વિધિ સામગ્રી :- મહાનિશીથ સૂત્રના યોગ કરેલ સાધુએ પડિલેહણ કરેલ સ્થાપનાચાર્યજી - બાજોઠું - પાટલી (બે દાંડી – એક મુહપત્તિ - એક તગડી - એક પાટલી) મોરપીંછનું દંડાસન (બંગડી બનાવેલું, સવળાં પીંછાવાળુ) - ઉજેણી ન આવે તેવું સ્થાન.. સૌ પ્રથમ નુતરાં દેવાના સ્થાનથી ૧૦૦ ડગલાં ચારે તરફ શુધ્ધ વસતિની ગવેષણા કરવી.. (જેમાં કોઈપણ પંચેન્દ્રીય ક્લેવર - હા - માંસ - ચામ - દાંત - રુધિર - વાળ – પરૂં આદિ અશુચી ન હોવી જોઈએ) નુતરાં દેવાની ભૂમિ તૃણ – વાળ આદિ કોઈપણ પ્રકારના કચરાથી રહિત કરવી. પશ્ચિમ દિશામાં દાંડીધર અને કાલગ્રહીએ ક્રિયા કરવાની હોવાથી તે દિશામાં મુખ થાય તે રીતે બાજો પધરાવી સ્થાપનાચાર્યજી ખુલ્લા રાખી સ્થાપન કરવા.. ત્યારે દાંડીધર સંપૂર્ણ પાટલી વિ. લઈ એક તરફ ઉભો રહે... ૦ ૦ ૦ વિધિ પ્રારંભ ૦ ૦ ૦. પ્રથમ કાલગ્રહીએ મોરપીંછના દંડાસન દ્વારા કાજો લેવો, પછી નાસિકા ચિંતવણી સાવધાન' બોલી દાંડીધર (દક્ષિણ દિશા ભણી) ડાબી બાજુએ ઉભો રહે અને કાલગ્રહી (ઉત્તર દિશા ભણી) જમણી બાજુએ ઉભો રહી જમણા હાથ તરફ દંડાસન મૂકે.. દાંડીધર સ્થાપનાચાર્ય સન્મુખ પાટલી-દાંડી-મુહપત્તિ-તગડીને જુદાં મૂકે... બંને જણ સાથે (કાલગ્રહી-દાંડીધર, સૂત્ર - દાંડીધરે બોલવા) (સર્વ જોગીઓ નુતરાં સમયે માત્ર સાધુ હાજર રહે, સાધ્વીજીની આવશ્યકતા નથી) ખમાસમણ : ઈરિયાવહિયા... તસ્સઉત્તરી... અન્નત્થ... ૧ લોગસ્સનો કાઉસગ્ગ ‘ચંદેસુ નિમ્મલયા.’ સુધી...પ્રગટે લોગસ્સ Page #4 -------------------------------------------------------------------------- ________________ સંપૂર્ણ.. કાલગ્રહી ઉભો રહે... દાંડીધર ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વસહિ પવેલું ?” કાલગ્રહી “પહ” દાંડીધર ઇચ્છે' દાંડીધર ખમાસમણ : “ભગવન્!સુધ્ધા વસહિ” કાલગ્રહી : ‘તહત્તિ' બંને જણ સાથે ખમાસમણ દે, પરંતુ આદેશ દાંડીધર માંગે કાલગ્રહી ક્રિયા કરે.. ખમાસમણ: “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પચ્ચખાણ કર્યુ છેજી?” કાલગ્રહી ‘હૂંકારો ભણે. ખમાસમણ: “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!Úડિલ પડિલેહશું?” કાલગ્રાહી: ‘હુંકારો ભણે. દાંડીધર નીચે બેસી પાટલી પડિલેહે.. સર્વ પ્રથમ પાટલી ૨૫ બોલથી પડીલેહી પ્રમાજી ત્યાંજ મૂકે, ત્યારબાદ મુહપત્તિ ૨૫ બોલથી પડીલેહી પાટલી પર સ્થાપે, ડાબા હાથની દાંડી ૧૦ બોલથી પડીલેહી પાટલીના આગળના ભાગે સ્થાપે, પછી જમણા હાથની બીજી દાંડી ૧૦ બોલથી પડીલેહી પાટલીના પાછળના ભાગે સ્થાપે, તગડીને ૪ બોલથી પડીલેહી મુહપત્તિ પર સ્થાપે.. પડિલેહણ બાદ દાંડીધર પાટલી વિ. લઈ, પાટલી વિ. બરોબર પડે નહી તેવી રીતે ઉભો થાય.. ત્યારે કાલગ્રહી ૧૦બોલથી મોરપીંછ દંડાસનને પડીલેહે પછી દાંડીધરને એક તરફ ઉભા રહેવા જગ્યા પુંજી આપે એટલે દાંડીધર તે સ્થાને ઉભો રહે.. પછી કાલગ્રહી કાલ માંડલા કરે તેમાં સર્વ પ્રથમ પશ્ચિમમાં ૭ વાર હાથમાં દંડાસન લેઇ માંડલા કરે પછી તે જ સ્થાને જમણી બાજુ ગોળ ફરી પૂર્વમાં ૭ વાર બાદ જમણી બાજુ ફરી પશ્ચિમમાં ૭ વાર તેમ કુલ ૭-૭ વારના કુલ ૪૯ માંડલા થશે જે પૈકી પશ્ચિમમાં ૪ વખત ૭-૭ અને પૂર્વમાં ૩ વખત ૭-૭વાર થશે આમ;૪૯ માંડલા પૂર્ણ થાય હવે જો ‘પભાઈ’ ઉપરાંત ‘વિરતિ’ કાલગ્રહણ લેવાનું હોય તો તે સ્થાનથી બાજુની ભૂમિ ત્રણવાર ઓધા (રજોહરણ) થી પ્રમાજી જરાક ખસી પૂર્વવત્ ૪૯ Page #5 -------------------------------------------------------------------------- ________________ માંડલાની ક્રિયા કરવી.. માંડલા પૂર્ણ કરી કાલગ્રહી દંડાસણ દ્વારા જમણી બાજુની ભૂમિ પ્રમાજી દંડાસણ મૂકતાં હોય ત્યારે દાંડીધર “દિશાવલોક હોય છે..?” કાલગ્રહી હોય છે' પછી કાલગ્રહી દંડાસન નીચે મૂકે. પછી દાંડીધર નીચે બેસી જગ્યા પુંજી પાટલી હાલે નહી તેવી રીતે સ્થિર કરી મૂકે અગર પાટલી હાલતી હોય તો તે સ્થાને તગડીને લઈ નીચે મૂકે, ન હાલતી હોય તો તેને છૂટી મૂકી દે... દાંડીધર :૧ નવકાર દ્વારા બેઠાં બેઠાં પાટલી સ્થાપે પછી ઉભા થઇ કાલગ્રહી અને દાંડીધર ઉભા -ઉભા ૧ નવકાર દ્વારા પાટલી સ્થાપે. (કાલગ્રહીએ માત્ર સ્થાપવાની મુદ્રા કરવી) દાંડીધર ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ વસહિ પdઉં?” ઉભા-ઉભા - કાલગ્રહી ‘પહ' દાંડીધર ઇચ્છે’ (‘ભગવદ્ !” શબ્દ આદેશમાં ન બોલવો). દાંડીધર :ખમાસમણ : “સુદ્ધા વસહિ” કાલગ્રહી ‘તહત્તિ' બંને જણ સાથેખમાસમણ : “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” બંને જણ સવળો હાથ રાખી૧ નવકારે પાટલી ઉત્થાપે નુતરાની ક્રિયા પૂર્ણ થતાં ‘અંડીલ પડિલેહવા..' - ઇતિ નુંતરા વિધિ પૂર્ણ. Page #6 -------------------------------------------------------------------------- ________________ ખાસ નોંધ:- ઉપરોક્ત વિધાન ખાસ ‘પભાઈ’ અને ‘વિરતિ'ને આશ્રયી જણાવેલ છે હવે જો ૪ કાલગ્રહણ લેવા હોય તો સર્વ પ્રથમ ‘વાઘાઈ' અને અધ્ધરતિ’ ના નુતરાં દેવા, જેમાં સ્થાપનાચાર્યજી દક્ષિણદિશા તરફ રાખી તે દિશામાં નુતરાં દેવા.. હવે જો તેજ કાલગ્રહી અને દાંડીધર ‘પભાઇ' અને ‘વિરતિ' ના નુતરાં આપવાના હોય તો સ્થાપનાચાર્યજીને પશ્ચિમ તરફ પધરાવે અને ઉપરોક્ત વિધિમાં... પચ્ચ૦ કર્યુ છે જી તથા જીંડીલ પડીલેહશું.. આ બે આદેશ માંગવા નહી, અગર જો કાલગ્રહી કે દાંડીધર બેમાંથી એક અથવા બંને બદલાય તો તે આદેશો અવશ્ય માંગવા.. • - સૂયતાજોગમાં પ્રવેશ કરવાને પૂર્વ દિવસે સાંજે પચ્ચકખાણ કરી વસતિ જોઈ નુતરાં દેવાય. હંમેશ માટે વડીલ (પર્યાયાધિક) કાલગ્રહી બને, લઘુ પર્યાયી દાંડીધર બને.. નુતરાં દેનાર કાલગ્રહી - દાંડીધર તથા જોગીએ માંડલા (ચંડીલ પડીલેહણ) નુતરાં પૂર્વે કરવા નહી. પહેલાં (જોગ પ્રવેશના આગલા દિવસે) દિવસે એક જ પભાઈ કાલગ્રહણના નુતરાં દેવાય. જોગના પ્રવેશ - સમુદેશ – અનુજ્ઞાના દિવસોમાં એક જ ‘પભાઇ” કાલગ્રહણ લેવાય.. એક નુતરાં જાય તો દાંડીધર અને કાલગ્રહી તરીકે ઉભયને બદલીને ફરી નુતરાં દેવાય અથવા તો બેમાંથી એક ને બદલવાથીય ફરી નુતરાં દેવાય.. સુદ પક્ષની એકમ - બીજ - ત્રીજ નાં રાત્રે ‘વાઘાઈ’ કાલગ્રહણ લેવાય નહી.. (પ્રવચન સારોદ્ધાર ૫. નં. ૪૨૩ તથા યોગ વિધિ કલમ નં. ૭૦પ્રમાણે સુદ ૨૩૪ ના ‘વાઘાઈ’ ન કહ્યું, તેમ હાલમાં પરંપરા જણાય છે.) નુતરાં જ્યાં જે સ્થાને, જે દિશામાં દીધા હોય, તે જ સ્થાને, તે દિશામાં કાલગ્રહણ લેવું. નુતરાં દેનાર દાંડીધર - કાલગ્રહી તથા સર્વ યોગીને સાંધેલું વસ્ત્ર, ઉપરથી દોરા કે નિશાન કરેલું વસ્ત્ર, ઓઘા આદિમાં દાંત ખોતરવાની સળી કે Page #7 -------------------------------------------------------------------------- ________________ દોરાવિ. ન હોય તેમજ ચશ્મા આદિ કે અન્ય કોઈપણ પ્રકારના દોરા - વગેરે પાસે ન હોવા જોઈએ, અન્યથા નુતરાં જાય છે. નુતરાંમાં જે સ્થાપનાચાર્યજી સમક્ષ ક્રિયા કરવાની હોય તે શ્રી મહાનિશીથના જોગવાળા એટલે કે તે જોગ કરેલા મહાત્મા દ્વારા પડીલીધેલા જ કહ્યું, અન્ય નહી. નુતરાં (એક કાલગ્રહણ લેવું હોય તો) પભાઈના જ દેવા, બે લેવાં હોય તો પભાઈની સાથે બીજું જે કાલગ્રહણ લેવું હોય તેના દેવાય છે. નુતરાં દેનાર જોગમાં હોય અને તેણે સાંજની પણાની ક્રિયા બાદ અને જોગમાં ન હોય તે સાધુ સાંજે પચ્ચકખાણ – વંદનાદિ કરે, બાદ નુતરાં આપે તથા નુતરાં દઈને તુરંત ચંડીલ પડીલેહે.. સાંજે નૂતરાં દેતાં કાલગ્રહી ૪૯ માંડલા ચારે દિશામાં દંડાસન દ્વારા પૂર્ણ કરે ત્યારબાદ ભૂલ કે છીંક થાય તો નુતરૂં ભાંગે છે અને ફરી તે સાધુ કાલગ્રહણ લઈ શકતા નથી પણ તે બેમાંથી એક કે ઉભય બદલાઈ જાય તો, ચાલે.. સાધ્વીજીની સાંજની ક્રિયા થઈ ગયા પછી જ સાધુ નુતરાં આપે જો પહેલાં આપી દે તો તે નુતરાં સાધ્વીજીને ન ખપે. સાધ્વીજીને માત્ર વિરતિ અને પભાઈ વધુમાં વધુ બે કાલગ્રહણ જ લેવાના કલ્પ છે. ખાસ કારણે નુતરાંના પ્રારંભથી ૪૯ માંડલા ચારે દિશામાં કાલગ્રહી પૂર્ણ કરે, તે પૂર્વે કોઈપણ સ્થાને ક્ષતી થાય તો, પભાઈ કાલના નુતરાં ત્રણ વાર દેવાય છે. મોહનીયની પ્રબળતાને તોડવાનું કઠોર વજ તેનું નામ ચો - આગમોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા. Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાલગ્રહીનો વિધિ સર્વ પ્રથમ સ્થાપનાચાર્યજી ખુલ્લાં રાખવા.. ૦૧OOડગલામાં વસતિ શુદ્ધ કરવી.. વિરતિ - પભાઈ પશ્ચિમ દિશામાં લેવું.. વાઘાઈ - અદ્ધરતિ દક્ષિણ દિશામાં લેવું.. દેવસિય પ્રતિક્રમણ બાદ તુરંત જ વાઘાઈ કાલગ્રહણ લેવાય. તેમાં વાંદણામાં ‘દેવસિય’ શબ્દ બોલવો.. અદ્ધરતિ કાલગ્રહણ સંથારા પોરિસીના સમય પછી સંથારા પોરિસી ભણાવ્યા બાદ લેવાય અદ્ધરતિ - વિરતિ – પભાઈ આ ત્રણેમાં ‘રાઈય’ શબ્દ બોલવો.. વાઘાઈ - અદ્ધરતિ -વિરતિ આ ત્રણ કાલગ્રહણ જાય તો બીજીવાર ન લેવાય. •પભાઈ કાલગ્રહણ જાય તો સાત વાર સુધી લઈ શકાય છે. પભાઈ કાલગ્રહણ તો લેવું જ પડે, તે સિવાય અન્ય કાલગ્રહણ કલ્પતા નથી. નીચેની વિધિમાં સર્વ સામાન્ય ‘પભાઈ' શબ્દ લખેલ છે પરંતુ જે કાલગ્રહણ લેવાનું હોય તે કાલગ્રહણના નામનો તે સ્થાનમાં ઉલ્લેખ કરવો. સ્થાપનાચાર્યજી - સ્થાન - કાલગ્રહી - દાંડીધર તથા તેમણે નુતરાં સમયે જે ઉપકરણો (પાટલી - મુહપત્તિ - ઓઘો - ચોલપટ્ટો – કંદોરો વિ.) ઉપયોગમાં લીધા હોય તેનાથી જ કાલગ્રહણની વિધિ કરવી, અન્યથા કાલગ્રહણ જાય છે. દાંડીધર કાલગ્રહીની ડાબી બાજુએ (દક્ષિણ દિશા ભણી), કાલગ્રહી (ઉત્તર દિશા ભણી) જમણી બાજુ રહે, પ્રથમ કાલગ્રહી તે સ્થાને કાજો લે અને ઉચ્ચસ્વરે ‘નાસિકા ચિંતવણી સાવધાન' બોલે ત્યારે દાંડીધર પાટલી વિ. હાથમાં રાખે પછી દાંડીધર પૂંજતો - Page #9 -------------------------------------------------------------------------- ________________ પૂંજતો ભગવાન પાસે જાય.. બાદ ત્યાં પ્રમાર્જના કરી, દાંડીધર પાટલી વિ. ને છૂટાં મૂકે... સૂત્ર દાંડીધર બોલે. પછી બંને જણા સાથે ખમાસમણ કાલગ્રહી : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ ? પછી દાંડીધર આદેશ માંગે કાલગ્રાહી : પડિક્કમેહ' કહે (સૂત્ર દાંડીધર બોલે) ઈરિયાવહિયા - તસ્સઉત્તરી - અન્નત્ય ૧ લોગસ્સ ‘ચંદે સુનિયરા સુધીનો કાઉસ્સગ્ગ - પારીને પ્રગટ લોગસ્સ દાંડીધર “ઇચ્છા. સંદિ. ભગ. ! વસહી પવેલું તથા કાલગ્રાહી: ‘પવઓ'દાંડીધર : ‘ઇચ્છે પુનઃ ખમાસમણ “ભગવન્! સુદ્ધા વસહી” કાલગ્રી : ‘તહત્તિ કહી આદેશ આપે. બોલી બેસીને પાટલી વિગેરે પડિલેહણ કરી પૂર્વવત હાથમાં ગ્રહણ કરી ઉભો થાય ત્યારે કાલગ્રહી ૧૦ બોલથી દંડાસણ પડિલેહી દંડાસણ હાથમાં લઈ દાંડીધરને જગ્યા પુંજી આપે એટલે દાંડીધર ત્યાં ઉભો રહે. કાલગ્રહી પશ્ચિમથી પૂર્વ તથા પૂર્વથી પશ્ચિમ તેમ સાડા ત્રણ વખત ગોળ ગોળ ફરી ૭-૭ વખત ૭ વાર માં ૪૯માંડલા પૂર્ણ કરે. (દાંડીધર : “દિશાવલોક હોય છે...?” એમ કહે ત્યારે) કાલગ્રહી : “હોય છે તેમ બોલી દંડાસન પોતાનાથી થોડે દૂર નીચે મૂકે Page #10 -------------------------------------------------------------------------- ________________ (દાંડીધર બેઠાં બેઠાં એક નવકાર સ્થાપે તે પછી ઉભો થઈ એક નવકાર સ્થાપે તે વખતે) કાલગ્રહી પણ ૧ નવકારથી ઉભા ઉમા સ્થાપના મુદ્રામાં પાટલી સ્થાપ) (દાંડીધર “વસહી પવેલું' - સુધ્ધા વસહીનો આદેશ માંગે ત્યારે આપે તથા દાંડી લીધા બાદ દાંડીધર જયારે પભાઈ કાલ સ્થાપું.. ? એમ કહે ત્યારે) કાલગ્રહી : “સ્થાપો' (દાંડીધર દાંડી લઈ મુઠી વાળી ઉભો થાય ત્યારે) કાલગ્રહી પણ દાંડીધરની સાથે ૧ નવકારથી ઉભા-ઉભા પાટલી સ્થાપે દાંડીધર અને કાલગ્રહી જણ સાથે ખુમાણ (દાંડીધર ‘પભાઈ કાલ પડિઅરૂં' કહે ત્યારે) કાલગ્રહી : “પડિઅરો” (દાંડીધર : ‘મયૂએણ વંદામિ આવસ્સિઆએ ઇચ્છે'' બોલી હવે મુખ પલટાવી ‘આસજ્જ-આસજજ-આસજ્જ નિસીહિએમ ત્રણ વાર બોલતાં પૂર્વ દિશા તરફ સ્વસ્થાનથી તિર્જી દિશામાં જાય અને અંતે “નમો ખમાસમણાણું” કહી, કાલગ્રહી આવે ત્યાં સુધી ઊભો રહે.) કાલગ્રહી : “મન્યએણ વંદામિ આવસિઆએ ઇચ્છ” બોલી હવે મુખ પલટાવી “આસજ્જ -આસ ' છે ? : નરસીહિ' એમ ત્રણવાર બોલતાં પ્રમાર્જના કરતો કરતો સ્વસ્થાનથી પૂર્વ દિશા તરફ તિર્જી દિશા તરફ જાય અને “નમાં ખમાસમણા!' બોલી દાંડીધર જઈને પાછો આવે ત્યાં સુધી ઊભો રહે. (દાં ડીધર : પૂર્વોક્ત વિધિ પ્રમાણે બોલવાપૂર્વક પૂર્વ દિશાથી તિથ્વી દિશાએ પુનઃ સ્થાપનાચાર્ય - પાટલી પાસે આવે બાદ નિમ્ન આદેશ માંગે “ઇચ્છાકારેણ Page #11 -------------------------------------------------------------------------- ________________ સંદિસહ પભાઈકાલ વારવટ્ટે ?'' બોલે ત્યારે) અન્ય યોગીઓ હોય તો અન્ય યોગીઓ અને કાલગ્રહી : ‘વારવટ્ટે’’ બોલે (દાંડીધર પૂર્વોક્ત વિધિ પ્રમાણે બોલવાપૂર્વક સ્થાપનાચાર્યથી તિિિદશાએ કાલગ્રહી ઊભો છે ત્યાં તેની સન્મુખ આવી ઊભો રહે બાદ) કાલગ્રહી : “મત્થએણ વંદામિ આવસ્ટિઆએ ઈચ્છું”“આસજ્જ - આસજ્જ- આસજ્જ નિસીહિ, એમ ત્રણવાર બોલતાંબોલતાં પશ્ચિમ દિશામાં રહેલી પાટલી તરફ પૂર્વેયાં હતાં તે સ્થાને પાછો ફરે કાલગ્રહી - “નમો ખમાસમણાણું'' સ્થાપનાચાર્ય સન્મુખ જોઈને બોલે.. કાલગ્રહી ખમાસમણ : “ઈચ્છાકારેણ સંદિસહ ઈરિયાવહિયં પડિક્કમામિ ..?ઇચ્છું' (અહીં પાટલી સ્થાપી દીધા બાદ ‘ભગવન્ !’ શબ્દ બોલવાનો નથી તે ઉપયોગ રાખવો.) ઈરિયાવહિયાએ..તસ્સ ઉત્તરી.. અન્નત્થ.. ૧ નવકારનો કાઉસ્સગ્ગ (‘ણમો અરિહંતાણં’ બોલ્યા વગર પારવો)ઉપર ૧ નવકાર પ્રગટ બોલવો- પછી કાલગ્રહી ખમાસમણ ઃ “ઇચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેઉં ? ‘ઇચ્છું' કહી મુહપત્તિનું ૫૦બોલ પૂર્વક પડિલેહણ.. બે વાંદણા દેવા ‘રાઈયં’ બોલવું પછી ઉભા થઈ (“ જે કાલગ્રહણ હોય તેનું નામ બોલવું - વિરતિકાલ - વાઘાઈકાલ - અધરતિકાલ) (જો અન્ય યોગીઓ ન હોય તો કાલગ્રહી : “હૂઁ” કારો ભણે તેવી પ્રણાલિકા પણ વિદ્યમાન છે.) ન ૧૦૯ Page #12 -------------------------------------------------------------------------- ________________ કાલગ્રહી: “ઇચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલક સંદિસાઉં? ‘ઇચ્છે' ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ લેઉં? “ઇચ્છ' કહી મર્થીએણ વંદામિ આવસ્સિઆએ ઇચ્છે” બાલી. મુખ બદલી “આસજ્જ - આસજ્જ - આસજ્જ નિશીહિ', એમ ત્રણવાર બોલતાં બોલતાં પ્રમાર્જના કરતા કરતા પૂર્વ દિશા તરફ તિર્થો દિશાએ દાંડીધર ઊભો છે ત્યાં તેની સન્મુખ આવી“નમો ખમાસમણાણું” બોલે.. કાલગ્રહી : દાંડીધરની મુઠીમાં રહેલી દાંડી સમક્ષ ઉભા ઉભા માત્ર “મFએણ વંદામિ” “ઈરિયાવહિયં પડિક્કમામિ... (અહીં ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ !' બોલવાનું નથી) ‘ઇચ્છે'; ઈચ્છામિ પડિક્કમિઉં... ઈરિયાવહિયા... તસ્સઉત્તરી.. અન્નત્થ... ૧ નવકારનો કાઉસ્સગ્ન કરવો, ‘ણમો અરિહંતાણં' બોલ્યાવગર કાઉસગ્ગ પારીપ્રગટ નવકાર બોલવો.. પછી બંને જણ સાથે ઉભક (ગોદોહાસન મુદ્રાએ) બેસે કાલગ્રહી મુહપત્તિનું પડિલેહણ કરે પછી “કાલ માંડલું કરે” (અહીં કોઈ આદેશની જરૂર નથી મૌનપૂર્વક) (આ વિગત ‘પાટલીની વિધિ' નામક પ્રકરણમાં P No. 129 પરથી જોવી.. કાલમાં ડેલુ પૂરું થાય એટલે રજોહરણ સામે છે એટલે દાંડીધર આપે દશીમાંથી પોતાના હાથમાં રહેલ દાંડી પસાર કરી પછી કાલગ્રહી દાંડીને ૧૦ બોલથી પડીલેહે. અને કમ્મરમાં તે દાંડીને ખોસીને ૫૦ બોલથી મુહપત્તિ પડીલેહવી ત્યારબાદ.. (જે કાલગ્રહણ હોય તેના નામ લેવા સર્વ સ્થાને..) Page #13 -------------------------------------------------------------------------- ________________ બીજું કાલ માંડલું કરે કાલ માંડલું પૂરું થાય એટલે કમ્મરમાં ખોસેલી દાંડીને કાઢીને ફરીવાર દાંડીને ૧૦બોલથી પડીલેહે. અને પુનઃ કમ્મરમાં તે દાંડી ખોસે તથા મુહપત્તિ પડીલેહે ત્યાર બાદ.. ત્રીજું કાલમાંડલું કરે હવે કાલ માંડલું પૂરૂંથાય એટલે અંતે, “મુહપત્તિ અને દાંડીને સાથે કમ્મરમાંથી કાઢે, દાંડીને ૧૦ બોલથી પડી લેહ્યા પછી ઓઘો ઉંચો કરી તેની દશીમાંથી પસાર કરી દાંડીધરને દાંડી પરત કરે. દાંડીધર પૂર્વવત્ દાંડીને હાથની મુઠીમાં ઉભી પકડી રાખે. પછી કાલગ્રહ : ૧નવકારે દાંડી સ્થાપે પછી પાંચવાના ભેગા કરે. પાંચવાના - ૧. ઓઘાની દશી ૨, ઓઘાની ઉપરના ભાગની દોરી ૩. મુહપત્તિનો એક છેડો ૪. ચોલપટ્ટાનો કમ્મરના ભાગનો ખુલ્લો છેડો ૫. તથા કંદોરાનો એક છેડો એમ પાંચવાના ભેગા કરી ઉભા થતાં ‘નિસીહિ નમો ખમાસમણા” બોલે ત્યારે (દાંડીધર પણ ઉભો થતાં ‘ઇચ્છકારી સાહવો ઉવવુત્તા હોહ પભાઈકાલ વારવટ્ટ ? બોલે ત્યારે) બીજા યોગીઓ અને કાલગ્રહી : “વારવ” એમ બોલે.. પછી દાંડીધર ઓધાથી પગ પૂંજી જગ્યા પૂંજી આપે ત્યાંકાલગ્રહી દિશા ફેરવીને આવે (અનુક્રમે ૧. પૂર્વ ૨. દક્ષિણ ૩, પશ્ચિમ ૪. ઉત્તર સન્મુખ કાલગ્રહીનું મુખ થશે તે જ પ્રમાણે દાંડીધર તેની સામે જોતાં તેનાથી વિરુધ્ધ દિશા સન્મુખ મુખવાળો થશે) ૧૧૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ કાલગ્રહી (ઊભા-ઊભા) “પભાઈ કાલ લેવાવણી કરેમિ કાઉસ્સગં.. અન્નત્થ.. ૧ નવકારનો કાઉસ્સગ્ન કરે (તે કાઉસ્સગ્ન દરમ્યાન દાંડીધર કાલગ્રહીના ખભા મુહપત્તિ દ્વારા ૩ વાર પૂંજે) ‘ણમો અરિહંતાણં' બોલ્યા વગર કાઉસ્સગ્ગ પારીપ્રગટ લોગસ્સ “સાગરવર ગંભીરા.” સુધીનો જ બોલવો... તથાઅનંતર પણે “ધમ્મો મંગલની સત્તર ગાથા..નિગ્નથાણું મહેસિણ સુધીની બોલે (બાદ દાંડીધર ઓઘા દ્વારા કાલગ્રહીના પગપુંજી આગળની જગ્યા પૂંજી આપે એટલે) દિશા ફેરવીકાલગ્રહ : ઉપર મુજબ “પભાઈકાલ લેવાવણી કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ... ૧ નવકાર ખભાની પ્રમાર્જનાપ્રગટ લોગસ્સ “સાગરવર ગંભીરા... સુધી અનંતર ૧૭ ગાથા, આ પ્રમાણે બાકીની ૩ બાજુ કુલ મળી ચારે દિશામાં તે વિધિ પ્રમાણે કરે.. પરંતુ ચોથી વારની ૧૭ ગાથાના અંતે નિમ્પ્રથાણું મહેસિણું' બોલી તુરંત કાલગ્રહી (કાઉસ્સગ્ગ મુદ્રાએ) ૧ નવકારનો કાઉસ્સગ્ન કરે, ઉપર ‘ણમો અરિહંતાણં” કીધા વગરકાઉસ્સગ્ન પારી પ્રગટ ૧ નવકાર બોલે પછી કાલગ્રહી: “મFણ વંદામિ “ઇચ્છે” આસજ્જ - આસજ્જ - આસજ્જ નિશીહિ'(ત્રણવાર) બોલતાં કાલગ્રહી પાટલી તરફ જાય... (ખાસ :- અત્રે ‘વર્સિઆએ પદ ન બોલવું) (ત્યારબાદ દાંડીધર તેમ જ બોલતો પોતાની જગાએ પાછો આવશે) કાલગ્રહી: પાટલી પાસે પહોંચી“નમો ખમાસમણાણ” કહે પછી કાલગ્રહી ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ઈરિયાવહિયં પડિક્કમામિ, ઇચ્છે' ઈરિયાવહિયાએ તસ્સઉત્તરી. અન્નત્થ.. ૧ નવકારનો કાઉસ્સગ્ન ‘ણમો અરિહંતાણં બોલ્યા વિના પારીપ્રગટ.. ૧ નવકાર Page #15 -------------------------------------------------------------------------- ________________ ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેઉં?” “ઇચ્છું” કહી મુહપત્તિનું ૫૦બોલ પૂર્વક પડીલેહણ.. બે વાર વાંદણાં.. ઉભા થઇ ઉભા - ઉભા જ કાલગ્રહી: “ઇચ્છાકારેણ સંદિસહપભાઇ કાલાવેલું?” “ઇચ્છે કાલગ્રહી ખમાસમણ : “ઇચ્છકારિ સાહવો પભાઇ કાલ સુજે? (એમ બોલે ત્યારે દાંડીધર તથા ત્યાં ઉપસ્થિત અન્ય યોગીઓ હોય તો તે સર્વ ‘સુજે' એમ સાથે બોલે) પછી કાલગ્રહી: “ભગવન્! મું પભાઇ કાલ જાવ સુધ્ધ” એમ કહે, ( વિરતિકાલ - વાઘાઈકાલ - અધ્ધરતિકાલ આ ત્રણ કાલ ગ્રહણમાં માત્ર ‘સુધ્ધ' જ બોલવું ‘જાવ’ બોલવાનું નહી) પછી બન્ને જણ સાથે ખમાસમણ દેઇ કાલગ્રહી : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સઝાય કરું? “ઇચ્છે' એમ કહી ૧ નવકાર ગણી કાલગ્રહી “ધમ્મો મંગલની પાંચ ગાથા કહે.. પછી (દાંડીધર ખમાસમણ : “ઇચ્છકારિ સાહવો દિકં સુર્ય કિંચિ ?’’ બોલે ત્યારે) બીજાયોગીઓ તથા કાલગ્રહી : “નકિંચિ' બોલે (તે જ સમયે દાંડીધર દાંડીને અન્ય દાંડીને સ્પર્શે કે પાટલી હાલી ન જાય તેમ પાટલી પર મૂકે) પછી બંને જણ ખમાસમણ દઈ જમણો હાથ જમીન પર સ્થાપી “અવિધિ - આશાતનામિચ્છામિ દુક્કડમ્” કહી બંને જણ જમણો હાથ સવળો રાખી ૧ નવકાર ગણી પાટલી ઉત્થાપે.. ઈતિ કાલગ્રહીની વિધિ સંપૂર્ણ... Page #16 -------------------------------------------------------------------------- ________________ કાલગ્રહણ કેટલે સ્થાને ભાંગે ? ખમાસમણ દેતા ૧., પડીઅરૂં કહેતા ૨., વારવટું કહેતા ૩., સંદિસાવતાં ૪., લેતાં ૫., પવવતાં ૬, દાંડી લેતા ૭, દાંડી આપતાં ૮, દાંડી પડીલેહતાં ૯., દાંડી થાપતાં ૧૦, કાઉસગ્ગ માંહી ૧૧., કાઉસ્સગ્ન કરતાં ૧૨., કાઉસ્સગ્ગ પારતાં ૧૩., સઝાય પડિક્કમતા (સત્તરગાથા બોલતાં) ૧૪., કાલ પડિક્કમતાં (કાલ માંડલે જતાં-આવતા) ૧૫., કાલ માંડલું કરતાં ૧૬., પાટલી થાપતા ૧૭., આ ૧૭ સ્થાને છીંક આવે - સાંભળે, ગુ (વિસ્વર રૂદન) હોય, આઘો - પાછો અક્ષર ઉચ્ચરીયે, ફૂડો આદેશ વિ. માંગે તો કાલગ્રહણ જાય.. પરંતુ ૪ કાઉસ્સગ્ન વખતે (૧૭ ગાથા ૪ દિશામાં બોલી કરે તે) જો ફુગુ (કુતરૂં - બાળકનું રૂદન) હોય તો તેટલી વાર ઠેરી (સ્થિર રહેવું) જઈએ, ત્યાંથી આગળનો એકે અક્ષર ન ઉચ્ચરે અને કુંદન બંધ થયા પછી ત્યાંથી જ આગળ બોલે તો ભાંગે નહી.. ૧. કાલગ્રહીને કાંઈપણ અડે, ૨, પાટલીને કંઈ અડે, ૩. દાંડી પડે, ૪. કાલગ્રહી કે દાંડીધર બેમાંથી કોઈનો પણ ઓઘો - મુહપત્તિ પડે, ૫. આદેશમાં અક્ષર બેવડાય તો કાલ ભાંજે.. વાઘાઈ - અધ્ધરતિ - વિરતિ એ ત્રણ કાલ ભાંગે તો બીજી વાર ન લેવાય... પભાઈકાલ પદપ્રદાનના કારણવશાત્ ત્રણ ઠેકાણે અલગ-અલગ નુંતરા દીધા હોય તો તે સર્વે થઈ નવવાર લેવાય, બીજું ઠેકાણું પડીલેહ્યું ન હોય તો એક ઠેકાણે સાતવાર લેવાય.. પ્રવેશના દિને એક જ કાલગ્રહણ લેવાય છે. એક દિવસે એક કાલગ્રહણ લેવું હોય તો પભાઈ જ લેવાય.. એક થી વધારે કાલગ્રહણ લેવું હોય તો સવારે વિરતી તથા સાંજમાં વાઘાઈ કે અધરતિ લેવાય. ગમે તેટલા કાલગ્રહણ હોય તેમાં પભાઈ આવવું જરૂરી છે. પભાઈ સાથે જ અન્ય કાલગ્રહણ ગણાય.. Page #17 -------------------------------------------------------------------------- ________________ પભાઈ કાલગ્રહણ નવકાર સ્થાપ્યા પછી જાય તો ઉત્કૃષ્ટથી ૭ વાર લેવાય, બાકીના તમામ કાલગ્રહણ નવકાર સ્થાપ્યા પછી જાય તો ફરી ન લેવાય.. પભાઈ – વિરતિ કાલગ્રહણ સવારે લેવાય છે. વાઘાઈ કાલગ્રહણ પ્રતિક્રમણ કરીને સંથારા પોરિસી ભણાવ્યા પૂર્વે જ લઈ ૧ સઝાય પઠાવી, ‘પણા મુહપત્તિ સુધીનું અનુષ્ઠાન કરી, શેષ બે સઝાયો પઠાવી ત્રણ પાટલીઓ કરીને પછી સંથારા પોરિસી ભણાવીને અધ્ધરતિ કાલગ્રહણ લેવું, અને પછી ૧ સજઝાય પઠાવી, અનુષ્ઠાન કરી છેવટે બે સઝાય અને ત્રણ પાટલી કરી સૂઈ(સંથારી) જવું. પ્રભાત કાલે સંથારાનો ત્યાગ કર્યા બાદ “ઈરિયાવહીયા - કુસમિણ – દુસુમિણ નો કાઉસ્સગ્ગ, ચૈત્યવંદન તથા ભરફેસરની સજઝાય” સુધીની ક્રિયા કર્યા બાદ વિરતિ -પભાઈ કાલગ્રહણ લેવાય.. શાસ્ત્રીય રીતે રાત્રીના ૪ થા પ્રહરની ૧ ઘડીથી લઈ ૪ ઘડી સુધી વિરતિ કાલગ્રહણ લેવું તથા ૪ ઘડી બાદથી લઈ સૂર્યોદયની બે ઘડી પૂર્વે સુધી પભાઈ કાલગ્રહણ લેવું.. સંજોગવશાત્ સૂર્યોદયની એક ઘડી પૂર્વે કાલગ્રહણ પુરૂ થવું જોઈએ પરંતુ સૂર્યોદય પછીનું કાલગ્રહણ તો કલ્પે જ નહી.. વિચારોમાં રાગ-દ્વેષની મલિનતાનો ઘટાડો, વિવેક દ્વારા જ્ઞાન - ક્રિયાના પ્રકાશમાં વધારો તેનું નામ ચોr - આગમોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા. Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી દાંડીધરની વિધિ.. પૂર્વભૂમિકાની સુચનાઓ આગળ ‘કાલગ્રહીની વિધિમાં જણાવ્યા પ્રમાણે સમજવી. સ્થાપનાચાર્યની સન્મુખ દાંડીધર (દક્ષિણ દિશા) ડાબા હાથે તથા કાલગ્રહી (ઉત્તર દિશા) જમણા હાથે ઉભા રહી ક્રિયાનો પ્રારંભ કરે. કાલગ્રહી કાજો લઈ ‘નાસિકા ચિંતવણી સાવધાન” બોલી રહે ત્યારે દાંડીધર પાટલી - બે દાંડી - મુહપત્તિ - તગડી સ્થાપનાજી પાસે ખુલ્લો મૂકે સર્વ પ્રથમ બંને જણ (દાંડીધર - કાલગ્રણીઓ સાથે ખમાસમણ આપે પછી દાંડીધર : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ ? (કાલગ્રહી : ‘પડિક્કમેહ') ઇ” ઈચ્છામિ પડિક્કમિઉં.. ઇરિયાવહિયા.. તસ્સઉત્તરી.. અન્નત્થ.. ૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ ‘ચંદે સુનિમલયરા. સુધી’ કાઉસ્સગ્ગ પારીપ્રગટ લોગસ્સ બોલે.. માત્રદાંડીધર ખમાસમણ દેઇ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વસહિપઉં? (કાલગ્રહીઃ ‘પવેહ' કહે પછી)દાંડીધર ઇચ્છે' દાંડીધર ખમાસમણ દેઇ : ભગવદ્ ! સુદ્ધા વસહિ? (કાલગ્રહી : ‘તહત્તિ') પાટલી પાસે જઈ અનુક્રમે પાટલી ૨૫ બોલથી, મુહપત્તિ ૨૫ બોલથી, દાંડીઓ (બંને) ૧૦- ૧૦ બોલથી, તગડી ૪ બોલથી પડિલેહવી પછી પાટલી હાથમાં લઈ દાંડી વિગેરે નીચે ન પડે તેમ રાખી ઉભો થાય એટલે તે સમયે કાલગ્રહી દંડાસન લઇ ઉભા રહેવા જે જગ્યા પૂંજી આપે Page #19 -------------------------------------------------------------------------- ________________ ત્યાં ઉભો રહે, કાલગ્રહી જ્યારે કાલ માંડલા કરે ત્યાં સુધી ઉભો રહે, જયારે કાલગ્રહી કાલ માંડલા કરી રહે અને દંડાસણ નીચે મૂકે ત્યારે દાંડીધર: “દિશાવલોક હોય છે..? (કાલગ્રહી : ‘હોય છે') પછી દાંડીધર પાટલી નીચે મૂકીને તગડી હાથમાં લે, જો પાટલી હાલતી હોય તો તગડી મૂકી સ્થિર કરે નહીંતર પાટલીની આગળ તગડી છૂટી મૂકે.. દાંડીધરઃ ઉભડક પગે બેઠાં બેઠાં હાથમાં સ્થાપના મુદ્રા યુક્ત ઓઘો-મુહપત્તી રાખી ૧ નવકારે સ્થાપે અને તે જ મુદ્રાએ ૧ નવકારે ઉભા સ્થાપે (સાથે કાલગ્રહી પણ ૧ નવકાર ઉભા સ્થાપે) દાંડીધર ખમાસમણ દેઇ : “ઇચ્છાકારેણ સંદિસહ વસહિ પવેલું? (કાલગ્રહી: ‘પહ' અહીં પાટલી સ્થાપ્યા બાદ ‘ભગવન્' શબ્દ બોલવાનો નથી) દાંડીધર : “ઇચ્છે'ખમાસમણ દેઇ : “સુધ્ધા વસહિ” (કાલગ્રહ : ‘તહત્તિ') પછી દાંડીધર: “ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણીજજાએ નિસાહિઆએ... બોલતાં પાટલી પરથી પાટલી કે બીજી દાંડી ન હાલે તે રીતના એક દાંડી લે અને મનમાં ‘મત્યએણ વંદામિ' બોલવા પૂર્વક બેઠાં બેઠાં જ ઓઘાથી ૧૦ બોલથી દાંડી પડિલેવે પછી દાંડીધર: “ઇચ્છાકારેણ સંદિસહપભાઇ કાલર્જ થાપું..? (કાલગ્રહી : ‘થાપો’) “ઇચ્છે' કહી બેસીને ૧ નવકાર પાટલી સામે ગણે અને ૧ નવકાર હાથમાં રહેલી દાંડી સામે ગણે... ( જે કાલગ્રહણ હોય તે કાલગ્રહણનું નામ લેવું. વિરતિકાલ - વાઘાઈ કાલ - અધ્ધરતિ કાલ વિ. Page #20 -------------------------------------------------------------------------- ________________ પછી દાંડીધર ઉભો થાય એટલે દાંડીધર - કાલગ્રહી બંને જણ સાથે નવકારથી ઉભા-ઉભા સ્થાપે બંને જણ સાથે ખમાસમણ આપે ખમાસમણ દીધા બાદ દાંડીધર: “ઇચ્છાકારેણ સંદિસહપભાઈકાલપડિહરું? (કાલગ્રહી : ‘પડીહરો’ કહે પછી) દાંડીધર : “ઇચ્છે” મર્થીએણ વંદામિ આવસ્સિઆએ ઇચ્છે” બોલે, હવે મુખ પલટાવી“આસજ્જ-આસજ્જ-આસજ્જ નિસીહિ' એમ ત્રણવાર બોલતાં-બોલતાં પૂર્વ દિશા તરફ સ્વસ્થાનથી તિર્થો વિદિશામાં જાય અંતે “નમો ખમાસમણાણે” કહી કાલગ્રહી આવે ત્યાં સુધી ઊભો રહે. (કાલગ્રાહી : પૂર્વોક્ત દાંડીધરની પ્રક્રિયા પ્રમાણે બોલવા પૂર્વક પૂર્વ દિશા તરફ વિદિશામાં આવી દાંડીધરની સન્મુખ આવી દાંડીધર ફરી ન આવે ત્યાં સુધી ઊભો રહે). દાંડીધર : પુનઃ “મFએણ વંદામિ આવસ્તિઓએ ઇચ્છે” બોલી આસજ્જ-આસ-આસજ્જ નિસાહિ” એમ ત્રણવાર બોલતાં બોલતાં પશ્ચિમ દિશા તરફ પાટલી-સ્થાપનાચાર્યજી જ્યાં છે ત્યાં આવી“નમો ખમાસમણાણ” બોલે બાદ દાંડીધર ખમાસમણ દઈ“ઇચ્છાકારેણ સંદિસહપભાઈકાલ* વારવટું ?” (ત્યારે અન્ય યોગીઓ તથા કાલગ્રહી ‘વારવટ્ટ” બોલે, અન્ય યોગીઓ ન હોય તો માત્ર ‘હું” કારો ભણે બાદ) દાંડીધર : પુનઃ “મFણ વંદામિ આવસિઆએ ઇચ્છે” બોલી ત્રણવાર “આસજ્જ-આસજ્જ-આસજ્જ નિસાહિ” બોલતાં પૂર્વ દિશા તરફ તિર્થો દિશા તરફ જઈ કાલગ્રહીની સન્મુખ આવી“નમો ખમાસમણાણે” બોલી તે સ્થાને ઊભો રહે બાદ.. Page #21 -------------------------------------------------------------------------- ________________ (કાલગ્રહી : પૂર્વોક્ત વિધિ પ્રમાણે બોલતાં સ્થાપનાચાર્યજી-પાટલી તરફ જઈ ખમાસમણ-ઇરિયાવહિયા-કાઉસ્સગ્ન-મુહપત્તિનું પડીલેહણ-વાંદણા તથા બે આદેશ માંગી ફરી પૂર્વ વિધિ પ્રમાણે બોલતાં પૂર્વ દિશા તરફ પાછો ફરી દાંડીધર સન્મુખ આવી ઊભો રહે. (કાલગ્રહી : ઇરિયાવહિયા તસ્સઉત્તરી... અન્નત્થ..વિ.-૧ નવકારનો કાઉસ્સગ્ન કરીને બેસે ત્યારે) દાંડીધર તેની સામે બેસે કાલગ્રહી કાલ માંડલુ કરી રહ્યા પછી દાંડીધર કાલગ્રહીના ઓઘાની દશીમાંથી પોતાના હાથમાં રહેલી દાંડી પસાર કરી કાલગ્રહીને આપે, હાથમાં રહેલી દાંડી પડી ન જાય તેનો ખ્યાલ કરવો.. પછી કાલગ્રહી દાંડીને ૧૦ બોલથી પડીલેહી કમ્મરમાં ખોસી, મુહપત્તિનું ૫૦ બોલથી પડિલેહણ કરી બીજીવાર માંડલુ કરશે, ત્યારબાદ ત્રીજે માંડલ મુહપત્તિ તથા દાંડી સાથે કાઢી ત્રીજું કાલમાંડલું કરે, ત્યારપછી તે દાંડી કાલગ્રહી પોતાના ઓઘાની દશી દ્વારાએ દાંડીધરને આપે તે દાંડીધરે લેવી પછી કાલગ્રહી દાંડી સામે ૧ નવકાર ગણીને થાપે ત્યારે દાંડીધર તેને ઉભી ધારી રાખે કાલગ્રહી જયારે પાંચવાના ભેગા કરી ઉભો થતાં ‘‘નિસીહિ નમો ખમાસમણાણું'” બોલે તેની સાથે દાંડીધર ઉભો થતાં : “ઇચ્છકારિ સાહવો ઉવવત્તા હોહપભાઈકાલ વારવટું” એમ બોલે કાલગ્રહી સાથે બીજા યોગીઓ પણ ‘વારવટ્ટ' કહે હવે કાલગ્રહી પૂર્વાભિમુખ થાય ત્યારે દાંડીધર કાલગ્રહીની સન્મુખ પશ્ચિમાભિમુખ થશે પછી જ્યારે કાલગ્રહી ચારે બાજુએ જયારે - જ્યારે કાઉસ્સગ્ન કરે ત્યારે – ત્યારે કાઉસ્સગ્નમાં જ દાંડીધર કાલગ્રહીના ખભા મુહપત્તીથી પૂજે, સત્તરગાથા કાલગ્રહી બોલશે તે પૂર્ણ થતાં દાંડીધર કાલગ્રહીના પગ ઓઘાથી વૃત્તાકારે પંજે પછી જે દિશામાં જવાનું હોય ત્યાંની જગ્યા પૂજી આપે એમ બંને જણ અનુક્રમે શેષ ત્રણ દિશામાં જાય પછી (કાલગ્રહી ચોથી વારની સત્તરગાથા પૂરી કરી ૧ નવકારનો કાઉસ્સગ્ન કરશે ત્યારે ખભા પૂંજવાના નથી આ કાઉસ્સગ્ન પાંચમીવારનો છે) (કાલગ્રહી : “અત્યએણ વંદામિ’ ‘ઇચ્છે’ ‘‘આસજ્જ - આસજ્જ - આસજ્જ નિસાહિ” એમ ત્રણવાર કહી) પાટલી તરફ જાય ત્યારે તેની પાછળ Page #22 -------------------------------------------------------------------------- ________________ દાંડીધર : (“આવસિઆએ') પદ બોલ્યા વિના “મર્થીએણ વંદામિ” “ઇચ્છે' “આસજ્જ - આસજ્જ - આસજ્જ નિશીહિ”] ત્રણવાર બોલી પાટલી આગળ જઈ દાંડીધર: “નમો ખમાસમણાણ” કહી ઉભો રહે, (કાલગ્રહી : ખમાસમણ - ઇરિયાવહિયા - ૧ નવકારનો કાઉસ્સગ્ન મુહપત્તિ પડિલેહણ - વાંદણા બાદ... (કાલગ્રહી : “ઇચ્છાકારેણ સંદિસહ પભાઈકાલ પવેલું ? ખમાસમણ દેઈ કાલગ્રહી : “ઇચ્છકારિ સાહવો પભાઈ કાલ સુજે ?’’ બોલે ત્યારે) દાંડીધર તથા બીજા યોગીઓ ‘સુજે' કહે બાદ (કાલગ્રહી ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સજઝાય કરૂં....?” બોલી બેસવા માંડે ત્યારે) તેની સાથે દાંડીધર ખમાસમણ આપી જોડે બેસે પણ કાંઈ બોલે નહિ (કાલગ્રહી : “ધમ્મો મંગલની ૫ ગાથા બોલી રહ્યા બાદ) દાંડીધર ખમાસમણ : “ઇચ્છકારિ સાહવો દિૐ સુયં કિંચિ ?” એમ બોલે બીજા યોગી તથા કાલગ્રહી: ‘ન કિંચિં’ બોલે પછી દાંડીધર દાંડી જે હાથમાં છે તેને પાટલી ઉપર બીજી દાંડી આદિ કશું હાલે નહીં તેમ જાળવીને પાટલી પર મૂકે બને જણ સાથે ખમાસમણ જમણો હાથ જમીન ઉપર સ્થાપીને “અવિધિ - આશાતનાના મિચ્છામિ દુક્કડમ્' દઈ બંને જણ જમણો હાથ સવળો રાખી દાંડીધર પ્રગટપણે ૧ નવકાર ગણી પાટલી ઉત્થાપે.. ઇતિ દાંડીધર વિધિ સંપૂર્ણ.. | Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાળ પવવાની વિધિ કાળ પવેવામાં દિશાનો નિયમ નથી મોરપીંછ દ્વારા કાજા લેવો જોઈએ. • કાલગ્રહણ જે પાટલી - સ્થાપનાથી લીધું હોય તે જ પાટલી - સ્થાપનાજીથી કાળ પવવા - ૧૦૮ડગલાંની વસતિ જોઈ લેવી, આવી “ભગવન્! સુદ્ધા વસહિ” કહેવું. પૂર્વોક્ત જણાવેલી કેટલીક બાબતો સમજી ધ્યાન પર લઈ ઉપયોગવંત થઈને કરવી કાળ પવાની વિધિ યોગી – ક્રિયાકારક અથવા અન્ય સાધુ કરી શકે છે. •કાળ પડતાં સર્વ જોગી સાધુ-સાધ્વીની ઉપસ્થિતિ અનિવાર્ય છે. પાટલી ખુલ્લી કરી મૂકવી. સ્થાપનાજી ખુલ્લાં રાખવા. • ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇરિયાવહિયં પડિક્કમામિ..?” “ઇચ્છે' ઇચ્છામિ પડિક્કમિઉં, ઇરિયાવહિયા... તસ્સઉત્તરી - અન્નત્થ... ૧ લોગસ્સનો કાઉસ્સગ્ન ‘ચંદેસુ નિમ્મલયરા.. સુધી’ કાઉસ્સગ્ન મારી પ્રગટ લોગસ્સ.. ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વસહિ પવેલું? “ઇચ્છે' • ખમાસમણ : “ભગવદ્ ! સુદ્ધા વસહિ” પછી નીચે બેસી પાટલી – મુહપત્તિ - દાંડીઓ - તગડી ક્રમે ૨૫-૨૫-૧૦-૧૦-૪ બોલપૂર્વક પડીલેહે, પડિલેહણમાં બંને દાંડી પાટલી ઉપર મૂકવી, પાટલી હલતી હોય તો તગડી ગોઠવવી બાકી છૂટી મૂકવી - Page #24 -------------------------------------------------------------------------- ________________ પછી ૧ નવકારે બેઠા અને ૧ નવકારે ઉભા ઉભા પાટલી થાપે.. પછી ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ વસહિ પઉં? “ઇચ્છે” ખમાસમણ “સુદ્ધા વસહિ” “ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ.. બોલતાં બેસીને પાટલી પરથી ઓઘાથી પ્રમાજી દાંડી લે અને તે જ વખતે મનમાં “મFણ વંદામિ” બોલવા પૂર્વક ૧૦ બોલથી દાંડી પડીલેહવી પછી ડાબી બાજુએ જમીન પર પૂંજીને તે દાંડીને નીચે જમીન ઉપર મૂકતાં મનમાં જ “કાલ થાપું?” બોલે બાદ ૧ નવકારે પાટલી થાપ - ૧ નવકારે ડાબી બાજુની દાંડી થાપે - અને ઉભા થઈ પાટલી - દાંડી સર્વે ૧ નવકારે થાપે. (કુલ ત્રણ નવકાર થશે.) ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ પdઉં? “ઇચ્છે' ખમાસમણ : “ઇચ્છકારિ સાહવો પભાઈ કાલ સુજે...? બીજા યોગીઓ ‘સુજે' બોલે પવનાર : “ભગવદ્ !મુપભાઈ કાલ જાવ સુદ્ધ બોલે ખમાસમણ : જમણો હાથ જમીન ઉપર સ્થાપી “અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડમ” દઇ સવળો હાથ રાખી ૧ નવકારે પાટલી ઉત્થાપવી.. ઈતિ કાળ પવાની વિધિ સંપૂર્ણ.. * પભાઈ સિવાયના કાલગ્રહણમાં ‘જાવ’ શબ્દ ન બોલવો... દા.ત. “ભગવદ્ ! મું વિરતિકાલ સુદ્ધ'' જો ૧ થી વધુ કાલગ્રહણ હોય તો જે જે કાલગ્રહણ હોય તેનું નામ લઈ ઉપરોક્ત બે ખમાસમણના આદેશમાં નામ બદલી માંગવા.. ૪ કાલગ્રહણ હોય તો પહેલા ‘પભાઈ” ને ત્યાર પછી વાધાઈ – અધ્ધરતિ અને વિરતિ કાળ પdવવો.) Page #25 -------------------------------------------------------------------------- ________________ - સૂયતાસવારની વસતિ અશુદ્ધ હોય ને કાળ પવેવ્યા બાદ ખબર પડે કે પૂર્વમાં વસતિ અશુધ્ધ હતી તો ચારે કાલગ્રહણ જાય.. પદસ્થ - કોઈપણ યોગી કે લઘુત્તમ માંડલીનાં યોગવહન કરેલ અજોગી અથવા જે જોગ ચાલતાં હોય, તેના જોગ કરેલા ન હોય તેવો કોઈપણ સાધુ કાળ પdવી શકે છે, પરંતુ યોગદ્વહન કર્તા યોગીની ગેરહાજરીમાં પવેવે તો જાય, તેમજ અજોગીને સઝાય ન થઈ હોય અને કાળ પવેવે તો કાલગ્રહણ જાય, જોગીને વાંધો નહી. બે કાલગ્રહણ રાત્રે લીધા હોય, બે કાલગ્રહણ પ્રભાતે લેવા છતાં, સવારે એક જ સ્થાને એકથી માંડીને ૪ કાલગ્રહણ એક સાથે નિમ્નક્રમાનુસાર પવેવાય છે. પ્રથમ પભાઈ બાદ વાઘાઈ પછી અદ્ધરતિ અને અંતે વિરતિ.. જોગી નુતરાં સમયે હાજર ન હોય અને ત્રણ ગાઉ થકી પdવતાં પૂર્વે આવે તો ‘સુજે' બોલી શકે, કાલગ્રહણ ગણાય, સાધ્વી માટે સમજવું. (સાધુ માટે કારણવશાતુ) કાળ પવતી વખતે ન લીધેલા કાલગ્રહણનો આદેશ - અનુક્રમ સિવાયનો આદેશ કે એક અક્ષર ઓછા-વત્તા બોલે તો બધા કાલગ્રહણ જાય.. પભાઈ કાલગ્રહણ આવ્યા પછી કોઈ કાલગ્રહણનો આદેશ રહી જાય. અને ક્રમસર આગળ ચાલે તો, આદેશ રહી ગએલ કાલગ્રહણ જાય, બાકીના ગણાય. કાળ પdવતી વખતે જો ક્રિયા કરાવનાર ન હોય તો ચાલે, કેમ કે તેમને ‘સુજે' બોલવાની જરૂર નથી. કાળ એક જ વાર પવેવાય છે. કાલગ્રહણ લીધેલા સ્થાનથી ૩ ગાઉ (૭ થી ૯ કી.મી.) દૂર જઈ પહેરી શકાય. પdવતાં જે સાધુ-સાધ્વી હાજર ન હોય અથવા ‘સુજે’ ન બોલે તો તે કાલગ્રહણ તેમનું જાય અર્થાત્ તેમનું તે કાલગ્રહણ ગણાય નહિ. Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી સઝાય પઠવવાની વિધિ.. ૦૧Oડગલામાં શુધ્ધ વસતિ ગવેસવી મોરપીંછના દંડાસનથી કાજો લેવો. સ્થાપનાચાર્યજી ખુલ્લા રાખવાં.. •દિશાનું બંધારણ નથી.. સજઝાય પઠવવામાં કોઈપણ જોગીની પડિલેહણ કરેલી પાટલી લઈ શકાય •ક્રિયા જેની પાસે કરવાની છે તે ક્રિયાકારક તથા તમામ યોગીઓએ ક્રિયા પૂર્વની સઝાય પઠવવી બાદ ક્રિયા કરાય.. •ક્રિયા પૂર્વે ૧ કાલગ્રહણ હોય તો ૧ સઝાય અને ૨ હોય તો ૨ સઝાય પઠવવી.. • ક્રિયા બાદ અને પાટલી પૂર્વે ૧ કાલગ્રહણ હોય તો ૨ સઝાય અને ૨ કાલગ્રહણ હોય તો કુલ ૩ સજઝાય પઠવવી.. કુલ ક્રિયા પૂર્વે અને પછી મળી ૧ કાલગ્રહણની ૩ સજઝાય, ૨ કાલગ્રહણ હોય તો ૫ સઝાય પઠવવાની થશે. એક પાટલીથી સર્વે સાધુ-સાધ્વીઓ સઝાય પઠાવી શકે, એક જણ પાટલી વિગેરે પડિલેહે પછી સર્વયોગીઓ સ્થાપીને સાથે સર્વ ક્રિયા કરે, એક જણ સૂત્રો બોલે બાકી સર્વે સાંભળે. સજઝાય દરમ્યાન લઘુ પર્યાયી સાધુ-સાધ્વી બોલે ત્યારે વડીલ સાથે ક્રિયા કરતાં સાધુ-સાધ્વી પણ લઘુ પર્યાયવાળાને આદેશ ન આપે. ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ..?” “ઇચ્છે” “ઇચ્છામિ પડિક્કમિઉં ? ઈરિયાવહિયા... તસઉત્તરી... અન્નત્થ... Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧ લોગસ્સનો કાઉસ્સગ્ન ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધી.. પારીને પ્રગટ લોગસ્સ.. (પાટલી ૨૫ બોલથી, મુહપત્તિ ૨૫ બોલથી, દાંડીઓ ૧૦ - ૧૦) બોલથી, તગડી ૪ બોલથી પડીલેહવી તેમાં બે દાંડીમાંથી પહેલી એકને પાટલી પર સ્થાપવી. બીજી એકને ડાબી બાજૂ જમીન પર મૂકવી) પછી બેઠાં બેઠાં ૧ નવકારે પાટલી થાપવી, ૧ નવકારે ડાબી બાજુની દાંડી સ્થાપવી, પછી ઉભાં થઈને ૧ નવકારે પાટલી થાપવી ખમાસમણ : “ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેઉં..? ‘ઇચ્છે' (હવે ભગવદ્ ! શબ્દ ‘સજઝાય કરૂં'ના આદેશ સુધી ન બોલવો) પછી બે વાંદણા..દેવા (વાંદણામાં સવારે વિરતી -પભાઈ - અદ્ધરતિ (રાત્રીના) કાલગ્રહણમાં ‘રાઇય’ કહેવું. વાઘાઈમાં “દેવસિય’ બોલવું) ઉભાં રહી “ઇચ્છાકારેણ સંદિસહ સઝાય સંદિસાઉં? “ઇચ્છે' ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ સજઝાય પઠાવું? ‘જાવશુધ્ધ” “ “ઇચ્છે' સક્ઝાયસ્સ પઠાવણી કરેમિ કાઉસ્સગ્ગ.. અન્નત્થ..કહી ૧ નવકારનો કાઉસ્સગ્ગ. કરી ‘ણમો અરિહંતાણં' બોલ્યા વિના હાથ ઉંચો કરી લોગસ્સ સાગરવર ગંભીરા.. સુધી પ્રગટ પણે કહી “ધમ્મો મંગલની ૧૭ ગાથા' બોલે “અંતિમ ચરણ ‘નિગૂંથાણે મહેસિણું’ બાદ હાથને કાઉસ્સગ્ન મુદ્રામાં રાખીને ૧ નવકારનો કાઉસ્સગ્ન કરી ‘ણમો અરિહંતાણં' બોલ્યા વિના હાથ ઉંચો કરી, પ્રગટ નવકાર બોલે.. પછી બે વાંદણા દેવા ઉભા થઈ “ઇચ્છાકારેણ સંદિસહ સઝાય પdઉં? ‘ઇચ્છે'. '' ‘જાવશુધ્ધ' પભાઈકાલ સિવાયની સજઝાયમાં ન બોલવું Page #28 -------------------------------------------------------------------------- ________________ ખમાસમણ : “ઇચ્છકારિ સાહવો સઝાય સુજે? સર્વયોગીઓ : “સુજે' બોલે, (સઝાય પઠવતાં સુત્રો ઇત્યાદિ જે બોલે છે તે ‘સુજે' ન બોલે એકલા જઝાય પઠવતો હોઇએ તો પણ ‘સુજે’ બોલવાનું નહી.) ભગવદ્ !મું સઝાય સુદ્ધ”બોલે.. ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સક્ઝાય કરું” “ઇચ્છે” ઉભડક પગે બેસીને ૧ નવકાર, “ધમ્મો મંગલ. ની પાંચ ગાથા બોલે પછી બે વાંદણાં દેવા.. ઉભા રહીને “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં? “ઇચ્છે” ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં? ‘ઇચ્છે” ખમાસમણ : જમણો હાથ જમીન પર સ્થાપી “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્ પછી જમણો હાથ સવળો રાખી ૧ નવકારે પાટલી ઉત્થાપે * બે સખ્તાય સાથે પઠવવી હોય તો ‘બેસણે હાઉંના'' આદેશ સુધી બોલ્યા બાદ તુરંત “ખમાસમણ દઇ ‘ઇચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહું ‘ઇચ્છે” કહી મહપત્તિનું પડિલેહણ – વાંદણાથી લઈ યાવત્ અવિધિ - આશાતના મિચ્છા મિ દુક્કડમ્' પર્યત કહી એક નવકારથી પાટલી ઉત્થાપવા સુધી બોલવું (માત્ર ફર્ક એટલો પડે કે પાટલી ઉત્થાપવાની, બે વાર પડીલેહવાની તથા થાપવાની વિધિ નહી આવે. Page #29 -------------------------------------------------------------------------- ________________ - સૂચના - અનુષ્ઠાનની ક્રિયા કરતાં પહેલા જે સજઝાય પઠાવવાની છે તે સઝાય જોગીઓ તથા ક્રિયાકારક બંનેએ પઠાવવી.... એક કાલગ્રહણ હોય તો ક્રિયા પૂર્વે અને કાલ પર્વયા બાદ ૧ સજઝાય પઠવવી, બે કાલગ્રહણ હોય તો બે સજઝાય પઠવવી. પછી ક્રિયા કરવી. પાટલી વખતે સૌની જુદી પાટલી જોઈએ, સજઝાય પઠવવામાં સામુદાયિક એક પાટલી ચાલે.. સઝાય પઠવતાં યોગી અથવા ક્રિયાકારક, સૂત્ર બોલનાર કે કોઈપણની સૂત્ર-આદેશની ભૂલ થતાં ભૂલ કરનારની સજઝાય જાય ત્યાંથી અન્ય યોગી વિ. બોલવાનું શરૂ કરે તો તેમની સજઝાય ચાલુ રહે, ભૂલ કરનારે બીજી જુદી પાટલી થાપી, સજઝાય પૂરી પઠાવવી જોઈએ.... ઈતિશ્રી સઝાય પઠાવવાની વિધિ. ચોગ કે તપોધાન વિના શાસ્ત્ર અભ્યાસુ, જ્ઞાન કુશીલ કહેવાય (આચાર પ્રદીપ) - દેવસૂર તપાગચ્છ સામાચારી સંરક્ષક, બહુશ્રુતોપાસક આગમોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજા Page #30 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ સઝાય ભંગ સ્થાન ૦ ૦ ૦ સજઝાય પઠવતી સમયે નિમ્ન સ્થાનોમાં સજઝાય ભાંગે છે. પાટલી થાપતાં, ખમાસમણ દેતાં, ‘સંદિસાઉં' – ‘પવઉં”, કાઉસ્સગ્ન કરતા, કાઉસ્સગ્ગ પારતાં વિધિ કરતાં પદ – અક્ષર વિ. ન્યુન કે અધિક બોલાઇ તો જાય.. • સઝાય પઠવતી વેળાએ જોગી અથવા અન્યને છીંક આવે, અથવા રૂંગુ (રડવાનો અવાજ) (કૂતરું - બાળ વિ.પંચેન્દ્રિયનું વિસ્વર રૂદન) સંભળાય, કોઈની પણ છીંક સંભળાય તો જાય. પાટલીને સઝાય પઠવતાં જોગીને અથવા ક્રિયાકારકને કાંઈપણ અડે તો જાય. અક્ષર કૂડો બોલાય કે બેવડાય તો જાય. ઓધો મુહપત્તિ પડે તો અથવા ઉંધા પકડાય તો જાય.. ભગવન્! મુ સજઝાય સુદ્ધ'નો આદેશ ન બોલે ત્યાં સુધી પદ - અક્ષર ન્યુનાધિક બોલાય તો ભાંજે, પરંતુ ત્યારબાદ સૂત્ર - આદેશમાં ભૂલ થતાં નવકાર થાપી ભૂલ સુધારી સઝાય પૂર્ણ કરી શકાય, બાકીના કારણોમાં ગણવું નહી... સજઝાય પઠાવતાં અને પાટલીઓ કરતાં ૯ વાર ભાંગે તો કાલગ્રહણ જાય.. Page #31 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી પાટલી (હાલ માંડલા) ની વિધિ.. કાલગ્રહણ બાદ કાળ પdવો; સજઝાય પઠવવી, અનુષ્ઠાનની ક્રિયા કરવી, સજઝાય પઠવવી પછી પાટલી કરવાની વિધિનો ક્રમ સમજવો.. સ્થાપનાચાર્યજી ખુલ્લા રાખવા (સાધ્વીજી વિ. પોતાની વસતિમાં જઈ પાટલી કરવાના હોય તો તેમણે ત્યાં વસતિ જોવાની રહે) સાધુને તો સવારે ક્રિયા પૂર્વે જોયેલી વસતિ ચાલે તે અનંતર ક્રિયા છે. પાટલી છૂટી મૂકવી (પૂર્વવત્ પાટલી - મુહપત્તિ - દાંડીઓ તથા તગડીને છુટાં છુટાં મૂકવા) સૌ પ્રથમ ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઇચ્છે” ઇચ્છામિ પડિક્કમિઉં.. ઇરિયાવહિયાએ.. તસ્સઉત્તરી. અન્નત્થ... ૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ “ચંદેસુ નિમ્મલયરા.. સુધી” કાઉસ્સગ્ગ પારી પ્રગટ લોગસ્સ સંપૂર્ણ.. ૦ ૦ ૦ કાલ માંડલુ પ્રારંભ ૦ ૦ ૦ પાટલીની સમીપમાં ઉભડક બેસી પાટલીની પ્રાર્થના..જમણા હાથમાં પોતાની મુહપત્તિ ઓધો સાથે રાખી ઓધાથી ડાબો હાથ પૂંજે પછી ડાબા હાથે પાટલી લેતાં પૂર્વે ઓવાથી પાટલી પૂંજે.. પાટલીને ૨૫ બોલ બોલવા પૂર્વક ઓઘાથી પડીલેહણ કરે, પછી દરેક વખતે ઉપર પ્રમાણે હાથ પૂંજી મુહપત્તિ પૂંજી લેઇ ૨૫ બોલથી પડીલેહણ કરે, પછી પાટલી પૂંજી તેની પર મૂકવી પછી હાથ ગૂંજી દાંડી પૂંજી, દાંડી લેઈ ઓઘા દ્વારા ૧૦બોલથી પડીલેહી પાટલી ઉંચેથી પૂંજીને તેના પર મૂકવી, પછી બીજી દાંડી હાથ પૂંજી, દાંડી પૂંજી દાંડી લઈ ૧૦બોલથી પડીલેહી પાટલી ઉંચેથી પૂંજી તેના પર મૂકવી પછી તગડી લેતા પૂર્વ હાથ પૂંજી, તગડી પૂંજી, તગડી લેઈ ૪ બોલથી ઓઘાથી પડીલેહી પાટલી ઉંચેથી પૂંજીને પાટલી હાલે નહી તેમ ગોઠવવી જો પાટલી ન હાલતી હોય તો પાટલી આગળ મૂકવી.. Page #32 -------------------------------------------------------------------------- ________________ પછી બેઠાં જમણો હાથ અવળો રાખી, ૧ નવકારથી થાપે, પછી ઉભાં થઈ તે મુજબ ૧ નવકારથી પાટલી થાપે.. ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેઉં? “ઇચ્છે' કહી પ્રથમ મુહપત્તિનું પડિલેહણ કરે, ૫૦બોલ બોલવાપૂર્વક મુહપત્તિ પડીલેહે... હવે મુહપત્તિથી સામેની ડાબી બાજુની જમીન પૂંજી, ડાબા હાથને પૂંજી, ડાબો અંગુઠો ઉભો રહે તેમ હાથ જમીન પર સ્થાપે પછી મુહપત્તિથી કમ્મર (જે સ્થાને (જમણી બાજુ) મુહપત્તિ ખોસવાની હોય ત્યાં) પૂંજી મુહપત્તિ કમ્મરે ખોસે પછી ઓઘાથી સાથળને પેઢુ વચ્ચેનો ભાગની પ્રમાર્જના (પૂંજી) કરી ત્યાં ઓધો મુકે પછી ઓઘાની દશી ઉપર જમણા હાથના પંજા (હથેળી) ના ભાગને અવળાં - સવળાં ત્રણ ત્રણ વખત એટલે બંન્ને મળી છ વખત હાથ ગૂંજીને તેને ડાબા હાથ જોડે જમીન પર ઉભો સ્થાપે પછી કાલ માંડલા કરે. (કાલ માંડલાની વિધિ :- પહેલા નાક ને પછી જમણા કાનને પછી ડાબા કાનને તેમ ત્રણ સ્થાને ત્રણ વખત બે હાથના ઉભા બે અંગુઠા અડકાડે તેનું નામ માંડલું કહેવાય) આ પ્રમાણે ત્રણ વાર કરવાથી નવવાર હાથના અંગુઠાનો નાક-કાનને સ્પર્શ થશે.. પછી ડાબા હાથને તેમજ રાખી જમણા હાથને ઉપાડ્યા વિના ત્રણવાર જમીનને અડાડે (હથેલીનો પાછળનો ભાગ) પછી જમણો હાથ ઉપાડી પૂર્વવત્ ઓધાનીદશી ઉપર ત્રણવાર અવળા -સવળા હાથે કુલ છ વાર પૂંજી જમણા હાથને પાછો ડાબા હાથની બાજુમાં જમીન પર સ્થાપી નાક - કાન – અંગુઠાને અડકાડીને થતાં ઉપરોક્ત રીતીએ બીજીવાર ત્રણ કાલમાંડલા કરે, પાછો ડાબા હાથને ઉપાડ્યા વિના જમણા હાથને ઘાની દશી પર ઉપર મુજબ છે વાર પંજી ડાબા હાથ પાસે જમણા હાથને ફરી સ્થાપી ત્રીજી વારના ત્રણ કાલ માંડલા કરે, અંતે જમણો હાથ જમીન પર ત્રણવાર અડકાડી લીધા પછી જમણા હાથે ઓઘો લઈ ડાબો હાથ જે જમીનપર સ્થાપન કરેલો છે તેની સમીપની જગ્યા તથા ડાબા પગના ઢીંચણ પૂજીને, ડાબો ઢીંચણ જમીન પર થાપે ને તુરંત ડાબો હાથ ઉપાડે (ઢીંચણ – હાથ બંનેની ક્રિયા સાથે થાય) પછી પાટલી ઓવાથી પૂંજી પાટલી પરની આગળની દાંડી ઓધાથી સ્પર્શ ન થાય તેમ અધ્ધરથી પ્રમાર્જરી બાદ ડાબા હાથથી લઈ ૧૦બોલથી પડીલેહની ડાબી કમ્મરપુંજી ત્યાં દોડી ખોસે પછી જમણી કેમાંથી મુહપત્તિ લેવા ઘાથી પૂજે પછી મુહપત્તિ કાઢી ૫૦ બોલથી પડીલેહે, જમીનું પૂંજી ડાબો હાથ ગૂંજી ડાબો હાથ જમીન પર થાપે અને ડાબો ઢીંચણ ઉપાડે પછી કમ્મર પૂંજી દ્વિતીય શ ૧૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ વેળા મુહપત્તિ કમ્મરે ખોસે પછી ઉપર પ્રમાણે પૂર્વવત બીજીવાર કાલ માંડલું કરે, આમ ત્રણ-ત્રણ-ત્રણ વાર મળી કુલ નવ વાર કાલ માંડલાં પૂર્ણ કરી જમણા હાથે ઓધાથી ડાબા પગના ઢીંચણને પ્રમાજી થાપ અને ડાબા હાથને ઉપાડે પછી દાંડી અને કે ઓવાથી પૂંજી દાંડી કાઢેને તેનું ૧૦બોલથી પડીલેહણ કરે, કે પૂંજી ફરી ત્યાં જ દાંડી ખોસે, પછી જમણી બાજુની કે પૂંજી દ્વિતીચ વેળા મુહપત્તિ બહાર કાઢે, ૫૦ બોલથી પડિલેહે, જગ્યા પૂંજી ડાબો હાથ થાપ, તુરંત ડાબો ઢીંચણ ઉપાડે, કે પૂંજી મુહપત્તિ ખોસે પછી તૃતીય વેળા ઉપરોક્ત વિધિ પ્રમાણે કાલ માંડલા કરે, આમ, નવવાર કાલ માંડલું પૂર્ણ કરે જમણા હાથે ઓઘાથી ડાબા પગના ઢીંચણને પ્રમાજી સ્થાપે ડાબા હાથને ઉપાડે બાદ ઓઘાથી બંને કેડ ને પૂજીને દાંડી ત: મુહપત્તિ બન્ને સાથે કાઢવા (જો બેમાંથી એક નીકળે અને એક રહી જાય અથવા આગળ પાછળ નીકળે તો પાટલી જાય) પછી દાંડી ૧૦ બોલથી પડીલેહ, પાટલી પૂંજી, પાટલી તથા બીજી દાંડી હાલે નહી તેમ તેના પર દાંડી મૂકે પછી બેઠાં - ઉભાં- ૧ - ૧ નવકારે પાટલી થાપે, - કાલ માંડલું પૂર્ણ. ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ કાલમાંડલા પડિક્કનું? “ઇચ્છે” ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ કાલમાંડલા પડિક્કમાવણી કાઉસ્સગ્ન કરું ? “ઇચ્છે' કાલમાંડલા પડિક્કમાવણી કરેમિ કાઉસ્સગ્ગ.. અન્નત્થ... ૧ નવકારનો કાઉસ્સગ્ન કરી ‘ણમો અરિહંતાણં’ બોલ્યા વગર કાઉસ્સગ્ન પારી પ્રગટ નવકાર.. પછી ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ સાય પડિક્કનું?‘ઇચ્છે' ખમાસમણ: “ઇચ્છાકારેણ સંદિસહ સક્ઝાય પડિક્કમાવણી કાઉસ્સગ્ન કરું? Page #34 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છે' સઝાય પડિકમાવણી કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ... ૧ નવકારનો કાઉસ્સગ્ન કરી ‘ણમો અરિહંતાણં' બોલ્યા વગર કાઉસ્સગ્ગ પારી પ્રગટ નવકાર પછી ખમાસમણ : જમણો હાથ જમીન પર સ્થાપી “અવિધિ - આશાતના મિચ્છા મિ દુક્કડમ” જમણો હાથ સવળો રાખી ૧ નવકારગણી પાટલી ઉત્થાપે. આ પ્રમાણે એક પાટલીની વિધિ સંપૂર્ણ.. હવે આ જ વિધિ પ્રમાણે ત્રણ પાટલી કરવાની હોય છે. જે કાલગ્રહણ હોય તેનો એક વધારે કાઉસ્સગ્ન ત્રીજી પાટલીના અંતે કરવાનો હોય છે તેનો આદેશ પૂર્વોક્ત ૪ આદેશ માંગ્યા બાદ અને ‘અવિધિ - આશાતનાના.. આદેશ પૂર્વે નિમ્ન મુજબ માંગવાનો.. ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ પભાઈ (વિરતિ વાઘાઇ અધ્ધરતિ) કાલ પડિક્કામું..? “ઇચ્છે' ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ પભાઈકાલ પડિક્કમાવણી કાઉસ્સગ્ન કરું...? ઇચ્છે' પભાઈકાલ પડિક્કમાવણી કરેમિ કાઉસ્સગ્ગ.. અન્નત્થ... ૧ નવકારનો કાઉસ્સગ્ન કરી, ‘ણમો અરિહંતાણં’ બોલ્યા વગર કાઉસ્સગ્ન પારીને પ્રગટ નવકાર કહે પછી ખમાસમણ : “અવિધિ - આશાતના મિચ્છા મિ દુક્કડમ્” કહી ૧ નવકારથી પાટલી ઉત્થાપે.. ઈતિશ્રી પાટલી વિધિ સંપૂર્ણ.. Page #35 -------------------------------------------------------------------------- ________________ કેટલીક મહત્વની બાબતો.. • પૂર્વે એક પાટલીની વિધિ કહી હવે બીજી જોડે કરવી હોય તો ખમાસમણ : “અવિધિ આશાતનાના મિચ્છા મિ દુક્કડમ્ ને બદલે સીધું’ ઇચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેઉં? “ઇચ્છે' કહી મુહપત્તિ પડીલેહી ઉપરોક્ત વિધિ પ્રમાણે પાટલી કરે.. ૦રાત્રીના કાલગ્રહણ હોય તો એક સજઝાય પડવી, ક્રિયા કરવી પછી અનુષ્ઠાનની ક્રિયા કરવી, બે સઝાય પઠવ્યા પછી-૩ પાટલી કરવી તેમાં ત્રીજી પાટલીનાં અંતે વાઘાઇનો આદેશ માંગવો, ત્યારબાદ અર્ધરાત્રીએ બીજું કાલગ્રહણ લઈ, ૧ સજઝાય પઠવી, અનુષ્ઠાનની ક્રિયા કરી બે સઝાય પઠાવીને ૩ પાટલી કરવી તેમાં ત્રીજી પાટલીના અંતે અધ્ધતિનો આદેશ માંગવો, સવારે બે કાલગ્રહણ હોય તો બે સજઝાય પઠવ્યા પછી અનુષ્ઠાનની ક્રિયા કરવી, તે પછી ૧ સજઝાયને ૩ પાટલી કરવી તેમાં ત્રીજી પાટલીના અંતે વિરતીનો આદેશ માંગવો, ત્યારબાદ બે સજઝાય પઠાવીને ૨ પાટલી કરવી તેમાં બીજી પાટલીના અંતે પભાઈનો આદેશ માંગવો... ૦ બે કાલગ્રહણમાં કુલ ૫ - સઝાયને ૫ - પાટલી આવે, એક કાલગ્રહણમાં ત્રણ સઝાયને ત્રણ પાટલી કરવાની આવે છે, તે પ્રમાણે રાત્રીના કે દિવસના કાલગ્રહણમાં સમજવું... એક કાલગ્રહણ હોય તો ત્રણ પાટલી કરવી તેમાં ત્રીજી પાટલીમાં જે કાલગ્રહણ લીધું હોય (રાત્રીમાં વાઘાઈ કે અધ્ધરતિ હોય, સવારના કાલગ્રહણમાં માત્ર; પભાઈ હોય છે) તે નામનો કાઉસ્સગ્ન કરવો, ત્રણ પાટલી ભેગી કરો અથવા જુદી જુદી તેમાં વિધિ ઉપર પ્રમાણે જ રહેશે. માત્ર પાટલી પડીલેહણામાં, ઉત્થાપન તથા સ્થાપનનો ફર્ક જ પડશે... પહેલા કાલગ્રહણની ત્રણ તથા બીજા કાલગ્રહણની બે પાટલી સાથે થશે બે કાલગ્રહણની પાંચ પાટલી સાથે ન થાય કેમકે પહેલા કાલગ્રહણની ત્રણ પાટલી બાદ બીજા કાલગ્રહણની સઝાય પઠવવાની હોય છે. પછી પાટલી કરવાની હોય છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ત્રણ કે બે જેટલી પાટલી ભેગી કરો તેમાં પહેલી પાટલી થઇ ગયા બાદ ત્રીજી કે બીજીમાં ભૂલ પડે તો સાથે કરેલી બધી પાટલી જાય છે તે ખ્યાલમાં રાખવું.. જુદી કરતાં તેમ થતું નથી... કાલ માંડલા પૂર્ણ થયા બાદ નવકારથી થાપ્યા પછી અને “અવિધિ - આશાતના મિચ્છા મિ દુક્કડમ્” પૂર્વે કંઈપણ ભૂલ થાય તો જ્યાં ભૂલ થઈ ત્યાં તુરંત નવકારથી થાપીને ત્યાંથી જ અધુરી ક્રિયા પુરી કરાય છે. (માત્ર શબ્દ ઉચ્ચાર કે આદેશ માટે આ અપવાદ છે) કાલ માંડલ (પાટલી) કેટલે ઠેકાણે ભાંગે..? પાટલી થાપતાં, ખમાસમણ દેતાં, આદેશ માંગતા પદ કે અક્ષરોમાં ચુનાધિક બોલાય તો ભાંજે. પાટલી પડીલેહતાં - દાંડી -તગડી - મુહપત્તિ પડીલેહતાં પડીલેહણના બોલ બોલતા ન્યુનાધિક બોલાય તો ભાંજે. દાંડી - લેતાં - કેડે ખોસતાં – પાછી મૂકતાં - થાપતાં દાંડી પડે, અન્ય સાથે અડે કે પાટલી ડગ - ડગે તો ભાંજે. ઓઘો - મુહપત્તિની પ્રમાર્જના આદિની ચેષ્ટામાં, નાક-કાન ઘસતાં, આડી – અવળી ક્રિયા થાય કે ઓધો મુહપત્તિ ઉંધા પકડાય તો ભાંજે. કાંઈ પણ અશુદ્ધ બોલાય તો ભાંજે. દાંડી મૂકી થાપ્યા પછી (કાળમાંડલાના અંતે કાલમાંડલું થાપતા પૂર્વે) કૂડો આદેશ કે અક્ષર બોલાય તો, નવકાર ગણી થાપતાં પાટલી ભાંજતી નથી, પછી ત્યાંથી અધૂરી વિધિ પૂર્ણ કરે. છીંક વિ. આવે અથવા સંભળાય તો પાટલી ભાંજે. Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાતરાં કરવાની વિધિ • સર્વ પ્રથમ ગુરુ મ. ના આદેશ પૂર્વક છ ઘડી પોરસી ભણાવવી • મોરપીંછનો કાજો લીધેલી ભૂમિ પર જ આસન સ્થાપન કરીને પાત્રાદિ ગોઠવવું.. • ચાતુર્માસ હોય તો છ ઘડી પોરિસીનો મોરપીંછથી કાજો લીધા પછી પાતરાદિનું કાર્ય કરવું.. મહાનિશીથવાળાના પડિલેહેલા સ્થાપનાચાર્યજી ખુલ્લા કરવા પોરિસી ભણાવી ઈરિયાવહિયા કરી લોટ - પાત્રા - ઝોળી – ચરવળી - ગરણાં - લુણાં આદિ આવશ્યક ઉપકરણની ૨૫ બોલ પૂર્વક દૈનિક સમાચારી પ્રમાણે પડીલેહણા થઈ હોવી જોઈએ.. • સંઘટ્ટા પહેલા ખુલ્લા ભગવાને પચ્ચક્ખાણ પારવું, કેમકે સંઘટ્ટામાં પચ્ચખાણ પરાય નહી, તેમજ કોઇને પચ્ચકખાણ અપાય નહી. • પચ્ચકખાણ પારવાનું બાકી હોય અને સંઘટ્ટો લીધો હોય તો સંઘઠ્ઠો બીજા સાધુને સુપ્રત કરી, પોતે સંઘટ્ટો મૂકી પચ્ચકખાણ પારે, પુનઃ સંઘટ્ટો લે.. • ૧૦૦ ડગલાંમાં વસતિ શુધ્ધ છે કે નહી તેની ગષણા કરવી, અશુધ્ધ વસતિમાં સંઘટ્ટો લેવા કહ્યું નહીં. • સંઘટ્ટામાં કાંબળીનું આસન, પાંચ ગાંઠવાળી ચરવળી, અખંડ પાતરા, કોઈપણ ઉપરથી નાંખેલા દોરા નિશાન કે સાંધ્યા વિનાના કપડાં -લુણાં - ગરણાં વિ. જોઇએ, મોગરાના ભાગથી અખંડ દાંડો, ઢાંકણું, લોટ, પદ્મીવાળી તપણી - કાચલો વિ. ઉપકરણો જ વપરાય.. સંઘટ્ટો લેનારના રજોહરણ, કંદોરો કે કે વિગેરે સ્થાને કોઈપણ પ્રકારની દાંત ખોતરણી કે દોરા વિગેરે હોય તો તેને દૂર કર્યા બાદ સંઘટ્ટો લેવો. • યોગોદ્ધહનવાળાને સંઘટ્ટો લેવાની પ્રતિકૂળતા (અસ્વસ્થતાદિથી) હોય તો યોગી સિવાયના સાધુ પણ સંઘટ્ટો લઈ શકે.. ૦ ૦ ૦ પ્રારંભ ૦ ૦ ૦ ખુલ્લા સ્થાપનાચાર્ય સમક્ષ, વચ્ચેથી કોઈ પસાર ન થાય તેવી રીતે પાલીની કાંબલ અથવા એકતારી આસન (હાથ બનાવટની કામળીનું) પર સંઘટ્ટો Page #38 -------------------------------------------------------------------------- ________________ લેવાનાં પાતરા, કપડા, કાંબળી, લોટ, તરપણી – ચેતનો, ઢાંકણું – વિગેરે પરસ્પર અકે નહી તેવી રીતે ગોઠવવાં, દાંડો પોતાની ડાબી બાજુએ મૂકવો. ખમાસમણ ઃ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ !ઈરિયાવહિયં પડિક્કમામિ ? ‘ઇચ્છું' ઇચ્છામિ પડિક્કમિઉં.. ઇરિયાવહિયા.... તસઉત્તરી... અન્નત્થ... ૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ ‘ચંદેસુ નિમ્મલયા...' સુધી પ્રગટ લોગસ્સ... ખમાસમણ ઃ “ઇચ્છાકારેણ સંદિસહ ! ભાત-પાણી સંઘટ્ટે - (આઉત્તવાણયે*) કપડો-કામળી, ઝોળી-પાતરાં, લોટ-તરપણી કરવા મુહપત્તિ પડિલેઉં ? ‘ઇચ્છ’ કહી ઉભડ઼ક પગે (ગોદોહાસન મુદ્રામાં) બેસી મુહપત્તિનું પડિલેહણ પ૦ બોલ બોલવા પૂર્વક કરવું હવે કોઈપણ ઉપકરણ – વસ્ત્ર – પાત્ર કે ચરવળી લેતાં પહેલા મુહપત્તિ દ્વારા અધ્ધરથી (અકે નહી તેમ) પ્રમાર્જીને લેવું, ઓઘો - મુહપત્તિ શરીરને સ્પર્શી રહે તેમ રાખવા (એટલે કે ચોલપટ્ટો - કંદોરોમાં ખોસવા નહી) હવે સંઘટ્ટામાં લેવાની દરેક વસ્તુ ૭૫ બોલ મનમાં બોલવાપૂર્વક (૨૫ બોલ ને ત્રણ વાર બોલવા પૂર્વક ૨૫ સુધીના બોલ ત્રણવાર બોલાય – કુલ = ૭૫ બોલ થશે) પૂંજીને શરીરને અકતાં રાખે ફક્ત દાંડો અને તરપણી – લોટના દોરાના ૧૦' બોલ હોવાથી ૧૦ બોલ ત્રણવાર બોલવા પૂર્વક (૧૦ સુધીના ત્રણવાર = કુલ ૩૦ બોલ થશે) પુંજીને શરીરને અકતાં રાખે, ૧ “ આઉત્તવાણયવાળા (ઉત્તરાધ્યાયન – મહાનિશીથ - ભગવતી સૂત્ર) જોગ હોય તો જ બોલવું નહીંતર, આઉત્તવાણય લેવાનું જ નથી, તો બોલવાની આવશ્યકતા નથી ૨ * ૨૫ બોલની વિગત – ‘‘સૂત્ર - અર્થ તત્ત્વ કરી સદહુંથી મનદંડ - વચન દંડ - કાયદંડ પરિહરૂં’’ સુધી.. ૩ * ૧૦બોલની વિગત – ‘“સૂત્ર – અર્થ તત્ત્વ કરી સદહું થી આરંભી સુદેવ – સુગુરૂ - સુધર્મ આદરૂં’” સુધી Page #39 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે તમામ પાત્ર - વસ્ત્રાદિન લીધા પછી સર્વ પ્રથમ તરપણી - લોટને દોરો નાંખવો અને ઝોળી ને એકબાજુ ગાંદ દેવી બાદ અંદર પ્રથમ ઢાંકણું મૂક્યા બાદ, પાત્રા મૂકવા હોય તો પાતરાં મૂકી બીજી ગાંઠ દેવી (સંઘટ્ટામાં લોટ તરાણીને દોરો નાંખવો કે ઝોળીને ગાંઠ મારવાની ક્રિયા કરવી બાદ “ઈરિયાવહિયા”પડિક્કમવી. પછી ઉભડક પગે બેઠાં ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ઇરિયાવહિયં પડિક્કમામિ..? ઇચ્છે ઇચ્છામિ પડિક્કમિઉં....ઈરિયાવહિયા.. તસઉત્તરી.. અનન્દ.. ૧ લોગસ્સનો કાઉસ્સગ્ન ‘ચંદેસુ નિમ્મલયરા સુધી પ્રગટ લોગસ્સ.. પછી સંઘટ્ટામાં જે લેવાનું બાકી રહ્યું હોય તેવા વસ્ત્ર કાળી વિગેરે લેવા, નહીંતર દાંડાને ૧૦ બોલથી ત્રણવાર બોલવા પૂર્વક પડીલેહણ કરી દાંડો લઈ ઉભા થાય, દાંડો ડાબા પગના અંગુઠા ઉપર રાખી ડાબા હાથના અંગુઠા ઉપર ઠરાવીને, દાંડા સામે જમણો હાથ રાખી (જમણો હાથ અવળો રાખી થાપવાની મુન્દ્રાએ) ૧ નવકાર ગણી દાંડો થાપવો, પછી નીચે પ્રમાણે ઉભા ઉભા આદેશ માંગવા ઉભા ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ સંઘો સંદિસાઉં?‘ઇચ્છે' ઉભાખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ સંઘટ્ટો લેઉં? ‘ઇચ્છે' ઉભાખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ સંઘટ્ટો લેવાવણી કાઉસ્સગ્ન કરૂં? “ઇચ્છે' સંઘટ્ટો લેવાવણી કરેમિ કાઉસ્સગ્ગ.. અન્નત્થ. ૧ નવકારનો કાઉસ્સગ્ન ‘ણમો અરિહંતાણં' બોલ્યા વગર કાઉસગ્ગ પારી પ્રગટ નવકાર કહી પછી Page #40 -------------------------------------------------------------------------- ________________ ઊભા ખમાસમણ : ઊભા-ઊભા જમણો હાથ અવળો કરી “અવિધિ - આશાતના મિચ્છા મિ દુક્કડમ્” કહી ઊભા-ઊભા જમણો હાથ સવળો કરી ૧ નવકારે દાંડો ઉત્થાપવો પછી જો ‘“આઉત્તવાણય’” લેવું હોય તો ફરી દાંડા સામે ઊભા-ઊભા જમણો હાથ રાખી (થાપવાની મુદ્રાએ) ૧ નવકાર ગણી દાંડો થાપવો, પછી નીચે પ્રમાણે ઉભા - ઉભા આદેશ માંગવા... ઉભા ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ આઉત્તવાણય સંદિસાઉં ? ‘ઇચ્છું' ઉભા ખમાસમણ ઃ “ઇચ્છાકારેણ સંદિસહ આઉત્તવાણય લેઉં ? ઇચ્છું' ઉભા ખમાસમણ : ‘‘ઇચ્છાકારેણ સંદિસહ આઉત્તવાણય લેવાવણી કાઉસ્સગ્ગ કરૂં ? ‘ઇચ્છું’ આઉત્તવાણય લેવાવણી કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ... ૧ નવકારનો કાઉસ્સગ્ગ ‘ણમો અરિહંતાણં’ બોલ્યા વગર કાઉસ્સગ્ગ પારી પ્રગટ નવકાર કહી પછી ખમાસમણ : ઊભા-ઊભા જમણો હાથ અવળો કરી ‘અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્'' કહી જમણો હાથ સવળો કરી ૧ નવકારે દાંડો ઉત્થાપવો. ઈતિ પાતરાં વિધિ સંપૂર્ણ.. - સૂચના - ♦ સંઘટ્ટાના સર્વ પાતરા વિગેરે જોગ દરમ્યાન સવારે છ ઘડી પોરિસી ભણાવ્યા બાદ ઈરિયાવહીયા પૂર્વક ૨૫ બોલથી પડીલેણ કરવા, સાંજે ઈરિયાવહીયા પૂર્વક પડીલેહણ કરી બાંધી દેવા, ચોમાસા સિવાય ગુચ્છા બાંધવા. ૦ પાત્રા વિ.ના સંઘટ્ટાની ક્રિયા દરમ્યાન મુહપત્તિનો આદેશ, સંઘટ્ટો લેવાનો આદેશ કે આઉત્તવાણયનો આદેશ લેતાં છીંક થાય, તો સંઘટ્ટો જાય, તેમજ Page #41 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર ક્રિયા દરમ્યાન અક્ષર આધો - પાછો કે બે વાર બોલાય, આઘો-મુહપત્તિ શરીરથી ખસી જાય, કોઈ માણસ, વસ્તુ જોગીને અક્કી જાય પંચન્દ્રિયની આડું પડે તો સંઘટ્ટાની બધી ક્રિયા જાય ફરી કરવી પડે. સંપૂર્ણ સંઘટ્ટો લેવાની ક્રિયાના પ્રારંભથી ‘અવિધિ-આશાતના..” સુધી સંઘટ્ટ લેનારને છીંક આવે તો પણ સંઘો જાય ફરીથી લેવો પડે. • સંઘટ્ટો લઈ આચારિક (આચાર્ય) સાથે ગોચરી જાય, ૧OO ડગલાંથી અધિક દુર ગયે, બેઉની વચ્ચેથી પંચેન્દ્રિયની આપડે નહી તે ધ્યાન રાખવું. આપડે તો ભાત પાણી કામમાં આવે નહી ફરીથી નવો સંઘટ્ટો લેવો પડે.. • વહોરતી વખતે પાતરું – તરપણી - લોટ વિગેરે શરીરથી છૂટા મૂકવા નહી, મૂકે તો જાય અને ભૂલથી મૂકાયું હોય પણ બોલ્યા ન હોય તો તુરંત અપવાદિક લઈ શકાય, બાલ તા જાય.. • સંઘટ્ટો - આઉત્તવાણયવાલા બધા જોગમાં આખું ધાન્ય - ખાખરા - મેથી - પાપડનું શાક - કડક વસ્તુ અથવા નિવી વિ. માં નિવીયાતા વિનાનું કહ્યું નહી. વાપરતી વખતે નીચે છાંટા -છૂટ્ટ, દાણા - દૂણી ન પડે તેનો ખ્યાલ રાખવો.. સંઘઠ્ઠામાં વંદનની લેવડ-દેવડ ન કરાય, પચ્ચખાણ પરાય કે અન્યને અપાય નહીં, • આચારિક વિના ૧COડગલાંથી વધુ દૂર ન જવાય, જાય તો સંઘટ્ટો જાય અને દિવસ પડે. • ગોચરી - પાણી વહોરતી વખતે આચારિકની સાક્ષી આવશ્યક છે, મહાનિશીથવાળા કે પદસ્થ વિ. ગોચરી - પાણી જોતાં જોગીએ અન્ય આચારિકને બતાવવાની જરૂર રહેતી નથી.. (છતાં સમાચારીની પાલના માટે ગુરુ મ. અથવા વડીલની નજર કરાવી) • આઉત્તવાણય વિનાના જો ગીને આઉત્તવાણવાળા જોગીના ગોચરી - પાણી – સંઘટ્ટો વિ. કંઈ જ કહ્યું નહીં, તેમ પરસ્પર સમજી લેવું અથવા સર્વને આઉત્તવાણય લેવડાવું.. ૦ અણાહારી દવા પણ સંઘટ્ટા વિના લેવાય નહી, લેવી હોય તો સંઘટ્ટો લઈ બે આચારિકની સાક્ષીએ વહોરવી. આલોવવી બાદ જોગની જેમ ઉપયોગ પૂર્વક વાપરવી. Page #42 -------------------------------------------------------------------------- ________________ સંઘટ્ટા વિનાની વસ્તુ જેવી કે બોલપેન - લેટર પેડ - અન્ય વસ્ત્રો ઇત્યાદિ ચીજો જોગીને સંઘટ્ટામાં ગોચરી - પાણી વાપરતાં અકે કે અન્ય અજોગી અડે તો ચાલે નહી, વપરાય નહી... વાપરે તો દિવસ પડે. આહાર-પાણી તથા નિહાર (āડીલ) માં સંઘટ્ટો લેવો અનિવાર્ય છે. જીંડીલની વિધિ માટે જોગવાળાએ ૧OOડગલાંથી દૂર જવાનું હોય તો સંઘટ્ટો લઈ આચારિકની સાથે જાય, તે દરમ્યાન બે જણની વચ્ચે પંચેન્દ્રીયની આડું ન પડે તેનું ધ્યાન રાખવું હવે મળ વિસર્જનાર્થે દૂર થતાં પૂર્વ સારી જગ્યાએ આચારિક ઉભા રહે ‘‘અણુજાણહ જસ્સગ્ગહો'' કહી એક-એક કાંકરી લે, દાંડો ૧ નવકાર દ્વારા થાપી ઈરિયાવહિયા કરી, કાઉસ્સગ્ગ, પ્રગટ લોગસ્સ બોલી ખમાસમણપૂર્વક “વસહી પવે?'' તથા “ભગવદ્ ! સુદ્ધા વસહી” ના બે આદેશ માંગવા પૂર્વક મુહપત્તિ દ્વારા ૨૫ બોલથી કાંકરી પડિલેહી એક-એક કાંકરી સર્વ યોગીને આપે હવે જો સ્વયં આચારિક જોગમાં હોય તો ઉપરોક્ત વિધિથી અન્ય આચારિક પાસેથી ગ્રહણ કરે, કાર્ય પૂર્ણ થયે સર્વે યોગી, આચારિક વિ. ભેળા થાય પછી કાંકરી પાછી લે ‘‘વોસિરઇ.. વોસિરઈ'' ૩ વાર બોલી વિસર્જન કરે.. વાપરી રહ્યા બાદ અંતે આહાર - પાણી કરી રહ્યા પછી પાતરાં લુછીને મૂકવાં હોય ત્યારે પદસ્થ કે મહાનિશીથવાલા પાસે નીચે પ્રમાણે આદેશ માંગી પચ્ચખાણ લેવું.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! (અત્રે પચ્ચકખાણ દેનારે હૂંકારો ભણતાં સાક્ષી ભરવી) ભાત-પાણી સંઘટ્ટ આઉત્તવાણયે (આઉત્તવાણય લીધું હોય તો બોલવું અન્યથા નહી) ઝોળી - પાતરા મુકું? ગુરૂ: “મુકો' (શિષ્ય ઝોળી - પાતરા મુકે) દાણો - દૂણી છૂટાને ભળે, સંઘટ્ટ - કુસંઘટ્ટ (ઉત્સુઘટ્ટ)મિચ્છામિ દુક્કડમ્.. “ઇચ્છકારિ ભગવન્!પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી..તિવિહાર કે ચૌવિહાર પચ્ચકખાણ કરે.. ઉભા થઈ ખુલ્લા સ્થાપનાચાર્ય સમક્ષ ચૈત્યવંદન કરી લેવું. બાદ સ્થાપનાચાર્ય ઢાંકી દેવા. Page #43 -------------------------------------------------------------------------- ________________ આઉત્તવાણય સંબંધી સૂચના.. આઉત્તવાવાળા જોગમાં કાંસુ - શીસ્ - સોનું - રૂ૫ - લોખંડ - પિત્તળ - તાંબુ - એલ્યુમીનીયમ - સ્ટીલ વિગેરે કોઈપણ ધાતુ, હાડકા - દાંત - ચામડું - રૂધિર - વાળ - રાખ - છાણ – ઘોડાની લાદ વિ. નો સવારની ક્રિયા કર્યા બાદથી લઈ, સાંજની ક્રિયા કરી એ ત્યાં સુધી સ્પર્શ કરાય નહી, જો તેનો સ્પર્શ થાય તો આલોયણા આવે.. આઉત્તવાણયમાં ‘એવમાદિ શબ્દથી ગાય - ભેંસ - બકરી - બળદ - ઘોડા - હાથી વિ. સર્વે પંચેન્દ્રિય તિર્યંચના છાણ તથા તેની બળેલી રાખ સમજવી. ભીંત કે અન્ય ચીજવસ્તુમાં જડેલી અથવા છુટ્ટી ઉપરોક્ત બતાવેલ આઉત્તવાણયની વસ્તુ સ્પર્શ થતાં ગણતરીમાં આવે છે, પરંતુ તેનો અનંતર જ સ્પર્શ ગણાતો હોવાથી તેની ઉપર કપડાના પાટા આદિથી આચ્છાદિત (લપેટાયેલી વસ્તુ હોય, તો આઉત્તવાણય લાગતું નથી. (આલોચના આવતી નથી). આઉત્તવાણય લીધા બાદ ગમનાગમન કે સામુદાયિક કાર્ય પ્રસંગે જોગીને ઉપરોક્ત વસ્તુને અડકવાનો અવસર આવે, તો આડું કપડું એટલે કે હાથમાં કપડું રાખી તે વસ્તુનું આદાન-પ્રદાન કરે... પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે જોગમાં કાપ કટ્ટાય નહી, કદાચ; આઉત્તવાણવાળાને જોગમાં, વડીલ આદિનો કાપ કાઢવો પડે તો કાષ્ઠ (લાકડાના પાત્ર) પરાત - પાત્રમાં કાઢે અથવા તો સવારની ક્રિયા પહેલાં અથવા સાંજની ક્રિયા પછી, ધાતુ નિર્મિત વાસણમાં કાપ કાઢે, તો આઉત્તવાણય નથી લાગતું, પરંતુ કાપની આલોચના તો લેવી જ પડે વ્હોરવા કે થંડીલ માટે સંઘટ્ટો લઈને જાય ત્યારે વસતિથી ૧૦૦ ડગલાંની બહાર આચારિક અને જોગીની વચ્ચે પંચેન્દ્રિયની આડ પડે તો સંઘટ્ટો જાય છે ૧ જોગી + ૨ આચારિક કુલ - 3 હોય તો આવું ન પડે. ગણિવર્યાદિ પદસ્થ ૧ વ્યક્તિ હોવા છતાં ૨ આચારિક ગણાય. ૧ પદસ્થ + ૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ જોગી (આચારિક થયેલ હોય તો) કુલ – ૩ ગણાય, ૧ આચારિક + ર જોગી (આચારિક થયેલ હોય તો) કુલ – ૩ ગણાય, પરંતુ જો ૧ પદસ્થ અથવા ૨ આચારિક + ૧ જોગી (આચારિક ન હોય તો) કુલ - ર ગણાય એટલે ૨ આચાર્યમાં આડું પડે, ત્રણ આચાર્ય સાથે હોય તો આડે પડતી નથી. સંઘટ્ટો જાય ત્યારબાદ રહેલા ગોચરી - પાણી જો જોગી વાપરે તો દિવસ પડે. અન્ય સાધુ વાપરી જાય તો દિવસ ન પડે, જો ગોચરી પરઠવે તો દિવસ પડું, પાણી પરઠવવામાં વાંધો નથી.. જોગીએ પ્રથમવાર મુહપત્તિ પડીલેહવાનો આદેશ માંગીને એકવાર સંઘટ્ટો લીધો હોય, બાદ દિવસ દરમ્યાન ખાલી દાંડો થાપી લઈ શકાય છે (તે મર્યાદા ખાસ ગુરૂગમથી સમજવી) પડિલેહણ કરેલ જોગી અન્ય સંઘટ્ટાવાળા જોગી જેણે પડિલેહણ નથી કર્યું, તેના વસ્ત્ર કે પાણી વાપરી ઠલ્લે જાય કે આસને બેસે તો આદેશ માંગી ફરી પડિલેહણ કરવું.. જ્ઞાન ભાડેથી - બીજા પાસેથી મેળવી શકાય ક્રિયા (ચો સાધના) સ્વયં જ કરવી પડે. - આગમોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા. Page #45 -------------------------------------------------------------------------- ________________ - સામાન્ય સુયતાઓ. - સંઘટ્ટાના ગોચરીના પાતરામાં, જીવાત - આખું ધાન્ય કે અન્ય એકધ્ય વસ્તુ પડેલી જણાય, તો વાપર્યા વિના સંપૂર્ણ વસ્તુ છૂટાવાળાને આપવાથી દિવસ પતો નથી, તેમજ પાત્રુ છોડ્વાની જરૂર નથી, પરંતુ તે પાત્રમાં ગોચરીનો અંશ રહેવો જોઈએ નહીં, પણ જો પ્રવાહી - ઘી - તેલ જેવો સ્નિગ્ધ આહાર હોય અને તે પાત્રમાં રહેવા સંભવ હોય તો પાત્ર છોડી દેવું પડે.. આચારિકે સાંજે માંડલા કર્યા પછી કે સવારે સક્ઝાય કર્યા પૂર્વે સંઘટ્ટાવાળા યોગીને દવા - ગોચરી - પાણી અપાવી શકે નહી. સંઘટ્ટામાં ઝોળીને ગાંઠ મારે કે તરાણીને દોરો બનાવી નાંખે, પછી અન્ય વસ્તુ લેવી હોય તો વચ્ચે ઈરિયાવહિયા કરવી પછી લઇ શકાય અને ત્યારબાદ બીજી તરાણી - લોટ કે ઝોળી લઈ ગાંઠ મારે તો ફરી બીજી ઈરિયાવહિયા જુદી કરવી પડે.. પણ જો તપણી આદિ લીધા બાદ ગાંઠ ન મારે કે દોરો ન પહેરાવે તો ચાલે પરંતુ દાંડો થાપતાં પૂર્વે ગાંઠ અને દોરો નાંખી દેવો પડે.. અને તે સમયે ઈરિયાવહિ કરી લે. એક કામળી પર રહેલા ઉપકરણોનો સંઘટ્ટો, બે જણ અડ્યા વિના પરસ્પર સંઘટ્ટો લઈ શકે, પરંતુ જો એક સાથે બે જણનો હાથ કામળી પરના અલગ - અલગ ઉપકરણોને એક જ સમયે સ્પર્શ, તો સંઘટ્ટો જાય, તેથી ચીવટ રાખવી.. અનુષ્ઠાન વિધિ થઈ ગયા બાદ સઝાય - પાટલી બાકી હોય તો પણ તે યોગી અન્ય યોગી (જેને સઝાય - પાટલી થઈ છે તેવા) માટે સંઘટ્ટો લઈ શકે અથવા દવા - પાણી વિ. વહોરાવી શકે, પરંતુ પોતાના માટે નહી.. સંઘટ્ટામાં દરેક વસ્તુ શરીરને અકેલી રાખવી. Page #46 -------------------------------------------------------------------------- ________________ ઓઘો -મુહપત્તિ અને દાંડો ત્રણે અનંતર શરીરને સ્પર્શેલા જોઈએ. જો જુદા થાય, તો સંઘટ્ટો જાય તે ત્રણમાં પરંપરાએ સ્પર્શ ક્યારેય ન ચાલે. ચમાદિ પહેરી સંઘો લેવાય નહી, લીધા પછી પહેરાય, પણ પછી છૂટો મૂકાય નહીં. પાંગરણી - પરસેવાનો ટુકડો - ખેર્યુ વિ. સંઘટ્ટામાં લેવાની પરંપરા જણાતી નથી, દિવસ પડે.. ઉપધિ - પાતરા વિ. ને સવારે પડીલેહણ કર્યા વિનાના હોય અને જો સંઘટ્ટામાં લે, તો સંઘટ્ટો જાય.. ગોચરી વહોરીને આવ્યા બાદ પાતરા કાઢંતા ઢાંકણુ ઝોળીમાંથી નીકળી જાય અથવા ગોચરી વાપરતા ઝોળીમાંથી ઢાંકણુ નીકળી જાય તો સંઘટ્ટો જાય, ત્યારબાદ તે ગોચરી છૂટા (અજોગી) વાળાને આપી દે, જો વાપરે તો દિવસ પડે. ગોચરી કે પાણીમાં ક્લેવર ઉપરથી પડેલું જણાય તો આલોચના આવે, પરંતુ જીવતું હોય તો વાંધો નહી. વાપર્યા પછી ઝોળી છોવાનો આદેશ મહાનિશીથવાળો જ આપી શકે, અન્ય (નંદી – આચારાંગના) જોગી ન ચાલે, ઝોળી છોડાવનારનો ઓઘો બાંધેલ જોઈએ, કવચિત્ લઘુ પર્યાયવાળા પાસે ઝોળી છોડ્યાની આવે તો “ભગવન્” શબ્દ ન બોલે.. ઝોળી ‘મૂકે' બોલે પછી વધુ પર્યાયવાળો જોગી પચ્ચકખાણ જાતે લે, તે લઘુપર્યાયવાળા પાસે ન લે.. પાણી વહોરતી સમયે જો ગરણામાંથી ક્લેવર નીકળે તો પાણી અને ગરણુ જાય પરંતુ દોરો - લોટ - સંઘટ્ટો ચાલે, માત્ર લોટ, તરાણી કે – પાત્ર ને (બોલ્યા વિના છૂટાંવાળાના લુણાંથી, લૂંછી લઈ લેવું અને જો તે લુણું સંઘટ્ટાનું હોય તો છોડી દેવું. ઈરીયાવહિ કરવાના રહી જાય અને ગૌચરી.. પાણી વાપરે તો આલોચના આવે.. સંઘટ્ટામાંથી છૂટી પડેલી ચીજ (વસ્ત્ર - પાત્ર - ગરણું - લૂણું) વિગેરે જોગી પાસેથી, સંઘટ્ટામાંથી કે આસન પરથી દૂર જાય અને બોલ્યા વિના લઈ લેતો ચાલે, પરંતુ બોલે તો છોડી દેવા પડે.. Page #47 -------------------------------------------------------------------------- ________________ સંઘટ્ટામાંથી પાણી ઢોળાય તો છૂટાવાળા લૂંછી લે, કદાચ ; કોઈ ન જ હોય તો બોલ્યા વિના લૂછી શકાય વાપરતાં પૂર્વ ઢાંકણા સહીતની ઝોળીને, ઢાંકણુ બહાર નીકળી ન જાય તેમ, પલ્લાથી બાંધી જમણા હાથે બાંધવી, જો ઝોળી બાંધવી ભૂલે તો દિવસ પડે. ઝોળીમાં એક ગાંઠ માર્યા બાદ ઢાંકણુ મૂક્યા વિના, બીજી ગાંઠ મારી દે, લોટ કે તપણીને દોરો નાંખવો ભૂલી જાય તો, તે વસ્તુ છોડી દેવી, પછીથી અન્ય વ્યક્તિ લઈને તેને આપે.. ઝોળીની ગાંઠ કે દોરો નાખ્યા પછી ઈરિયાવહિ કરવી ભૂલે તો સંઘટ્ટો જાય.. દાંડો લીધા બાદ, જ્યારે સંઘટ્ટ – આઉત્તવાણયના આદેશ માંગતા હોય, તે સમયે ડાબા પગના અંગુઠા પર દાંડો મૂકી, ડાબા હાથના અંગુઠે ટેકવી (શરીરથી દૂર) જમણા હાથમાં મુહપત્તિ રાખી ક્રિયા કરવી... દાંડો લીધા બાદ સંઘટ્ટો - આઉત્તવાણયના આદેશ માંગતા હોય ત્યારે કે પ્રારંભમાં મુહપત્તિના પડીલેહણ દરમ્યાન જો છીંક સંભળાય અર્થાતું; સંઘટ્ટો લેનારને સંપૂર્ણ વિધિ દરમ્યાન છીંક આવે તો સંઘટ્ટો જાય.. “ fપત્તિ યોગ: પીપનિ પાપને નષ્ટ કરવાની તાકાત જેમાં છે તે ચોમ fઈનાં કૃત પ્રતિવન્ય સાચો સંચમી જ કુશળ ચોutી બની શકે. મવં યોજઃ ૩જ્યતે આત્માનો સમભાવ તે ચોગ - આગમોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા. Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી યોગદ્વહનની દૈનિક કલમો નિમ્ન કલમો યોગ કરનારને ઉપયોગની જાગૃતતા લાવવામાં સહાયક બને તેવી છે તેમજ કેટલીક કલમોમાં અન-ઉપયોગ થતાં દિવસ પડે છે અથવા પ્રાયશ્ચિતરૂપ બને છે તેથી પ્રત્યેક જોગીએ પોતાની નોંધપોથી તૈયાર કરી વિશિષ્ટ ક્ષયોપશમના ભાગીદાર બનવું.. ચોગ આલોચના નોંધ : યોગઃ- દશવૈકાલિક/ ઉત્તરાધ્યયન યોગવાહકઃ યોગપ્રવેશ તિથિ ક્રમાંક ૧. 3. 8. ૫. ૬. ૭. વિગત તિથિ - અધ્યયન... ઉદેશા કાલગ્રહણ.. ક્રિયાકારકને તથા ગુરુ મ. ને વંદન કર્યુ..? દેરાસરજીમાં પચ્ચક્ષાણ લીધું. પોરિસી ભણાવી (છ ઘડી) મોરપીંછનો કાજો લીધો. દિન માન તારીખઃ ૧ ૧ ૧ ૧ ૨ -૨ ૧ ગુરૂ/સમુદાય - 3 * 21-3 ૪ 3 ૪ ૧ ૧ વારઃ ૫ ૬ સુ-૫ સુક્ ૫ ૬૭ ૧ ઉ સુ-૭ ૧૪૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ ઉધાડા ભગવાને પચ્ચકખાણ પાર્યુ.. | ઓધો બાંધ્યો ગોચરી - પાણી જોયા - બતાવ્યા - બાલાવ્યા ગોચરીમાં આખું ધાન આવ્યું ગોચરીમાં કલવર નીકળ્યું. દાણો રહી ગયો મુખમાંથી નીકળ્યો પાતરાં કે ઝોળી ખરડી રહ્યા... વાપર્યા પછી ચૈત્યવંદન ખુલ્લાં ભગવાને કર્યું. પડીલેહણના આદેશ માંગ્યા | મુઠસી પચ્ચખાણ પાયું. સંઘટ્ટા વિનાની વસ્તુ વાપરી. વાડામાં ઠલ્લ ગયા.. રાત્રે ઠલ્લે ગયા. | આઉત્તવાણય લાગ્યું.. |ઉપકરણ ખોવાયું પાતરા વિ. તૂટ્યા.. સંઘામાં કાચાપાણી કે લીલોતરી - સ્ત્રીનો સંઘો થયો.. ૨૩, Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૪. ૨૫. ૨૬. ૨૭. ૨૮. I વસતિ જોવાની રહી ગઈ ] | કાપ કાઢ્યો.. | આચાર્ય વિના ૧OOડગલાંથી અધિક ગયા.. | સવાર - સાંજ પાટલી પડીલેહણ કરી સ્થાપનાચાર્યજી વિધિ બાદ ખુલ્લાં રહ્યા.. Page #51 -------------------------------------------------------------------------- ________________ કલમો.. કલમનો સંદર્ભ ૧.પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી માણિક્યસાગરસૂરીજી મ.સા. પ. પૂ.ઉપા. શ્રી જ્ઞાનસાગરજી મ. ૨.પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીજી મ.સા. ૬.પૂ.ઉપા. શ્રી ક્ષમાસાગરજી મ. ૩. પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી હેમસાગરસૂરીજી મ.સા. ૭. પૂ. આચાર્યશ્રી હંસસાગરસૂરીજી મ.સા. ૪. પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી દેવેન્દ્રસાગર સૂરીજી મ. ૮.પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.સા. આદિ અનેક પૂજય ગીતાર્થ ગુરૂ ભગવંતો દ્વારા પરંપરાએ પ્રાપ્ત યોગ સંબંધી અંગત નોંધપોથીમાંથી ઉદ્ભૂત.. જોગ સંબંધી કેટલીક કલમો અત્રે દર્શાવી છે. આ કલમો જોગ કરનારે પ્રસંગોપાત ઉપયોગમાં લેવી,તેમજ કેટલીક પ્રણાલીકા કે આચરણા ભિન્ન હોય તો સ્વ-સમુદાય કે ટુકડીના વડીલને પૂછી સ્વ-માન્યતાનુસાર કરવી.. ઉલ્કાલિક યોગે. 18 લઘુ યોગ(માંડલીના યોગમાં) આવશ્યક + દશવૈકાલિક સૂત્રના (માંડલીના) જોગ પૂર્ણ કરી તે દિવસથી ઉત્કૃષ્ટ ૬ માસમાં વડી દીક્ષા કરવી, વડી દીક્ષા બાદ ઉત્કૃષ્ટથી ૬ માસમાં માંડલીના ૭ આયંબીલ કરી શકે છે.. જધન્યથી દશવૈકાલિક સૂત્રના ૪થા અધ્યયનની અનુજ્ઞા દિને ઉદેશ - સમુદેશ – અનુજ્ઞાની ક્રિયા કરાવાય પ્રથમ અનુજ્ઞા કરાવવી, બાદ અનુયોગ કરાવવો, પછી વડી દીક્ષા આપી શકાય છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ જઘન્યથી વડી દીક્ષાના બીજા દિવસથી સાત આયંબિલ કરી શકાય છે. માંડલીના સાતે આયંબિલમાં અપવાદે ખાખરા - પાપડુ વાપરી શકાય છે. (હાલ વ્યવહાર નથી) માંડલીના જોગમાં ગોચરીમાં (આહારમાં) ક્લેવર નીકળે તો આલોચના આવે દિવસ પડે નહી.. ૧૦ડગલાં બહાર મુહપત્તિ વિના ભૂલથી જાય તો આલોચના આ દિવસ ન પડે.. પચ્ચખાણ પાર્યા બાદ ૧૭ ગાથા કહેવી ભૂલે, તો માત્ર આલોચના આવે. માંડલીયા જોગમાં ૧OOડગલાંમાં ગોચરી ગયેલ હોય અને મુહપત્તિ ભૂલી ગયેલ હોય અને ગોચરી વાપરી હોય તો આલોયણા આવ દિવસ ન પડે યોગમાં આગલા દિવસની સાંજની ક્રિયા કર્યા પછી સવારની ક્રિયા પૂર્વે થંડીલ ગયા હોય તો દિવસ પડે. 0 0 0 ઉત્કાલિક યોગ ૦ ૦ ૦ ઉત્કાલિક યોગમાં વૃદ્ધિ અને આલોયણાના દિવસે “વિધિ-અવિધિ દિન પેસરાવણી’ બોલવું. ૧૦પન્નામાં પહેલુ - છેલ્લું તથા વચમાં પાંચ તિથી આવે તો આયંબીલ કરવા અને બાકી નિવિઓ કરે (હાલમાં આયંબિલ - નિવિના ક્રમે થાય છે) માંડલીયા જોગ -નંદીના ૭ આયંબીલ - ૧૦પન્ના – ઉપાંગના ૧૪ આયંબીલમાં સમાનતા હોય છે જેમકે પ્રવેશ, ઉદેશ સમુદેશ - અનુજ્ઞા વિ. અનુષ્ઠાનની ક્રિયા, પણું, નંદીની ક્રિયા વિ., આચારિકની ગોચરી - પાણી, ૧૦ડગલાંની મર્યાદા વિ. સર્વત્ર સમાન સમજવી. પ્રથમ ચાર ઉપાંગના ચૌદ દિવસમાં સાત દિવસ ભર્યા બાદ કારણવશાત્ નીકળી શકાય નંદીના સાત આયંબિલમાં કારણવશાત્ નીકળવું પડે તો ફરીવાર એક સાથે જ કરવા પડે ૧૦પયન્ના અને માંડલીયા જગમાં વધુમાં વધુ ત્રણવાર પ્રવેશ અને ત્રણવાર નિષ્ક્રમણ કરી શકાય નંદી સૂત્ર - અનુયોગ સૂત્રના યોગમાં યોગવિધિ પ્રમાણે નંદી નથી તો પણ પરંપરા મુજબ નંદી કરાવાય છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ સર્વ સામાન્ય બાબતો.. નંદી સુત્રના યોગદ્વહન ન કર્યા હોય તો, તેવા યોગીએ ક્રિયા દરમ્યાન નંદીના સૂત્રો બોલવા કહ્યું નહી.. કોઈપણ પ્રકારના યોગદ્વહન દરમ્યાન પ્રવેશથી ઓછામાં ઓછા ત્રણ દિવસના યોગ કરવા પડે. મેથી વાપરવી જોઇએ નહી આખું ધાન ગણાય છે છતાં કેટલાક વાપરે છે. પ્લાસ્ટીક - મેલેમાઈન કે ધાતુ આદિના કોઈપણ પ્રકારના પાત્ર જોગમાં કલ્પ નહી તેમજ પડઘી કે પાયા વિનાના કાષ્ટ પાત્ર પણ વપરાય નહી તે સર્વ અકથ્ય જાણવા. લાખણસી - લાડવા – ઘારી - સાલમપાક વિગેરે ઉપરથી ઘી ચડાવેલ મિઠાઈ કલ્પ નહી પરંતુ જો નિવીયાતું ઘી હોય તો ખપે.. યોગવહન કરનાર સાધુ સૂત્રો બોલી શકે છે પરંતુ સાધ્વી પોતાના માટે સૂત્રો ન બોલી શકે. જોગ દરમ્યાન ‘છ ઘડી પોરિસી’ પુરિમુઢના પચ્ચખાણ પછી ભણાવે તો દિવસ પડે. વસતી અશુદ્ધ રહી હોય અને ક્રિયા કર્યા બાદ તેનો ખ્યાલ આવતાં વસતી શુદ્ધ કરાવી ફરી ક્રિયા કરે, અન્યથા જો સવારની ક્રિયા કરી હોય તો દિવસ પડે અને સાંજની ક્રિયા કરી હોય તો આલોચના આવે. ક્રિયાના સમય સિવાય સ્થાપનાચાર્ય ખુલ્લા રહે તો આલોચના આવે. • દિવેલવાલા ચોખા - તુવેરની દાળ, સામાન્ય હાથથી ચેતવેલા ઘી વાળા લોટની લુખ્ખી રોટલી આયંબિલમાં ખપ આવે, વધુ મોણ નાંખેલ હોય તો કામ ન આવ સાંજે સ્થાપનાચાર્યજી પડીલેહણ ન થયા હોય ત્યારે સર્વ ઉપધિ આદિના પડીલેહણ કર્યા બાદ કાજો લઈ લીધો હોય ત્યારે, આદેશ માંગે તો કાજો લેવો જરૂરી નથી, માત્ર ઈરિયાવહિ કરી વોસિરે.. વોસિરે.. કહી દે.. કાળ સમયમાં કામળીનો કપડો (સાધુ મ. ને આશ્રી) લેવો ન લેતો આલોચના આવે. Page #54 -------------------------------------------------------------------------- ________________ જિનાલયની અનુપસ્થિતીમાં અનિવાર્ય સંજોગોમાં સ્થાપનાચાર્યજી ખુલ્લાં રાખી દેરાસરજીનું ચૈત્યવંદન કરાય યોગમાં પડિલેહણ દરમ્યાન પડિલેહણના આદેશ માંગે ત્યારે “મુઠસીના પચ્ચકખાણ' પૂર્વે વાંદણા દેવા નહી, વાંદણાના બદલે ખમાસમણ દેવું. મહાનિશીથ સૂત્રના યોગ ન કર્યા હોય અને નંદી - અનુયોગના યોગ વહન કર્યા હોય તો દીક્ષા - વ્રત ઉચ્ચરણ તથા તીર્થમાલારોપણમાં નંદીની ક્રિયા (નંદીના દેવવંદન સુધી) સુધીના સૂત્રો બોલી શકે છે પરંતુ ઉપધાનના પ્રવેશ કે માલારોપણમાં તેનો નિષેધ જાણવો.. યોગોદ્ધહન આદિ (દીક્ષા - વડી દીક્ષા ને વ્રત ઉચ્ચરણ - તીર્થમાલારોપણ - પદપ્રદાન વિ.) ના પ્રસંગે જો નાણ માંડેલી હોય તો વાંદણા સમયે નાણના ભગવાનને પદો કરાવી સ્થાપનાચાર્યજી સન્મુખ વાંદણા દેવા, વાંદણા પૂર્ણ થયા બાદ પ્રભુજી પરથી પડ્યો દૂર કરાવી નાણ સમક્ષ ખમાસમણ દેવરાવી આગળના આદેશ માંગવા - અકાળે વરસાદ બંધ થયા પછી ૩પ્રહરની અસઝાય પૂર્ણ થાય, બાદ પણ શુદ્ધ ગણાય જઘન્યથી - છઘડી પોરિસી, મધ્યમથી પારવાની પોરિસી, ઉત્કૃષ્ટથી સાક્રપોરિસી, પૂર્વે અપવાદિક ક્રિયાદિ કરાય. જોગમાંથી નીકળવું હોય ત્યારે આગળનો દિન શુધ્ધ (એટલે કોઈપણ પ્રકારના કારણોથી દિવસ પડેલો ન હોવો જોઇએ) તેમજ તપ યુક્ત દિન જોઈએ (આગળના દિને નિવિના ચાલે) ન હોય તો નીકળાય નહી, અનિવાર્ય સંજોગોના કારણે નીકળવું પડે તેમ ન હોય અને જોગ આગળ બાકી રહેતાં હોય તો આગળના દિવસની ક્રિયા કે દિવસ ગણવો નહી, પરંતુ જોગ પૂર્ણ થતાં હોય તો કોઈ વિકલ્પ નથી. પ્રવેશના દિનથી ૧૫ દિવસ પૂર્ણ થયે પાલી પલટાવી શકાય છે, હવે જો એકવાર પાલી પલટાવી તો ફરીના ૧૫ દિવસ એટલે ૨ નિવી કર્યા પછી આયંબિલ આવે તે દિવસથી ૧૫ દિનની ગણના કરી ૧૬ માં દિને પાલી પલટો કરાય પરંતુ મુખ્ય પાંચ પર્વ તિથિ જેવી કે સુ. ૫૮૧૪ વદ ૮૧૪ હોય તો તે દિને નિવિ ન કરાય. સવારની ક્રિયા થયા પછી જો અકાલે વર્ષા થાય તો અકાલ વરસાદની અસઝાય થાય, છતાં સાંજની ક્રિયા થાય અને દિવસ પડે નહી આ પ્રમાણે Page #55 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીજીને જો સવારે ક્રિયા થયા પછી જો અંતરાયમાં આવે તો સાંજની ક્રિયા થાય અને દિવસ પડે નહી પરંતુ જો દેરાસરનું ચૈત્યવંદન બાકી હોય તો દિવસ પડે. અગાઢ જોગમાંથી નીકળી શકાતું નથી, અનાગાઢ જગમાંથી ત્રણવાર નીકળી શકાય છે એટલે કે બે વાર નીકળી ત્રીજીવારમાં જોગ પૂર્ણ કરી નિષ્ક્રમણ કરાય છે.. અનાગાઢ જોગમાંથી કારણવશાતું નીકળ્યા પછી વધુમાં વધુ છ માસ દરમ્યાન અનુજ્ઞા થઈ જાય તેમ યોગ પૂર્ણ કરવા, જો ૬ માસ દરમ્યાન અનુજ્ઞા ન થાય તો જોગ પુનઃ કરવા પડે, કામ લાગે નહી.. કોઈપણ જોગમાં આકસંધિના દિને આયંબિલ જ થાય અને તે દિવસે જોગમાંથી નિષ્ક્રમણ ન કરાય, જો આકસંધિના દિને દિવસ પડે તો આયંબિલ જ વધે.. વર્તમાનમાં તમામ યોગમાં આખું ધાન્ય - કઠોળ -ક-ક અવાજ આવે તેવી કક વાનગી વહોરવાની -વાપરવાની આચરણા, પ્રવૃત્તિ નથી. જોગનું દંડાસન સવળા પીંછાનું - સુપાત્ર (સારું), હાથાના ભાગે બંગડી યુક્ત તથા મેરૂદંડયુક્ત જોઇએ, મોરપીંછી કે પૂંજણી ન ચાલે.. લઘુ પર્યાયવાળા પાસે કારણસર ક્રિયા કરે તો યોગ કરનાર ‘ભગવન્' શબ્દ ન બોલે તો પણ ચાલે, પરંતુ ક્રિયા કરાવનાર લઘુ પર્યાયી હોવા છતાં ક્રિયા કરનારે તેમને વંદન અવશ્ય કરવું પડે યોગ અધૂરા – અપૂર્ણ હોય, અનુજ્ઞા ન થઈ હોય તો યોગમાંથી નીકળી ગયા હોય તોય અનુજ્ઞા સુધી મોરપીંછનો કાજો લેવો તથા પાટલીનું પડિલેહણ કરવું આવશ્યક છે, ન કરે તો આલોચના આવે પ્રત્યેક જોગમાં સમુદેશ અને અનુજ્ઞાના દિન આકસંધિના હોય છે તે પ્રમાણે કાલિક અથવા ઉત્કાલિક તમામ જોગમાં સમજવું. Page #56 -------------------------------------------------------------------------- ________________ કાલિકડ્યોગ યોગવિધિમાં ૧ સજઝાય ક્રિયાકારકે પઠાવવી તેમ ઉલ્લેખ છે, પરંતુ હાલમાં યોગ કરાવનાર તો પ્રત્યેક કાલગ્રહણની ૧-૧ સજઝાય પઠાવે છે. પ્રવેશના દિને પભાઈકાલનું એક કાલગ્રહણ લેવું. પ્રથમ સઝાય જોગી તથા ક્રિયા કરાવનારે સાથે પઠવવી પછી યોગ પ્રવેશ - નંદી તથા અનુષ્ઠાનની ક્રિયા કરાવવી. સવારે અને સાંજે પવેયણાની ક્રિયામાં સંઘટ્ટો - આઉત્તવાણય લેતા - મૂકતા (મુહપત્તિના આદેશથી “મિચ્છા મિ દુક્કડમ્') સુધી છીંક સંભળાય, અક્ષર આઘો-પાછો - કૂડો બોલાય,-વીજ -દીવા તણી ઉહી, કોઇ વ્યક્તિ કે ચીજ-વસ્તુને અકાઈ જાય, ઓઘો-મુહપત્તિ અળગા થાય તો ભાંગે - સંપૂર્ણ આદેશપૂર્વક વિધિ ફરીથી કરવી પડે. સાંજની ક્રિયામાં કાલગ્રહણ ન લેવું હોય તોય અનુજ્ઞા ન થાય ત્યાં સુધી પણાની વિધીમાં છેલ્લે “દાંડી કાલમાંડલા પડિલેહશું” નો આદેશ માંગવો.. અનુજ્ઞા ન થાય ત્યાં સુધી દંડાસન (મોરપીંછ) - પાટલી – કાલભૂમિ પડિલેહવી, પછી આવશ્યકતા નહી. દહેરાસરના ચૈત્યવંદન પૂર્વ સંઘટ્ટો લઈ ઠલ્લે જવાય પરંતુ કાળપવાથી લઈ સજઝાય - પાટલી પૂરી ન થાય તે પૂર્વે ઠલ્લે જાય તો દિવસ પડે, જો સઝાય થઈ જાય અને માત્ર સજઝાય - પાટલી બાકી હોય અને સંઘટ્ટો લઈ ઠલ્લે જાય તો કાલગ્રહણ જાય, અને સંઘટ્ટો લીધા વિના જાય તો દિવસ ઉદાહરણરૂપે ઉત્તરાધ્યયન સૂત્રના જોગમાં મૂળ દિન ૨૮ હોય છે તેમાં આગળના કાલગ્રહણ જલ્દી લેવાઈ જાય પરંતુ સમુદેશનું કાલગ્રહણ ૨૭ માં દિવસે તથા અનુજ્ઞાનું કાલગ્રહણ ૨૮ માં દિવસે જ લેવું. વચમાં અસઝાય કે પહેલા દિવસ ગણતરીમાં લેવાય અથવા બાદ કરીને પણ લેવાય, જો પ્રવેશથી ગણી લેતો અસઝાય - પડેલા દિવસને પાછળથી ભરપાઈ કરવાના હોય છે. રાત્રે ૧૨ વાગ્યા પૂર્વે ઠલ્લે જાય તો આગલો દિવસ અને પછી જવું પડે તો ત્યારબાદનો દિવસ પડે જો ૧૨ વાગ્યા પૂર્વ અને પછી તેમ બે વાર જાય (પ ) Page #57 -------------------------------------------------------------------------- ________________ તો.. બે દિવસ પડે પરંતુ જો ૧૨ વાગ્યા પૂર્વે ૪ ૫ વાર ઠલ્લે જાય તા ૧ જ દિવસ પડે અથવા ૧૨ વાગ્યા પછી જો પ૭ વાર તબિયતના કારણસર હલ્લે જાય તો ૧ જ દિવસ પડે, જો ૧૨ વાગ્યા પૂર્વે ૧ વાર અને ૧૨ વાગ્યા પછે૧ વાર જાય તો બે દિવસ પડે કાલગ્રહણ રહે, કાળ પવેવ - ક્રિયા કરે - સઝાય – પાલી કરે.. શ્રુતસ્કંધ કે સૂત્રના સમુદેશ કે અનુક્સાના દિવસે રાત્રે ઠલ્લે જવું પડે તો કાલ ગ્રહણની ક્રિયા ન થાય તેમજ દિવસ તો પડે. આકસંધિના મૂલ દિવસો તેના અનુક્રમના દિવસ આવતાં જ કાલગ્રહણ લેવું લાભ, તે ૧-૧ જ લેવાય, તે મૂળ દિવસથી પહેલા ન લેવાય, મોડું ચાલે.. સમુદેશની વિધિ બાદ અનુક્સાના દિવસે જો કાલગ્રહણ ન આવે અથવા પર્વવતા જાય તો આયંબિલ વધે અને તે દિન સમુદેશ પ્રમાણે બોલી માત્ર પણું કરવું. તે દિન ગણતરીમાં આવે નહી. બીજા કે ત્રીજા પ્રવેશની (ઉોપ એટલે અનાગાઢ જોગમાંથી નીકળી પુનઃ પ્રવેશના આગલા દિવસે) લઘુનંદી હોય તો આગલી સાંજે ૪ કાલગ્રહણની વિધિ કરી શકાય અર્થાત્ ૪ ના નુતરાં બે કાલગ્રહણ રાત્રે અને બે સવારે લઈને વિધિ પુરી કરી શકાય. આચારાંગસૂત્રના જોગમાં ૩૯ માં કાલગ્રહણથી સાતિકાના સાત દિવસનો પ્રારંભ થાય છે, સાતિકાના સાત દિવસ + ૧ દિવસ વૃદ્ધિનો કુલ – આઠ દિવસ આગાઢ છે, તેમાં આઉત્તવાણય લેવાનું તથા તેની પરંપરા પાળવાની હોય છે, સાતિકાનું ૪૫ મું. કાલગ્રહણ જોગ પ્રવેશથી લઈ ૪૫ માં દિને જ લેવાનું હોય છે. ૪પ કાલગ્રહણે તે જોગી આચારિક બને છે. એટલે આચાર્યના લગતાં તમામ કાર્યના અધિકારી બને છે. અનાગાઢ જોગમાં માત્ર સંઘો લેવાનો હોય છે, પરંતુ આગાઢ જોગમાં સંઘઠ્ઠો – આઉત્તવાણય લેવું આવશ્યક છે. સંઘટ્ટામાં અન્ય યોગીઓને સાંજની ક્રિયા ન કરાવાય.. સંઘટ્ટામાં ઈરિયાવહિ કરી જગ્યા પંજી પાણી વાપરી શકાય (વિહાર વિ. ના સ્થાનોમાં) સંઘટ્ટામાં પડીલેહણ – પચ્ચકખાણ પારવાનું (સવાર - સાંજનું મુકસી) - ચૈત્યવંદન - દેરાસરજી – પચ્ચકખાણ આપવું કે વંદન કરવું - કરાવવા જેવી આવશ્યક ક્રિયા થતી નથી, માત્ર વાપર્યા બાદનું ચૈત્યવંદન તથા ચંડીલ - માત્રુ જઈ આવીને ઈરિયાવહિયા કરી શકાય છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ સંઘટ્ટામાં કવચિત્ વાડા વિ. માં ઠલ્લે જાય તો ઇટો વિ. હલન-ચલન થતી હોય તો તેની પર બેસાય નહી.. યોગ પ્રવેશ દિને પ્રવેશ પૂર્વે અને કાલગ્રહણ લીધા બાદ ચંડીલ જાય તો અડચણ નથી. દિવસ ન પડે. ઉત્તરાધ્યયનના જોગમાં ૪થા અધ્યયનના દિને એક જ (પભાઈ) કાલગ્રહણ લેવાય. સંઘટ્ટામાં બને ત્યાં સુધી માત્રકમાં માત્રુ ન જતાં ખુલ્લી જગ્યામાં જવું, હવે જો કુંડીમાં માત્રુ જાય તો સંઘટ્ટામાં પરઠવી શકાય નહી, પરઠવે તો સંઘટ્ટો જાય, અજોગી દ્વારા પરઠાવવી... આઉત્તવાય નહી લેનારને આઉત્તવાણય લેનાર યોગી સાથે ગોચરી - પાણીની આપ -લે ન કરે, પરસ્પર એકબીજાના સંઘઠ્ઠા સંબંધી કોઈ કાર્ય કરી શકે નહીં, તેને જો આઉત્તવાણય લેવડાવે તો વાંધો નહી. યોગદ્વહન દરમિયાન તે શાસ્ત્ર અભ્યાસ સિવાય અન્યશાસ્ત્રાભ્યાસનો સ્પષ્ટ નિષેધ છે. (આચાર દિનકર) - દેવસૂર તપાગચ્છ સામાચારી સંરક્ષક, બહુશ્રુતોપાસક આગમોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજા Page #59 -------------------------------------------------------------------------- ________________ ' જોગમાં અસક્ઝાયના દિવસની માહિતી.. ચૈત્ર સુદ ૫ ના બપોરે ૧૨-૦૦ક, થી લઈ ચૈત્ર વદ ૨ ના સૂર્યોદય સુધી ૧૨ા દિન અસ્વાધ્યાય.. આસો સુદ ૫ ના બપોરે ૧૨-૦૦ક. થી લઈ આસો વદ ૨ ના સૂર્યોદય સુધી ૧૨ા દિનની અસજઝાય.. અષાઢ સુદ ૧૪ ના બપોરે ૧૨-૦૦થી અષાઢ વદ ૨ ના સૂર્યોદય સુધી ફાગણ સુદ ૧૪ ના બપોરે ૧૨-૦૦થી ફાગણ વદ ૨ ના સૂર્યોદય સુધી કારતક સુદ ૧૪ ના બપોરે ૧૨-૦૦થી કારતક વદ ૨ ના સૂર્યોદય સુધી ચાતુર્માસિક ૨ા દિવસની અસજઝાય... તે સુત્ર સ્વાધ્યાયને આશ્રીને સમજવી, પરંતુ વદ ૨ ના દિને સવારના કાલગ્રહણ લેવામાં વાંધો નથી... તેનો કાળ વદ ૧ ના રાત્રે ૧૨-૦૦ ક. પૂર્ણ થાય એટલે એકમના નુતરાં દેવાય છે. બકરી ઈદના દિને ૮ પ્રહરની અસઝાય.. અકાળે વર્ષા (કા. સુ. ૧ થી લઈ આદ્રા નક્ષત્ર સુધી) થાય તો વર્ષો પૂર્ણ થયા બાદ ૩ પ્રહરની અસજઝાય.. (આદ્રા નક્ષત્ર થી કા. સુ. ૧૪ સુધી વર્ષાકાળ ગણાય) શેષકાળમાં (અકાળે) વાદળાદિ કારણે આકાશ ઢંકાયેલા હોય તો વાધાઈ - અધરતિ - વિરતિ કાલગ્રહણ ન લેવાય પરંતુ ત્રણ તારા દેખાતાં હોય તો તે ત્રણ કાલગ્રહણ લેવાય, પભાઈ કાલગ્રહણ એક પણ તારો ન દેખાય તો પણ લેવાય જ્યારે ચોમાસામાં સર્વ કાલગ્રહણ લેવાય. વરસાદના છાંટની ૩ પ્રહર, વીજની ૨ પ્રહર, ગાજની ૧ પ્રહરની અસઝાય સમાચારીપ્રમાણે ૨ખાય છે તે પરંપરાથી જાણવું ગંધર્વનગર વિદ્યુત -ઉલ્કા - દિગૂદાહ જ્યાં સુધી આકાશમાં દેખાય ત્યાં સુધી અસઝાય અને પૂર્ણ થયા બાદ ૧ પ્રહરની અસઝાય. તારા પડે ત્યારે પાછળ મોટી રેખા અથવા ઉદ્યોત થાય તે ઉકા કહેવાય તે ન થાય તો કણગ (ખરતા તારા) કહેવાય આ ઉલ્કાની અસઝાય ૧ ૧૫) Page #60 -------------------------------------------------------------------------- ________________ દિવસમાં ૧ વારની જ ગણવી. આદ્રા નક્ષત્ર (ચાતુર્માસ પ્રારંભ પ્રાય:) ઉપર સૂર્ય આવે ત્યારથી તે સ્વાતિ નક્ષત્ર (દિવાળી પ્રાય:) ઉપર સૂર્ય ન આવે ત્યાં સુધી તારા જોવાની જરૂર નહી એટલે તારાની અસઝાય ન હોય પરંતુ સ્વાતિનક્ષત્ર પર સુર્ય આવે પછી તારા જોવા પડે અસુઝાય ગણાય તેવો યોગ વિધિમાં પાઠ છે.. પ્રત્યેક ચૌદશ (ચતુર્દશી) ના પખી પ્રતિક્રમણ પછીથી લઈ અનંતર દિને સૂર્યોદય સુધી રાત્રીની અસઝાય ગણાય, તે માત્ર સૂત્ર સ્વાધ્યાય અંગે જાણવું, કાલગ્રહણમાં બાધ નથી ( ઉપદેશ પ્રસાદ પ્રવચન - રપ૭) "अनुयोगो वसति प्रवेदने प्रमार्जिते काल वेला वर्ज शुद्धयति" સ્વેચ્છાદિકનું યુધ્ધાદિ શાંત થાય પછી અહોરાત્ર અસઝાય (પ્રવચન સારોદ્ધાર) બે રાજા - બે પુરૂષ - બે સ્ત્રી - બે મલ્લોનું યુધ્ધ ચાલે ત્યાં સુધી જ અસઝાય. વરસાદ યા બીજી અસઝાયમાં નુતરાં દેવાય પરંતુ કાલગ્રહણ લેતાં અસક્ઝાય ન જોઇએ.. પ્રલથી શરીરના શ્વાસને નાભિમાં સ્થાપન કરવો તે ક્રાયિકયોગ પ્રભુ વાણી પ્રતિનો વિશ્વાસ નાભિમાં સ્થાપન કરવો તે આત્મિકયોગા - આગમોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા. Page #61 -------------------------------------------------------------------------- ________________ 'આ કલમોનો ઉપયોગ માત્ર યોગદ્વહન કરાવનાર વિડીલ પૂજ્યો માટે જ છે, તેઓએ ધ્યાન પર લેવી તેમજ સ્વ પરંપરા પ્રમાણે ' ઉચિત જણાય તેમ આચરણા કરવી.. ગોચરી વહોરી લાવ્યા બાદ જોગી ગોચરીમાં ફ્લેવર દેખે નીકળે અને તેમાંથી ગોચરી વાપરી ન હોય, તો તે ગોચરી અન્યને આપી દે તો દિવસ ન પડે, પરંતુ જો વાપરી હોય તો જે - જે જોગીએ જેમાંથી ક્લેવર નીકળ્યું તે ગોચરીની વસ્તુ વાપરી હોય તો તે વાપરનાર તમામના દિવસ પડે. જો વસતી જોઈ આવ્યા હોય બાદ ક્રિયા કરે અને તે પછી જૂનું ક્લેવર (પંચેન્દ્રીયનું) નીકળે તો ફરીથી ક્રિયા કરે, પરંતુ જો તે દિને નંદીની ક્રિયા કરી હોય તો દિવસ પડે કેમકે નંદીની ક્રિયા ફરી કરવી કલ્પતી નથી.. જોગમાં પડીલેહણના આદેશ લેવાના રહી ગયા હોય તો દિવસ પડે નહી, આલોચના આવે. ચાતુર્માસ દરમ્યાન જોગના દિવસોમાં પોરિસી કાજો લીધા વિના ગોચરી વાપરે તો દિવસ પડે નહી, આલોચના આવે. સાંજની ક્રિયા કરી રહ્યા પછી ઉત્કાલિક જોગમાં માંડલા પૂર્વે ઠલ્લે જવું પડે તો ફરીથી ક્રિયા કરાવી શકાય. જો કોઈ વસ્તુ વિ. કે ઉપધિ વિ. નું પડીલેહણ બાકી હોય તો અન્ય પાસે કરાવી લે.. દેરાસરમાં ચૈત્યવંદન કર્યું અને પચ્ચકખાણ લેવું ભૂલી ગયા તો આલોચના આવે સાધુ મ. મહાનિશીથવાલા પાસે તથા સાધ્વીજીએ આચારાંગવાળા પાસે પચ્ચકખાણ લેવું... રાત્રે હરસ – મસાવાળાને માત્ર લોહી નીકળે તો આલોચના આવે પરંતુ જો મળ નીકળે તો દિવસ પડે જોગમાં ગોચરીમાંથી સચિત્ત વસ્તુ - બીજ કે ઠળીયો નીકળે અને તે ગોચરી આદિ વાપરી હોય તો દિવસ પડે, અચિત્ત વસ્તુ -બીજ કે સીજેલો ઠળીયો નીકળે તો આલોચના આવે (જો બહાર કાઢે તો) વાપરી જાય તો વાંધો નહી ૧૫) Page #62 -------------------------------------------------------------------------- ________________ સંઘટ્ટામાં પાણી વાપરતા સમયે જોગીને અસંઘટ્ટાનો કપડો જો આચાર્ય સૂકવતા હોય અને અડી જાય તો આલોચના આવે દિવસ પડે નહી એક આસને સંઘટ્ટે વાપરવા બેઠેલા યોગીમાં જેની પાસે અસંઘટ્ટાની વસ્તુ હોય તો તેનો દિવસ પડે, અન્ય યોગીઓને આલોચના આવે સંઘટ્ટાદિ જોગમાં ગોચરી - પાણી આલોચ્યા વગર વાપરે તો દિવસ પડે.. સંઘટ્ટામાં ક્લેવરવાળું ગરણું પાસે રાખી ગોચરી - પાણી વાપરે તો દિવસ પડે યોગીનું કાંઈપણ ચીજ - વસ્તુ) ઉપકરણપૈકી ખોવાઈ જાય અને તેનું એકાદ વખતનું (સવાર સાંજ) પડીલેહણ રહી જાય તો દિવસ પડે.. પરંતુ જો તે જીર્ણ-શીર્ણ થયું હોય તો વિધિવત્ પરઠવી દેતો ચાલે.. સંઘટ્ટો લઈ જોગી આચારિકની સાક્ષીએ ગોચરી - પાણી વહોરે અને આચારિક ‘ધર્મ લાભ આપવો ભૂલી જાય તો આલોચના આવે.. ‘ઝોળી’ વાપર્યા પછી મૂકતી વેળાએ મહાનિશીથવાળા ‘મૂકો' તેમ ન કહે અને તે પૂર્વે જોગી હાથમાંથી ઝોળી બહાર કાઢે અથવા મૂકી દે તો દિવસ પડે અણહારી દવા વહોરવા માટે પણ પાત્ર સંઘટ્ટામાં લેવું આવશ્યક છે તેમાં જ વહોરવી.. જોગીનું જ ગરમ આસન હોય અને સંઘટ્ટામાં ન લીધું હોય તો તેને પાસે રાખી ગોચરી-પાણી વહોરાય નહી.. પ્રભાતે દેવવંદન (દેરાસરજીનું ચૈત્યવંદન ન કરતાં) અકરણે, મુખ વસ્ત્રિકા વા ધર્મધ્વજ ગમને (મુહપત્તિ અથવા રજોહરણ ખોવાતા), સવારની ક્રિયા પૂર્વે, સાંજની ક્રિયા પછી છું ડીલ જવું પડે, આચારિક વિના સ્થ ડીલ-ગોચરી-પાણી માટે એકલો જોગી ૧૦ ડગલાં બહાર જાય, રાત્રે અથવા દિવસે વમન (ઉલ્ટીમાં અનાજનાં દાણાં હોય તો) થાય, પચ્ચકખાણ પારવું વિસારે, આહાર-પાણી કરે, વાપર્યા બાદના ચૈત્યવંદન અકરણે પાણી વાપરે વિગેરે કારણોથી દિવસ પડે. Page #63 -------------------------------------------------------------------------- ________________ વાડા મળે Úડીલ જાવે તો છઠ્ઠનું પ્રાયશ્ચિત્ત આવે. બે જોગની ક્રિયાની આલોચના પૂર્ણ થયા પછી આગળના જોગમાં પ્રવેશ કરવો કે કરાવવો. ગુરુ પ્રત્યેનીક-એકાંતવાદી-સુખસેલીઓ, ક્રિયા એનાદરી, થંભી-દંભી આવા જીવને યોગ કરવા માટે સર્વથા ત્યાજ્ય જણાવ્યા છે. દિવસ પડવાના કારણો સિવાયની સર્વ આલોચના વૃધ્ધ વડીલ સ્વગુરૂ ક્રિયાકારકને પૂછીને લેવી. યોગદ્વહન વિના સૂત્ર ભણનાર - વાંચનાર - સાંભળનાર અનાચારી હોવાથી પ્રતિદિન પ્રાયશ્ચિતનો ભાગી બને (શ્રી નિશીથભાષ્ય ચૂર્ણિ) - દેવસર તપાગચ્છ સામાચારી સંરક્ષક, બહુશ્રુતોપાસક આગમોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજા Page #64 -------------------------------------------------------------------------- ________________ જોગ અનુક્રમ.. જોગનો અનુક્રમ હાલ પરંપરાથી આ પ્રમાણે છે - (૧) આવશ્યક સુત્ર - દશવૈકાલીક સુત્ર ( ર ) નરાધ્યયન - { } } રા:રાંગ સત્ર ૪) કલ્પસૂત્ર (દશાશ્રુતસ્કંધ-નિશીથ સૂત્ર) (૫) મહાનિશીથ સૂત્ર (૬) નંદી - અનુયોગ સૂત્ર (૭) દશ પય-11 { ૮ ) [ LLડી. ગ : કા': ગ ૧૦) સમવાયાંગ (૧૧) ભગવતી સૂત્ર કવચિત્ કલ્પસૂત્રના યોગો દ્વહન થયા પછી મહાનિ , નદી – એ રોગ, શારજાન: ૪ માં ફેરફાર થાય છે. બાકીના ક્રમ મુજબ થાય છે. વચમાં બાકીના અંગ અને ઉપાંગ આદિના ( ઇછે) નામના ચો? પણ થઈ ર છે. રોડ છેલા ભગવતી સૂત્ર દેખાય છે. ઉપરોક્ત ૧ થી ૬ નંબર સુધીના યોગદ્વહન કર્તા 3. ધોન - હાય હાલારાપણ – વ્રતોરણ - પ્રવ્રજ્યા (દીક્ષા) - તેમજ વડી દીક્ષાથી લઈ મહાનિશીથ સુધીના યોગ અન્ય સાધુ-સાધ્વીજીને કરાવી શકે. પરંતુ વડીદક્ષિા માટે; પદસ્થ આપી શકે છે. મહાનિશીથથી આગળના આગમસૂત્રના જોગમાં જેટલા જો ગની અનુરાં પોતે મેળવી હોય ત્યાં સુધીના આગમના જોગ અન્યને કરાવી શકે. વડી દીક્ષા અને ગણિવર્ય પદ ભગવતી સ્ત્રની ૩ ૧૫૪t 2.1 કલા જ કાપી શકે.. પંન્યાસ પદ - ઉપાધ્યાય પદની » શા પ્રાપ્ત કv!! હજી ખેડ દો , , 1ણ પદ ઉપરાંત પંન્યાસ – ઉપાધ્યાય તથા આચાર્યપદ પણ આપી શકે છે. જે સૂત્રનો ઉદેશ થયો હોય તે સુ-ની અનુજ્ઞા!િ ટી ! ! - . . " , ' , "ચા ના વૃદ્ધિ કે પહેલા દિવસ ભરી શકાતા નથી.. આચારાંગ સૂત્રની અનુજ્ઞા બાદ મંત્ર | "સ – '' '' '' ' , ' , '; , , છે ને ? ન તપમાં નિવી હોય તો ચાલે તેમજ નંદીની ક્રિયા કરાવવાની આવશ્યકતા નથી કેમ કે આચાર ની ૨ ૧ ૧ , મ હ : મે ૬ ) - 1 નિશીથ અધ્યયનના છે. આ મર્યાદા માત્ર આટલા પૂરતી જ સમજવી., (સમાચાર :21 - '' '' '' ' Page #65 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્રની અનુજ્ઞા પછી બીજે દિવસે મહાનિશીથ જોગમાં પ્રવેશ કરી શકાય તેમાં વૃદ્ધિ - પડેલા દિવસ પાછળથી ભરાય, કલ્પસૂત્રના વૃધ્ધિ + પડેલા દિવસ અનાગાઢું હોવા છતાં તે મહાનિશીથ પછી કરવાથી આગાઢ થઈ જાય અને તે દિન આયંબિલથી ભરવા પડે સૂયગડાંગ યોગની અનુજ્ઞા પછી વૃદ્ધિ અને પહેલા દિવસ બાકી હોયતો દાણાંગમાં પ્રવેશ કરી શકાય તે જ પ્રમાણે ઠાણાંગ બાદ સમવાયાંગમાં પ્રવેશ કરાય અને તે સર્વે અનાગાઢું હોવાથી નિવિ - આયંબિલથી ભરી શકાય.. સમવાયાંગમાં આમ તો ત્રણ દિવસમાં ઉદેશ સમુદેશ અનુજ્ઞાના દિન હોવાથી પરૂપે આયંબિલ આવે ૪થો દિન વૃદ્ધિનો તથા નિષ્ક્રમણનો આગલો દિવસ હોવાથી ત:રૂપે આયંબિલ આવે પરંતુ જો વરસાદના કારણે દિવસો વધી જાય તો નિવી - આયંબીલથી કરી શકાય છે. પણ ઉપાંગ સૂત્રના જોગમાં આયંબિલ જ જોઇએ.. મહાનિશીથ અને નંદી અનુયોગ સુધીના યોગ ન થયેલ હોય તેવા સાધુ ઉપધાનવાળા અંતરાયના શ્રાવિકાબેન તથા અંતરાયવાળા સાધ્વીજીને જોગ દરમ્યાન સવાર - સાંજની ક્રિયા કરાવી શકે નહી પૂર્વના યોગની અનુજ્ઞા થઈ ગઈ હોય અને તે જોગ કદાચ ઉત્કાલિક હોય એટલે કે કાલગ્રહણ - સંઘટ્ટા વિનાના હોય તો અગાઢ કારણે ભગવતી સૂત્રમાં પ્રવેશ કરે તો ભગવતીની અનુજ્ઞા પછી તે પડેલા કે વૃધ્ધિના દિવસો નિવી – આયંબિલથી ભરી શકાય પણ તે દિન સંઘટ્ટો - આઉત્તવાણય સાથે જ કરવા પડે “ોn: વર્ષ શાસ્ત્રમ્' ક્રિયામાં કુશળતા પ્રાપ્ત કરાવે તે ચો, બોનની યોજા:' આત્માને મોક્ષ સાથે જોડવાની પ્રવૃત્તિ તે ચોમ થોડાદિને રે, સાધુ શ્રત મને' પૂ. ઉ. યશોવિજયજી મ.સા. - આગમોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા. Page #66 -------------------------------------------------------------------------- ________________ · · • • • ભગવતી સૂત્ર યોગ “જો ભગવતી વહી હોય તો એવા ભગવતીની અનુજ્ઞા નંદી કર્યા પછી સંઘટ્ટો - આઉત્તવાણય લેવા-મેલવા મુહપત્તિ પડીલેહવી ન જોઈએ'' એમ યોગ વિધિમાં ઉલ્લેખ છે પરંતુ હાલમાં ગચ્છ કે સમુદાયમાં આ પ્રવૃત્તિ નથી માટે પડિલેહવી જોઈએ.. ભગવતીના યોગમાં પ્રવેશ કર્યા પછી ૪ માસ ઉપરાંત પણ માસની અંદર ગણિપદ અપાય છે, યોગ વિધિમાં ૫ માસથી પાા માસ અંદર અપાય તેવો ઉલ્લેખ છે પરંતુ હાલમાં ઉપરોકત ૪ થી પાનાસની પ્રવૃત્તિ પ્રચલિત છે. ભગવતીના યોગમાં ગણ પદ પ્રદાનના યુહૂર્તના દિવસે અનુજ્ઞાનું કાલગ્રહણ અને તેના આગળના દિને સમુદેશનું કાલગ્રહણ લેવું ગણિપદ સ્થાપન કર્યા પછી પવેણું- પચ્ચક્ખાણ - સજ્ઝાય કરાવાય છે તે જ પ્રમાણે પંન્યાસ – ઉપાધ્યાય – આચાર્યપદમાં સમજવું.. ભગવતીના જોગમાં ગણિપદ આપ્યા પછી તુરંત પંન્યાસ પદ આપી શકાય છે. પદ પ્રદાન બપોર પછી જો હોય તો પવેણું – સજ્ઝાય આદિ પ્રથમ કરી લે.. ભગવતી સૂત્રના જાગમાં ૭૫ કાલગ્રહણ પૂર્ણ થયા પછી મહીનામાં પાંચતિથિ આયંબિલ બાકી દિનોમાં લગાતાર નિવિ કરી શકાય છે, ફરજીયાત નથી. નિવિમાં શાક અને ફુટ વિગેરે લીલોતરી લેવાની પ્રવૃત્તિ છે.. પરંતુ નિવીયાતી વસ્તુની આચરણા તો જરૂરી છે. (૭પ કાલગ્રહણ પૂર્વે આયંબીલ - નિવિના ક્રમથી અવશ્ય કરવાના હોય છે ત્યારબાદ પણ તે ક્રમે સંપૂર્ણ જોગ પૂરા કરી શકાય.) ભગવતી સૂત્રમાં ૭પ માં કાળગ્રહણે ફરજીયાત આયંબિલ કરવાનું હોય છે. ગણીપદ લિંગ પતિ પર્વે લોચ કરાવવાની પરંપરા છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ પદ - પ્રદાન સમયે શ્રી નંદી સુત્ર-મૂળ (સંપૂર્ણ) સંભળાવવું જોઈએ, સમય કે સંભળાવનારના અભાવે લઘુ નંદી ચાલે (માત્ર ગણીપદમાં સમજવું) ભગવતીના જોગમાં “મુરૂ અવારકા'નો કાઉસ્સગ્ન કરવાની હાલમાં પ્રવૃત્તિ નથી.. ભગવતી સૂત્રની નિવિમાં લીલોતરીમાં વાલોર -વટાણા - ચોળી - પાપડી -તુવેર વિ. વાપરવાની પરંપરા દેખાય છે. ફુટમાંથી સચિત્ત બી નીકળે તો આયંબીલની આલોચના આવે.. ભગવતી સૂત્રના જોગના કુલ દિવસો ૬ માસ સુધીના બતાવ્યા છે, કોઈક ઠેકાણે ૬ માસને ૮૯ દિવસ લખેલ છે (એટલે ૧૮૦ ૧૮૮ કે ૧૮૯ દિવસ) તેમાં બે ઓળી - બકરી ઇદ - ચાતુર્માસની અસઝાય તેમાં સંમિલિત છે. પરંતુ વિશિષ્ટ કારણોસર પડેલા દિન અલગથી ભરવાના હોય છે. ૦ ૦ ૦ દત્તી ૦ ૦ ૦ દત્તીના દિવસે એકલું પભાઈ કાલગ્રહણ લેવું – અન્ય કાલગ્રહણ ન લેવાય.. દરેક દત્તી બે સાથે જ આવે તેમાં પ્રથમ દિને ઉદેશ - સમુદેશની વિધિ તથા બીજા દિવસે અનુજ્ઞાની વિધિ કરવી, બંને દિવસ આકસંધિના છે.. અનુજ્ઞાની દત્તિના દિવસે સાંજે વાઘાઈ લેવાય નહી.. આકસંધિના દિનો વાળી દત્તિ હોવાથી અનુજ્ઞા ન થાય ત્યાં સુધી દિવસ પડે કે કાલગ્રહણ જાય તો દત્તીવાળું આયંબિલ જ કરવું પડે.. હાલમાં દત્તીમાં એક પાણીની અને એક ભોજનની દત્તીઓ છે. દત્તીમાં પ્રત્યેક જોગી સાધુએ ગોચરી - પાણી જુદા અને જાતે જ વહોરવા પડે તેમજ પરસ્પર આપ -લે (લેવડુ - દેવડું) ન થાય.. દત્તી ભગવતી યોગમાં બે-બેના જોડકાં માં ત્રણ વાર કુલ - ૬ વાર આવે.. Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દત્તી ૭ કાલગ્રહણે બંધક નામની, બીજી દત્તી ૧૪- ૧ ૫ કાલાહાણે ચમરાની તથા ત્રીજી દત્તી ૪૮-૪૯ કાલગ્રહણે ગૌશાલાની કહેવાય છે. પ્રથમ દત્તીના બંને દિવસે પચ્ચખાણ લેતી વખતે.... ‘પણ તોડા: પત્તિએ આયંબિલ પચ્ચક્ખાઈ' એમ બોલવું.. બીજી દત્તીના બંને દિવસે પચ્ચકખાણ લેતી વખતે.... ‘છમ જોગો સપાછું ભોયણે પત્તિએ આયંબિલ પચ્ચકખાઈ” એમ બોલવું.. ત્રીજી દત્તીના બંને દિવસે પચ્ચખાણ લેતી વખતે..... ‘અમ જો ગો સપાણ ભોયણે પત્તિએ આયંબિલ પચ્ચખાઈ” એમ બોલવું.. ચમરાની દત્તીમાં કાઉસ્સગ્નનું વિધાન છે, હાલ આચરણા ન હોવાથી કરાતો નથી.. દત્તીના દિને સંઘટ્ટા સમયે ઝોળીમાં ૧ પાત૩ + ૧ લોટ લેવાનું વિધાન છે. તેનાથી વધુ પાત્ર ન લેવાય. દત્તીના દિને પ્રથમ પાણી વહોરવું, બાદમાં ગોચરી વહોરવી દત્તીમાં વહોરાવનાર હોંશીયાર - કુશળ તથા ઉપયોગવંત શ્રાવક રાખવો, હાથ થરથરે કે ધાર તૂટે તેવાના હાથે ન વહોરવું.. દત્તીમાં પાણી અખંડ ધારથી વહોરવાનું છે, ધાર અટકી જાય તો તેટલા 111ણીથી ચલાવી લેવું. પરંતુ અટક્યા પછી ફરી ધાર કે પાણીનો છાંટો લોટમાં પડે તો ચૌવિહારો ઉપવાસ કરવો પડે. ભોજન દત્તીમાં એક સાથે એક જ પાત્રમાં વહોરે, જો વહોરતા યો ડું જ વહોરાય તો તેટલાથી ચલાવી લે, જો નીચે દાણો પડે કે ફરીથી તેમાં વહોરે તો તિવિહારો ઉપવાસ કરવો પડે. (દા.ત. :- એક ઘરેથી એક સાથે અમુક સંખ્યામાં અમુક રોટલી વહોરી લેવી) દત્તીમાં ઈંડીલ આદિના વિશેષ કારણે, ગોચરી - પાણી વહોરી આપ્યા બાદ બીજાને સંઘટ્ટ લેવડાવી, તેને આપી ચંડીલ આદિની ક્રિયા પતાવી પછી વાપરી શકે.. પ્રત્યેક દની ઠામ ચૌવિહારી હોવાથી ઝોળી મુક્યા પછી ચૌવિહારનું પચ્ચકખાણ લેવું તથા સાંજે (પણાની) ક્રિયામાં પણ ચૌવિહારનું પચ્ચખાણ જ લેવું. Page #69 -------------------------------------------------------------------------- ________________ જોગ દરમ્યાન અનુષ્ઠાનની ક્રિયામાં કાઉસ્સગ્ન કરવામાં આવે છે, તેની કોષ્ટક મુજબ વિસ્તૃત સમજણ.. કોષ્ટકમાં દર્શાવેલ કાઉસ્સગ્ગની સંખ્યા વિધિની વિસ્તૃત સમજણ ૧. કાઉસ્સગ્ન હોય તો અંગઉપાં નાના માત્ર ઉદશ માત્ર સમુદેશે માત્ર અનુજ્ઞા, શ્રુતસ્કંધના સમુદેશ અનુશા, ઉત્તરાઈ ચોથા અધ્ય) અનુજ્ઞા ૨. કાઉસ્સગ્ન હોય તો ઉત્તરાધ્યયનના ૪થા અધ્યયનનો ઉદેશ તથા સમુદેશ કે શ્રુતસ્કંધનો સમુદેશ તથા અનુજ્ઞા ૩. કાઉસ્સગ્ન હોય તો અધ્યયનનો ઉદેશ + સમુદેશ + અનુજ્ઞા.. / ઉદ્દેશાનો ઉદશ + સમુદેશ + અનુશા ૪. કાઉસ્સગ્ન હોય તો શ્રત કંધનાં ઉદશ + અધ્યયનનો ઉદેશ + સમૂદશ + અનુજ્ઞા, અધ્યયનનો ઉદેશ + ઉદેશના ઉદેશાનો ઉદેશ + તૈમુદેશ + અનુરા ૫. કાઉસ્સગ્ન હોય તો ઉદિશાના ઉદ્દેશ + સમુદેશ + અનુજ્ઞા + અધ્યયનનો સમુદેશ + અનુજ્ઞા ૬. કાઉસ્સગ્ન હોય તો બે અધ્યયનના ઉદશ + સમુદેશ + અનુસા ( ૩+૩), બે ઉદેશાના ઉદેશ + સમુદેશ + અનુજ્ઞા..(૩+૩) ૭. કાઉસ્સગ્ન હોય તો | અધ્યયનનો ઉદશ + બે ઉદેશાના ઉદેશ + સમુદેશ + અનુજ્ઞા (૧+૩+૩) ૮. કાઉસ્સગ્ન હોય તો બે ઉદેશાના ઉદ્દેશ + સમુદેશ + અનુજ્ઞા + અધ્યયનનો સમુદેશ + અનુજ્ઞા (૩+૩+૨) ૯. કાઉસ્સગ્ન હોય તો | અધ્યનનના ઉદેશ + બે ઉદેશાના ઉદ્દેશ + સમુદેશ + અનુદા + અધ્યનનનો સમુદેશ + અનુશા (૧+૩+૩+૨)| ૧૦. કાઉસ્સગ હોય તો શ્રુત કંધના ઉદશ + વર્ગનાં ઉદ્દેશો + સમુદેશ + અનુદા + આઈલાનો ઉદેશ + સમુદેશ + અનુસા + ખંતિલા ઉદશ + સમુદરા + અનુસા (1 + 1 + + 1) અંગનાં ઉદ્દેશો ને તર કંધના ઉદt ' ના વર્ગના ઉદ્દેશ + સમુદેશ + અનુશા + ૧૧. કાઉસ્સગ્ન હોય તો આઈક્લાના ઉદેશ + સમુદ્રરા જ અ!:તા + અંતલાનો ઉદેશ + સમુદેશ + અનુજ્ઞા (૧+૧+૩+૩+૩) Page #70 -------------------------------------------------------------------------- ________________ અથ યોગમંત્રાણિ [૧] શ્રી આવશ્યક શ્રુતસ્કંધે દિ. ૮ નંદી ૨. દિન | ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ અધ્યયન શ્ર. ઉ.નં. ૧ | ૨ | ૩ | ૪ | ૫ ૬ શ્ન. સ. | શ્રુ. એ. નં. કાઉસ્સગ | ૪ * તપ | ૧ તપ - ૧ તપ * શ્રુતસ્કંધ ઉદેશનો નંદી પછી કાઉસ્સગ્ગ ૧, પછી પ્રથમ અધ્યય ન ૧ ઉદેશ ૨ સમુદેશ અને ૩ અનુજ્ઞાના કાઉસ્સગ્ન ત્રણ એવું કાઉસ્સગ્ન ૪. ૨. શ્રી દશવૈકાલિક શ્રતસ્કંધે દિ, ૧૫ નંદી ૨. દિન | ૧ | ૨ | ૩|૪| ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧ ૧ | ૧૨ - ૧૩ | ૧૪ ૧૫ અo |શ્ર.ઉ.નં.૧ ૨|૩|૪ | ૫ | ૬ ૭ ૮ ૯ ! ૯ | 10 |૧૧.ચૂં. ૧ ૨તી.ચૂ. શ્રુ.સ. શ્રુ.અ.નં. ઉદેશા| 0 | | | |૧૨| | 0 ! C. ૧૨ ૩/૪ | | 0 | 0 | 0 કાઉo | ૪ ત૫. | ૩|૩|૩ | ૯ ? ૩ [ ૧ તે ૧ તપ ૧ કાલ ગ્રહણ સિવાયના જાગોમાં અનુન પડે ! ' ' %*+ * * * * * * * * . . * જન '• નમિ'દિ ને પસરાવણી, પા|| ૫ કે પારણું ક શ '' એ મા મંડના Page #71 -------------------------------------------------------------------------- ________________ | ૩િ. શ્રી ઉત્તરાધ્યયન શ્રુતસ્કંધ આગાઢ જોગ દિન ૨૮ કાલ ૨૮ નંદી ૨ કાલ ૪ ૭ | ૮ | ૯ | ૧૦ | ૧૧, ૧૨, ૧૩ અo | શ્રુ. ઉ.નં. ૧ | ૨ | ૩ ૪ અસં. ઉ. સ. ૪ અસં. અ.| ૧૦] ૧૧, ૧૨ કાઉ૦ - ૪ ત૫ | ૩ | ૩ : ૨ તપ ૧ તપ ૩ | ૩ | ૩ | ૩ કાલ૦] ૧૪ ૧૫ ૧૬ | ૧૩] ૧૮ | ૧૯| ૨૦| ૨૧ ૨૨ ૨૩ ૨૪] ૨૫ ૨૬ |૨૭ | ૨૮ ૧૫ | ૧૭ ૧૯ ] ૨૧ | ૨૩ ૨૫ ૨૭ ૨૯ ૩૫ શ્રુ. સ. શ્ર. અ.નં. ૧૬ | ૧૮ | ૨૦ ૨ ૨ | ૨૪ | ૨૬ ! ૨૮| 30 | ૩૨ અo shoxlzelac 30/321 | કાઉ| ૩ | ૩ | ૬ | ૬ | ૬ | ૬ | ૬ | ૬ | ૬ | ૬ | ૬ | ૬ | |૧ તપ |૧ તપ * વૃદ્ધિ દિનમાં સંઘટ્ટ - સિંઘટ્ટ દિનપસરાવણી બોલવું. Page #72 -------------------------------------------------------------------------- ________________ [૪. શ્રી આચારાંગ સૂત્ર અંગ ૧ લું, કાલ ૫૦, દિન ૫૦, અનાગાઢ જોગ, નંદી ૫, શ્રુતસ્કંધ - ૨, અધ્યયન ૨૨, ઉદેશા ૬૨, ચૂલીકા ૨. રે + E ર કાલ અજ ઉ કાઉ અં.ઉ.નં. પ્રથમ શ્રુતસ્કંધ છું. અ.૧ ૧૨ ૯ તપ ૧૨ ૧ ૫ ૧૩ ૫ ૧૪ 3/8 દ મ 1 ૧૬ 4/8 19 F 1 મ મ વ : ૧,૩ 4/2 ૧ २ . 3/8 કાલ ૧૫ અવ દ ૬ - ઉત્ત ૧/૨|૩|૪| ૫૬|૧ ૨ ૩/૪ ૮] ૧૨ 3/8 કાઉ ૭ ૬ ¿ ૭ ૬ u S 9 C ૨ તપ • સાતમું અધ્યયન વિચ્છેદ છે માટે સાતમાના સ્થાપે આપ્યું ધ્યપે ટીપે જણાવેલ છે. તી તેનો વધ નથી કરવાની અને નવમું અધ્યયન છે. એક પછી ૧૦૦ F ૨ " ૪ ૫ む ८ ૨૧ " E C ૨ - 3 ૧૨ 318 ૧૨ ૩ 3 ૧૦ ८ ૨૩ ४ 6 ૧૧ ૪ ૩/૪ ८ ૨૪ * હ્યુ. સ. શ્રુ. અ. નં. O Page #73 -------------------------------------------------------------------------- ________________ | ૨૬ ! રે . ઉo. 0 (શ્રી આચારાંગ સૂત્ર જોગ) કાલ ૨૫ ૨૮ | ૯ | ૩૦ | ૩૧ | ૩૨ | ૩૩ [ ૩૪ | ૩૫ | અo | કિ.ગ્રુ.ઉ.નં.એ૧ | ૧ | ૧ | ૧ | ૧ | ૧ | ૨ | ૨ | ૩ | ૩ | ૪ ૧/૨ ૩/૪ [ પ ૬ | ૭ ૮ ૯ ૧૦ ૧ ૧ | ૧ ૨ | ૩ [ ૧ ૨ | ૩ | ૧/૨ કાઉo | ૮ - તપ | ૬ | ૬ | ૬ | ૬ | ૫ | ૭ | ૫ | ૭ | ૫ | ૯ કાલ૦ ૩૬] ૩૭ ૩૮ ૩૯ સાતિક* | 10 | ૪૧ | ૪૨ | ૪૩ | અo | ૫ | ૬ | ૭ |૮ સાતિકા, | ૯ સા. ૨ | 10 સા. ૩ | ૧૧ સા. ૪ | ૧૨ સા. ૫ | | ઉo | ૧૨ ૧ ૨ ૧/૨ | O | કાઉo | ૯ | ૯ | ૯ | ૩ | ૩ | કાલ ૪૪ ૪૬ ત્રીજી ચૂલા | ૪૭ ચોથી ચૂલા ( ૪૮ | ૯ | ૫૦ | અo |૧૩ સા. ૬ | ૧૪ સા. ૭ [૧૫ ભાવના અ.નૃ.યૂ.૧૬ વિમુક્તિ અચિ.ચૂ. શ્ર.સ.અ.નં.1 અં.સમુ. | અં.અ.નં.| ઉo | 0. 0 | 0 | 0 કાઉo | ૩ | ૩ | ૩ ૨ તપ | ૧ તપ | ૧ તપ * ૩૯ મા કાલગ્રહણથી સાતિકાના સાત અન એક વૃદ્ધિના મળી આઠ દિવસ આગાઢ છે. તે આઠ દિવસ પછી ૪૬-૪૭ કાલગ્રહણ લઈ શકાય. ૪૮-૪૯-૫૦ત્રણ કાલગ્રહણના દિવસો આકન્વિના છે. ૪૫ કાલગ્રહણે ગોચરીના આચાર્ય બન (ભાગમાં હોય અથવા નહોય આચારિક તરીકે જઈ શકે.) * સાતિકા મધ્ય આઉત્તવાણયે આગાઢ, આચાર્મ્સ-નિવિ. | | Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉo ||||| | |) પિ, શ્રી સૂયગડાંગ સૂત્ર અંગ ૨ જુ, સૂત્ર કાલ ૩૦, દિન ૩૦, નંદી ૫, અધ્યયન ૨૩, શ્રુત સ્કંધ ૨, ઉદેશા ૧૫ કાલ0 | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૧૦ | ૧૧ અo | ..નં.પ્રથમ શ્રુતસ્કંધે ઉ.અ. ૧ | ૧ | ૨ | ૨ | ૩ | 3 | ૪ | ૫ | ૬ | ૭ | ૮ ૧/૨ ૩/૪ | \/ ૨ | ૩ | ૧ | ૨ | ૩/૪ | ૧ ૨ | ૧, ૨ | O | 0 | 0. કાઉo | તપ, ૯ | ૮ | ૭ પ | ૮ | ૯ | ૯ | ૩ | ૩ | ૩ કાલવ | ૧૨ | ૧૩ [ ૧૪ | ૧પ ૧ ૬ | | | ૧૮ ૧૯ | અo ૧૦ ૧૧ ૧૨ ૧ ૩ 1 પ પ્ર. શ્રુ. સ. અ, નં. | ઉo | 0 | 0 | O | O | કાઉo | ૩ | ૩ | ૩ | ૩ | ૩ | ૩ કાલ ૨૧ | ૨૨ ૨૩ ૩0 અo | દ્ધિ.શ્રુ.ઉ.નં.અ.૧ | ૨ | ૩ | ૫ | ૭ | શ્ર, રા નું ! અ.સ. | અંઅ.નં. કાઉO ૪ તપ ૧ તપ ૨૦ | | | | | || | || ... { s | | Page #75 -------------------------------------------------------------------------- ________________ કાલ0 1 ૧0 ૬િ.શ્રી ઠાણાંગે અંગ ૩ જું, શ્રુતસ્કંધે ૧, કાલગ્રહણ, ૧૮, દિન ૧૮, નંદી ૩, શ્રુતસ્કંધ ૧, અધ્યયન ૧૦, ઉદેશા ૧૫ ૨ | ૩ | | ૫ | ૬ | ૭ | ૮ | અo | અં.ઉ.સં.ધુ.ઉ.અ.૧ | ૨ | ૨ | ૩ || ૧૨ | ૩/૪ ૧/૨ | ૩/૪ | ૧/૨ | ૩/૪ | ૧/૨ | ૩ | કાઉo ૫ તપ ઉ૦ o કાલવ ૧૨ - ૧ ૩ [ ૧૪ | [ ૧૫ શું. સ.* | | ૧૬ શ્ર. અ. નં. ૧૭ ] અં. સ. | ૧૮ અં. અ. ન. અo v! ઉo | | કાઉo. _| ૩ | ૧ તપ | ૧ તપ ૧ તપ | ૧ તપ ૭િ.શ્રી સમવાયાંગે અંગ ૪ થું શ્રુતસ્કંધો નાસ્તિ, કાલ ૩, દિન ૩, નંદી ૨ દિન) અં. ઉ. નં, આક.. અં. સ. આક. અં. અ. નં. આક. કાલવ કાઉo. ૧ - ૫ ૧ તપ * તા. કે. :- છેલ્લા ચાર દિવસ બાકસંધિના છે. ત્રી સમવાયાંગ જાગ પ્રતિદિન ૧-૧ કાલગ્રહણ લવા.. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૮િ.શ્રી ભગવત્સંગ અંગ ૫ મું, કાલ ૭૭, દિન ૧૮૬. નંદી ૨. આઈલા ૯૨૯ અંતિલ્લા ૧ ઉદેશા ૧૯૨૩, શતક ૪૧, દત્તિ ૬, ઉત્તર શતક ૧૩૮, ઉદેશા ૮૨, શતક અંતર ૧૦૫, પદો ૮૪,૦૦૦ | કાલo | ૧ | ૨ | ૩ | જ ૮ | ૯ અo | . ઉ. નં. શ. ઉ. ૧| ૧ | ૧ | ૧ | ૧ | ૨. શ. ઉ. ૧ | ૨ | ૨ | ૨. | ઉo | ૧/૨ | ૩/૪] પ૬ ૮ ૧૦ |ખં, ઉ. સ. દત્તિ. ૫ ખં.અ.દ.૫] ૨ ૩ ૪/૫ | કાળ | ૮ તપ | ૬ | ૬ | ૬ | ૮ | ૩ ૫ | ૧ તપ | ૬ | ૬ | કાલ૦ | ૧૦ | ૧૧ | ૧૨ [ ૧૩ | ૧૫ ૧૬ [ ૧૭ ] ૧૮ | ૧૯ | અo | ૨ | ૨ | ૨ | ૩ | ૩ | ૩ | ૩ | | ઉo | ૬/૭ | ૮૯ | ૧૦ | ૧ |(ઉ.૨.)ચ.ઉ.સ.દત્તિ.કપ ચ. અ.દ.૫ | ૩/૪ | પાદ | ૮ | ૯૧ કાઉo | ૬ | ૫ | ૪ | ૨ ૫ 1 તપ કાલા ૨ ૨૧ | ૨ ૨ | ૨૩ | ૨૪ | ૨૫ | ૨૬ | ૨૭ | ૨૮ | ૨૯ ] ૩૦ અo | | | ૪ | ૫ | ૫ | પ ા પ ા પ ] ઉ૦ આ.કે ૪અં. ૯/૧૦ | ૧ ૨ | ૩/૪ | ૫૬ | ૮ | ૯/૧૦ ૧ ૨ કાઉo * ૧ બન્ને દત્તિઓ સાથે જ કરવાની. વચમાં કારણે દિવસ પડે તો આયંબિલ વધે. * દત્તિના કાટકમાં પાંચના આંક દંશાવલે છે, તે હાલમાં આચરણામાં નથી. Page #77 -------------------------------------------------------------------------- ________________ (શ્રી ભગવતીસૂત્ર જોગ) ૩૨ | ૩૩ | ૩૪ ૩૫ - ૩૬ ] ૩૭ કાલ0 | ૩૧ ૩૮ ૩૯ | ૪૦ | ૪૧ શ૦ | ૬ | ઉ૦ ૯૧૦ ૧ ૨ ૫૬ | ૮ | ૯ ૧૦ ૧ ૨ | ૩/૪ | ૫/૬ | ૭૮ | ૯૧૦ કા) કાલ ૪૬ ૪૭ શo ૪ ૩ ૪૫ ૧૧ ૧ ૨ આ. ૧૭ ! એ ૧૭| આ ૬ / અં.૬ | આ.૫ ૪.૫ | ૧૩ | ૧૪ ઉ૦ આ.૧૭ ! અં.૧ આ.૫ | અં.૫| આ.૫ | અં.૫ કાળ + ૧, તા. ક. આઇલ્લા અંતિલ્લા ઉદેશા છે. તે ઉદેશાની માફક ઉદેશાદિક કરવાના છે. ( પહેલા) (છેલ્લા કે Page #78 -------------------------------------------------------------------------- ________________ કાલ ४८ ૫૨ શo ઉo કાઉ૦ ૧૫ | ગો.ઉ.સ.દત્તિ ૩૪. ૨ તપ (શ્રી ભગવતીસૂત્ર જોગ) ૪૯ પ0 ૧૫ ૧૬ ગો.અ.દ. ૩ | આ. ૭ અં. ૭ ૧ તપ ! ૫૧ | ૧૭ આ. ૯ | અં. ૮ | ૧૮ આ. ૫ | અં. ૫ | કાલo | ૫૩ | | શo | ૧૯ | ઉo | આ. ૫| અં. ૫ | કાઉo. પ૪ | ૨૦ | | આ. ૫| અં. ૫ | પ૫ | પ૬ પ૭ ૨૧ ૨ ૧ | ૨ ૨ આ. ૪0 | અં. ૪0 | આ. ૩૦ | અં. ૩૦ | આ. ૨૫ | અં. ૨૫ શo કાલo | પ૮ | ૫૯ | દ0 ૬ ૧ ૬ ૨ ૨૪ ૨૫ ૨૭ | ૨૮ ઉo |આ. ૧૨| સં. ૧ ૨ | આ, ૬ | અં, ૬ | આ. ૬ | અં. ૫ | આ. ૬ | અં. ૫ | આ. ૬ | અં. ૫ કાઉo * છઠ્ઠમ જોગી આયંબીલ દત્ત સંપાણ માયણે પંચત્તિયં આયંબીલ પખાઈનિ પયત, કે અમજાગા આયંબીલ. Page #79 -------------------------------------------------------------------------- ________________ (શ્રી ભગવતીસૂત્ર જોગ) કાલવ ૬૫ શO 30 [ ૩૩૧ ૨ અંતર શo ઉ૦. આ. દા એ. પ ! આ દ | અં. પ ! રખા, ૧૪ | અં. ૧૪ | આ. ૧૪ અં.૧૪ | આ. ૬ ૨ અં. ૬ ૨ કાઉo કાલ ૬૮ 0 | ૭૧ | ૭૨ શO ૩૪ } ૧ ૨ ૩૫ ૧૨ ૩૬ { ૧૨ ૩૭ | ૧ ૨ | ૩૮ + ૧૨ ઉo _| આ. ૬ ૨ | અં. ૬૨ | આ. ૬૬ અં. ૬૬ || આ ૬૬ . ૬૬ | આ, ૬૬| એ. ૬૬ | આ. ૬૬| અં. ૬૬ કાઉo કાલo શo. ૭૪ ૪૦ | ૨૧ આ, ૧૧૬ અં. ૧૧પ ! ૭૫. ૪૧ આ. ૯૮| અં. ૯૮ ૩૯ + ૧ ૨ આ. ૬૬. અં. ૬૬ અં. સ. | અં. અ. નં. ઉo | કાઉo તપ, ૧ | તપ. ૧ કે તે દિને આયંબીલનું તપ હોવું જોઈએ. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૯. શ્રી જ્ઞાતાધર્મકથાંગે અંગ છઠ્ઠ, કાલ ૩૩, દિન ૩૩, નંદી ૫, શ્રુતસ્કંધ ૨, અધ્યયન ૩૦, આઈલા ૧૦૮, અંતિલ્લા ૧૦૮ (અનાગાઢ) ૨ | ૩ | ૪ કાલવ | અં. ઉ. નં. પ્રથમ શ્રુતસ્કંધ | ઉ. અ. ૧ ૧૦ | | કાળ ૫ તપ نیک Go ( ૩ ૩ કાલ0 | ૧૧ | ૧૨ | ૧૩ | ૧૪ | ૧૫ | ૧૬ ૧૮ | ૧૯ ૨૦ અo || ૧૧ | ૧૨ | ૧૩ | ૧૪ | ૧૫ | ૧૬ [ ૧૭ ] ૧૮ ૧૯ શ્ન. સ. અ. નં. કo | ૩ | ૩ ૩ | ૩ | ૩ | ૩ - ૨ તપ આનાથદ્ધ યોગડિયમ Page #81 -------------------------------------------------------------------------- ________________ (જ્ઞાતાકર્મકથાંગ જોગ) ૨૨ ૨૪ ૨૫ કાલ0 ૨૧ વર્ગo | દ્વિ. શ્રુ. . નં. ૧ | અO આ. ૫ | અં. ૫ | આ. ૫ કાઉ૦. 10 (૫ અં. પ ! - ૧, ૨ ૭ | આ. ૨૭| અં. ૨૭ { આ. ૧૬ | અં. ૧૬ કાલ૦. ૨૬ ૨૭ વગO ૨૯ ૯ આ. ૪ | અં. ૪ | | | ૩૦ ૧૦ આ.૪| અં. ૪ આ. ૧૬| અં. ૧૬ | આ. ૨! અં. - + અં. ૨ | અo | કાઉ૦ | કાલ૦ | વર્ગo ૩૧ હિં. શ્રુ. સ. અ. નં. ૩૩ અં. અ. નં. - સ. અ૦ કાળ - ૨ તપ ૧ ૫ Page #82 -------------------------------------------------------------------------- ________________ [૧૦. શ્રી ઉપાસકદશાંગ અંગ ૭ મું, કાલ ૧૪, દિન ૧૪, નંદી ૩, અનાગાઢ શ્રુતસ્કંધ ૧, અધ્યયન ૧૦ | | | 6 કાલ * | | અo અં. ઉ. નં. શ્રુ. ઉ. અ. ૧ 6 M | له الله | عاله | કિo ૫ તપ કાલ૦| ૮ | ૯ | ૧૦ | ૧૧ | ૧૨ ૧૪ | અo K ૧૦ | શ્ર. સ. | શ્ર. અ. નં. | અં. સ. | અં. અ. નં. | કાળ GJ ૧ તપ ૧ તપ ૧ તપ | ૧ તપ Page #83 -------------------------------------------------------------------------- ________________ [૧૧. શ્રી અંતગડ દશાંગ અંગ , ; શ્રુતસ્કંધ ૧, અંધ્યય... ડું ૧૨, દિન ૧૨, નંદી ૩, , . ૪૬, અંતિલ્લા ૪૪ કાલ વર્ગવ | અં. ઉ. નં. શ્ર. ઉં. વ. ૧ અo આ. ૫| અં. ૫ | આ. ૪ | એ ; ! અં. ૬ | આ. ૫| અં. ૫ | આ. ૫| અં. ૫ કાઉ૦ ૧૧ તપ | | કાલ0 | ૬ | ૭ વર્ગવ અo | આ.૮| અં.૮ | આ. અં.૬ ! " કાઉo તા. ક. :- + અંતગડ તથા અનુત્તરાવવી. | ૧૦ | ૧૧ | ૧૨ _.સ. | શ્રુ.અ.નં. | અં.સ. | અં.અ.નં. 0 | 0 | 0 | 0 * ૧ તપ | ૧ તપ | ૧ તપ | ૧ તપ - છેલ્લા ચાર ચાર દિવસ આક સંધિનાં છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ [૧૨શ્રી અનુતરોવવાઈ દશાંગ અંગ ૯ મું, કાલ ૭, દિન ૭, નંદી ૩, શ્રુતસ્કંધ ૧, અધ્યયન ૩ આઈલ્લા ૧૭, અંતિલ્લા ૧૬ કાલ૦ વર્ગo | અં.ઉ.નં.શ્રુ.ઉ.વ.૧ | અo આ.૫ | અં.૫ તપ.૧૧ ૩ | શ્ર. સ. | શ્ર. અ. નં. | અં. સ. | અં. અ. નં. | આ.૭| અં.૬ | આ.૫| અં.૫, ૦ | 0 | 0 | ૦ | ૯ | ૯ | ૪૧ તપ, ૧ તપ | ૧ તપ | ૧ તપ કાઉ૦. Page #85 -------------------------------------------------------------------------- ________________ [૧૩. શ્રી પ્રશ્નવ્યાકરણાંગ અંગ ૧૦ મું, કાલ ૧૪, દિન ૧૪, નંદી ૩, શ્રુતસ્કંધ ૧, અધ્યયન ૧૦ કાલ0 | | ૪ | ૫ | ૬ અO || અં. ઉ. નં. શ્રુ. . અ. ૧ કાઉo ૫ તપ |. 5 | T n * | o I કાલવ ૧૦ ૧૨ | શ્ર. અ. નં. | ૧૩ અં. સ. | | ૧૪ અં. અ. નં. અo કાઉo T 1 11 | ૧ તપ ૧ તપ . તા.ક. :- + .: ( ) સ ક સંધિના છે. વાય) Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૪. શ્રી વિપાકશ્રુતાંગે અંગ ૧૧ મું, કાલ ૨૪, દિન ૨૪, નંદી ૫, શ્રુતસ્કંધ ૨, અધ્યયન ૨૦ કાલ અવ કાઉ કાલ અહ કા ૧ અં. ઉ. નં. પ્ર. શ્રુ. . અ. ૧ (પ્રથમ શ્રુતૅસ્કંધ) ૫ તપ ૪ તપ ૨ ૨ ૩ ૩ ૪ ૩ ૩ ૩ ૪ ૧૨ દ્વિ.ક્યુ.ઉ.નં.અ.૧ | ૨ ૩|૪ ૫ દ ૩ ૩ ૩ ૩ ૫ ૫ ૩ ૩ ૬ દ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૭ ८ ૭ ८ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૩ ૭ ८ ૯ ૧૦ 2 ર ૧૦ ૩ ૩ તા. ક. :- છેલ્લા ત્રણ દિવસ આક સંધિના છે. ૧૧ ૨૨ ૨૩ ૨૪ ૧૦| શ્રુ.સ.અ.નં. | અં.સ. |અં.અ.નં. ૨ તપ પ્ર. શ્રુ. સ. અ. નં. ૨ તપ ૧ તપ ૧ તપ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૫.આઘોપાંગ ચતુષ્ક પ્રત્યેકં આચાસ્લાનિ ૩ નંદી ૨, એવં દિન અને આ. ૧૨ નંદી ૮ ઉત્કાલીક છે કાલ તથા સંઘટ્ટો નથી અને ચારે અનાગાઢ છે. ઉપાંગાનિ ! આચાર પ્રતિબદ્ધ ઉવવાઇય ૧ સૂયગડાંગ પ્રતિબદ્ધા રાયપરોણી રે દિન. | કુ. નં. ૧ | સં. ૨ | અ. નં. ૩ | ઉ. નં. ૧ | સ. ૨ | અ. નં. ૩ કાઉસ્માગ ૧ ૧. શ્રીમહાનીશીથસુત્રના જોગ કર્યા પછી ચારે ઉપાંગના જોગ એકી સાથે અથવા છૂટા કરી શકાય છે, કેટલાક કારણ છતે કલ્પસૂત્ર પછી પણ કરાવે છે. આચારાંગ પછી પણ કરાવાય છે ને દરેક અંગના યોગ થયા પછી પણ ઉપાંગ થઈ શકે છે. ઉપાંગાનિ. | સ્થાનાંગ પ્રતિબદ્ધ જીવાભિગમ ૩ દિન. | ઉ. નં. ૧ : સ. ૨ અ. નં. ૩ સમવાયાંગ પ્રતિબદ્ધા પન્નવણા ૪ ઉ. નં. ૧ | સ. ૨ | અ. નં. ૩ | કાઉસ્સગ્ગ ૧ Page #88 -------------------------------------------------------------------------- ________________ [૧૬. શ્રી ભગવતી પ્રતિબદ્ધા શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર કાલ ૩, દિન ૩ નંદી ૨, ઉપાંગાનિ. | દિન. |ઉ. નં. ૧| રો. | એ. નં. ૩ કાઉસ્સગ ૧ / ૧ ૧ શ્રી જ્ઞાતાધર્મકથાગ પ્રતિબદ્ધા શ્રી જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્ર કાલ ૩, દિન ૩ નંદી ૨, ઉપાંગાનિ. દિન. |ઉ. નં. ૧ સં. ૨ ! અ. નં. ૩ કાઉસ્સગ્ગ ૧ ૧ ૧ ૧ શ્રી ઉપાસક દશાંગ પ્રતિબદ્ધા શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર કાલ ૩, દિન ૩ નંદી ર ઉપાંગાનિ. દિન, ૬િ સ ર : એ. નં. ૩ કાઉસ્સગ ૧ | ? Page #89 -------------------------------------------------------------------------- ________________ કાલ૦ [૧૭] અંતકૃદાદિપંચપ્રતિબદ્ધ શ્રીનિરયાવલિકા શ્રુતસ્કંધ, કાલ ૭, દિન ૭, નંદી ૨, ઉપાંગ ૫ ૧ ઉપાંગ નં. ૮ ૨ ઉપાંગ નં. ૯ ૩ ઉપાંગ નં. ૧૦ વગo શ્રુ. ૧, નં. ૧ ઉ.સ.અ. કપ્પિયા ૨ કપૂવડિસિયા. ૩ પુફિયા આ. ૫. અં. ૫ (૧૦ ૧૦ પ્ર.) | આ. ૫. અં. ૫ (૧૦ ૧૦ પ્ર.) | આ. ૫. અં. ૫. (૧૦ ૧૦ પ્ર) એ કાર કાલ ૪ ઉપાંગ નં. ૧૧ | ૫ ઉપાંગ નં. ૧૨ | ૬ વર્ગવ ૪ પૃષ્ફલિયા ઉ. ૧૧ ૫ વન્ડિદશા. ૧૨ મુ. સ. - | શ્ર. અ. નં. અo ! આ.૫ અં, ૫ (૧૦ ૧૦ પ્ર) | આ.૬ અં. ૬ (૧૨ ૧૨ પ્ર) કાળ એવં ઉપાંગેષુ સર્વ કાલ ૧૬, સૂર ૧ જંબૂ ર ચંદ ૩ નિરયા ૪, એવું આંબિલ ૧૬ દિન ૧૬ મૂલ નંદી ૮; સર્વ આંબિલ ૨૮; નંદી ૧૬, - ૧ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૮. અO | ૧૨ . શ્રી આચારાંગપંચમચૂલા નિશીથાધ્યયને કાલ ૧૦ દિન ૧૦ (નંદી-નાસ્તિ) કલ્પસૂત્રના યોગ. 'શ્રી કલ્પવ્યવહાર દશાશ્રુતસ્કંધે કાલ ૨૦, દિન ૨૦, નંદી ૨, તત્ર કલ્પાધ્યયને કાલ ૩, નંદી ૧, દિન ૩, વ્યવહારાધ્યયને કાલ ૫, દિ. ૫, દશાશ્રુતસ્કંધે કાલ ૧૨, દિન ૧૨, નંદી ૧ એ ચાર મળી કાલ ૩૦, દિન ૩૦, નંદી ૨ એ ચારે સંલગ્ન છે. ઇતિ કલ્પસૂત્રના યોગ. કાલ૦| ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૧૦ |નિ .એ.T. નિ.અ.સ.અ. ૩/૪ | ૫/૬ | ૮ | ૯૧૦ ૧૧/૧૨ | ૧૩/૧૪] ૧૫/૧૬ | ૧૭/૧૮ | ૧૯ ૨૦ કાઉo. કાલ0 ૧ ૨ | ૧૩ ૧૪ ૧૫ | ૧૬ | ૧૭ ઉ૦ ક.વ્ય.દ.શ્રુ.ઉ.નં.અ.ઉ, ૧/૨| ૩/૪ ] ૫૬ | ક.વ્ય.દ.વ્ય.અ.ઉ. ૧/૨ | ૩/૪ | ૫/૬ | ૭૮ | ૯૧૦. કાવ્ય | ૮ તપ કાલ૦ [૧૯ | ૨૦ | ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ / ૨૭ ૨૮ ૨૯ ઉO દ0અo| ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૩ | ૮ | ૯ | ૧૦ | કાવ્યદ0 T કુલ્લ00 કo | ૩ | ૩ | ૩ | ૩ | ૩ | ૩ | ૩ | ૩ | ૩ | ૩ | ૧ તપ | ૧ તપ ૧, આચારાંગની અનુજ્ઞાના દીવસે સાંજે અદ્ધર ની લટ ન પ તરી ---નના તે કરી શકાય છે ૧૧ થી કમ યુદ્ધ કાં દશ એ . એવા શ્રી વડ: ધર ઇ. નર વરે જવું છે કે તે ૧૧ ૧૮ 5 T 5 | શ્ર અન. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૨ | I[૧૯ શ્રી મહાનિશીથ શ્રુતસ્કંધ ૧, અધ્યયન ૮, ઉદેશા ૮૩, કાલ ૪૫, દિન ૪૫, આંબિલ ૪૫, નંદી ૨.SS કાલ0. ૩ | | ૪ | ૫ | ૬ | અO | શ્રુ. ૧, નં. ૧ ૧/૨ | ૩/૪ | ૫/૬ | ૮ | ૯ | ૧/૨ છ | જ | ઉo ૩/૪ slo કાલ ૯] ૧૦ | ૧૧ | ૧૨ | ૧૩ | ૧૪ ૧૫ | ૧૬ શo ૫૬ | | ૩/૪ ૭/૮ | ૯/૧0 | ૧૧/૧૨ | ૧૩/૧૪ | ૧૫/૧૬ | | ૮ | * આગાઢ સંઘટ્ટો - આઉત્તવાણું અંતે નંદી ક્રિયતે. ૧/૨ ૭ | કાઉo Page #92 -------------------------------------------------------------------------- ________________ (શ્રી મહાનિશીથ સૂત્ર જોગ). કાલ0 | ૧૭ | ૧૮ | ૧૯ | ૨૦ | ૨૧ | ૨૨ | ૨૩ | ૨૪ | ૨૫ | ૨૬ અo. ૪ | ઉ0 | પ/૬ | ૭ ૮ | ૯૧૦ | ૧૧/૧૨] ૧૩/૧૪ ૧૫ ૧૬ | ૧/૨ | ૩/૪ | ૫/૬ | S૮ કાળ કાલo | ૨૭ | ૨૮ | ૨૯ ૩૪ U II T અo | | ઉ૦ ૯/૧૦ | ૧૧/૧૨ | ૧/૨ | ૩/૪ | ૧૨ | ૩/૪ ૫ ૬ | ૧/૨ | ૩/૪ | ૫/૬ | શ૮ કાવ કાલo | ૩૮ | ૩૯ | ૪૦ | ૪૧ | ૪૨ ૪૩ ૪૪ | ૪પ અo | ૮ | શ્ર. સ. | શ્ર. અ. નં. ઉo | ૯ ૧૦ | ૧૧/૧ ૨ | ૧ ૩/૧૪ | ૧૫/૧૬ | ૧ ૭૪ ૧૮ ] ૧૯ ૨૦ | 0 | [ કાઉo | ૬ | ૬ | E | ૬ | ૬ | _ < | ૧ | ૧ | | Page #93 -------------------------------------------------------------------------- ________________ દિન૦ નામ કાઉ ૧ નંદીસૂત્ર ઉ.નં ૧ ૨૦. નંદીસૂત્રપ્રકીર્ણક દિન ૩, આં.૩, નંદી ૨, ઉત્કાલીક અનુયોગદ્વાર સૂત્ર પ્ર. દિન ૩, આં. ૩, નંદી ૨ ર નંદીસૂત્ર ૦ ૧ ૩ નંદીસૂત્ર અ.નં ૧ ૪ અનુયોગ૰ ઉ.નં ૧ ૫ અનુયોગ૦ સ ૧ ૬ અનુયોગ૰ અ૦ નં૦ કાલિકયોગ ૧ અત્યારે આચરણાથી નંદી કરાવાય છે. ૨૧ પયન્ના સાથે કરે તે નંદી ન કરાવે. સાતમે દિવસે નંદી - અનુયોગદ્વાર સૂત્રે ‘વિધિ અવિધિ દિન પેસરાવણી પાલી તપ કરશું.’’ આ યોગ મહાનીશીથ પહેલાં અને પછી પણ કરી શકાય છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ [2 ૧પયન્ના 19. એકેકા દિવસે એકેક પયગ્નો. ઉત્કાલિક યોગ. દિનo | 1 | 2, 3, 4, 5 6 7 | 8|9|10|11| 12 1314/15 16 17/18] 19 આઉ. મ.દે. ત. | સં.ભ. આરા ગ|| ચ. | દિ.| જો. મ. | તિ | સિ િન. | ચં. | 5 | જી. નામ 2 | 3||10| 4 | 5 | કાઉ૦ | 3 | 3] 3] 3] 3] 3 | 3 | 3| 3 | 3 | 3 | 3 | 3 3 | 3 | 3 | 3 | 3 | 3 પ્રત્યંતરે અધિકાનિ. દિન | 20 | 21 | 22 | | 23 | 24 25 | 26 | 27 નામ0 |પડાગાહરણ|હિલપ૦ |મરણવિભત્તિ |આહારવિસિંલેહણવિ. વિઆરસુતo |ગચ્છાચાર| સંઘાચાર કાઉo | 3 •પયન્નાનાં સંપૂર્ણ નામો નીચે ફૂટનોટમાં છે. પિંડનિર્યુક્તિ (મૂલ) જીવકલ્પ (છેદ) દશ પન્ના કરવા હોય તેણે વચલા કોઠાનાં દશ અંક સમજી લેવા. કે આમાંથી 10 પનાના જગ સાધ્વીજી ભગવંતને પણ કરાવી શકાય છે, જેમાં ઉલ્લેપ - નિક્ષેપની લઘુ નંદી તથા પ્રતિદિન 3 કાઉસ્સગ્ગ દ્વારા કરાવાય 10 દિન + વૃધ્ધિદિન - 2 કુલ 12 1. આઉરપચ્ચકખાણ 2. મહા પચ્ચક્ખાણ 3. દેવન્દ્રસ્તવ 4. તંદુલઆલીય 5. સંસ્મારક ૬.ભક્ત પરીક્ષા 7. આરાધના પતાકા 8. ગણીવિજ્જા 9. અંગવિજજા 10. ચઉદશરણ 11. દ્વીપસાગર પન્નતી 12. જ્યોતિષકડક 13. મરણ સમાધિ ૧૪.તિલ્યોગાલિય ૧૫.સિધ્ધપ્રામૃત ૧૬.નરયવિભત્તી 17. ચંદાવિઝા ૧૮.પણકમ્પ 19. જીયકમ્પ , એવું સર્વયોગેષ. માસ 19 (દિન 62 65 વા. વૃદ્ધિના.) કાલ 401, નંદી 69