________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
તેમ જ મારા સંદેશમાં શ્રદ્ધા પેદા થશે. કેવળ કાઈના કુતૂહલને સંતાષવા માટે જ એવા ચમત્કાર નહિ કરું. શકાવાદીઓને ખાતરી કરાવવા માટે જ એમને આશ્રય લેતા હોઈશ.’
હું સ્તબ્ધ બની ગયેા. એ મુલાકાતે સામાન્ય ઝુદ્ધિની સીમા વટાવી દીધી હતી. મને જરાક સંાચ થયા. અમે કલ્પનાના કારા પ્રદેશમાં પ્રવેશી ચૂકયા હતા.
ચમત્કાર
પારસી પયગંબરે કહેવા માંડયું : ' એક વસ્તુની ગેરસમજ ના કરતા. મારા શિષ્યાને મેં હમેશાં કહ્યું છે કે એ ચમત્કારો એમને માટે નથી કરવાના પણ લેાકેાને માટે કરવાના છે. એકે કરી બતાવવાની ઇચ્છા મને નથી થતી, પરંતુ મને લાગે છે કે સામાન્ય લેાકેાનાં મન એથી મારી તરફ વાળી શકાશે. દુનિયાના લેાકાને આધ્યાત્મિક બનાવવાની ઇચ્છાથી પ્રેરાઈને જ, એવા ચમત્કારો બતાવીને હું એમને ચકિત કરીશ.’
ખાબાએ ઘણી ચમત્કારિક વસ્તુઓ કરી બતાવી છે.’ સેક્રેટરી વચ્ચે ખેલ્યા.
૭૦
'
હું તરત જ સાવધાન બન્યા.
·
દાખલા તરીકે ? ’મેં ઉત્સુકતા બતાવી.
'
ગુરુએ અસંમતિ દર્શાવતું, આત્મપ્રવચના કરતું, સ્મિત કર્યુ. • એમને ફરી વાર કહી દેા, વિષ્ણુ ! ' એ પેાતાની ભાષામાં ાવે છેઃ જરૂર પડયે હું કાઈ પણુ ચમત્કાર કરી શકું છું. મારી દૈવી દશાની પ્રાપ્તિ કરી ચૂકેલાને માટે એમ કરવું સહેલું છે.’ સેક્રેટરીની મુલાકાત લઈને ખીજે દિવસે એ ચમત્કારિક પ્રસંગે શે માહિતી મેળવવાના મેં સંકલ્પ કર્યાં. મને થયું કે મારી શેાધમાં પ્રસંગે! ઘણા રસમય ફાળે આપી શકશે. મારું આગમન એક ગત નિરીક્ષક તરીકે થયું હેાવાથી, પ્રત્યેક પ્રકારની સાચી હકીકત જોઈતા ખારાક પૂરા પાડરશે, એવું મને લાગ્યા વિના ના રહ્યું. વચ્ચે વળી થાડીક શાંતિ રહી. સંત પુરુષને મે એમના જીવન થોડાક પ્રકાશ પાડવાની વિનતિ કરી.