SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ વાડા મળે Úડીલ જાવે તો છઠ્ઠનું પ્રાયશ્ચિત્ત આવે. બે જોગની ક્રિયાની આલોચના પૂર્ણ થયા પછી આગળના જોગમાં પ્રવેશ કરવો કે કરાવવો. ગુરુ પ્રત્યેનીક-એકાંતવાદી-સુખસેલીઓ, ક્રિયા એનાદરી, થંભી-દંભી આવા જીવને યોગ કરવા માટે સર્વથા ત્યાજ્ય જણાવ્યા છે. દિવસ પડવાના કારણો સિવાયની સર્વ આલોચના વૃધ્ધ વડીલ સ્વગુરૂ ક્રિયાકારકને પૂછીને લેવી. યોગદ્વહન વિના સૂત્ર ભણનાર - વાંચનાર - સાંભળનાર અનાચારી હોવાથી પ્રતિદિન પ્રાયશ્ચિતનો ભાગી બને (શ્રી નિશીથભાષ્ય ચૂર્ણિ) - દેવસર તપાગચ્છ સામાચારી સંરક્ષક, બહુશ્રુતોપાસક આગમોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજા
SR No.600351
Book TitleBruhad Yog Vidhi Part 04 Kalik Yog
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages94
LanguageSanskrit
ClassificationManuscript
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy