Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 440
________________ અરણ્યના આશ્રમમાં વ્યથાથી વ્યથિત થયેલા એક અત્યરે હાલમાં લથડતી ચાલે આવીને મહર્ષિને ચરણે માથું મૂકીને રડતાં રડતાં પોતાનું દુઃખ ઠાલવ્યુ: મહર્ષિ સ્વાભાવિક રીતે જ શાંત અને એકાંતિક વૃત્તિવાળા હાવાથી, કશું જ ના મેલ્યા. એક દિવસમાં એ જેટલા શબ્દોના ઉચ્ચાર કરતા તેટલા શબ્દે સહેલાઈથી ગણી શકાતા. ખેાલવાને બદલે એમણે એ પીડિત પુરુષ તરફ દષ્ટિને સ્થિર કરી. એને પરિણામે એનું ક્રંદન ધીમે ધીમે ઘટતું ગયુ, અને આખરે બે કલાક પછી વધારે સ્વસ્થતા તથા શક્તિ સાથે એ હોલની બહાર નીકળ્યા. મને એવું શીખવાસમજવા મળ્યું કે ખીજાને મહર્ષિ આ રીતે જ મદદ પહેાંચાડે છે. પીડિત આત્માઓને આરામ આપનારાં શાંત, સ્થિર, અનાક્રમક પરમાણુએના પસારદ્વારા અથવા એવી અલૌકિક સંક્રમણુશક્તિના પ્રયાગદ્વારા વિજ્ઞાને એક દિવસ એ શક્તિના ખુલાસા કરવા પડશે. ૪૫૭ ખીજી વાર કૅાલેજનું શિક્ષણ પામેલા એક સંસ્કારી બ્રાહ્મણુ એમના પ્રશ્નો સાથે આવી પહેાંચ્યા. મહર્ષિ શાબ્દિક સમર્થન કરશે કે નહિ તે વિશે કાઈ ચાક્કસપણે નહોતું કહી શકતું, કારણકે અનેક વાર એ હેાઠ ઉઘાડચા વગર જ પેાતાના વિચારાની અભિવ્યક્તિ કરતા. પરંતુ એ દિવસે એ વાતચીત કરવાના મિજાજમાં હતા, અને દર વખતની જેમ ગૂઢા થી ભરેલા એમના મુખમાંથી નીકળતાં ઘેાડાંક સંક્ષિપ્ત વાકયોએ એ મુલાકાતીને માટે વિચારાનાં વિવિધ ક્ષેત્રા ખાલી દીધાં. એક દિવસ હાલમાં દનાર્થીએ ને ભક્તોનેા વિશાળ સમૂહ ખેડે હતા ત્યારે કેાઈએ આવીને સમાચાર આપ્યા કે એ નાનકડા નગરમાં પેાતાની ગુનાખાર પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત થઈ ચૂકેલા એક માણસનું મૃત્યુ થયું છે. તરત જ એના સંબંધી ઘેાડીક ચર્ચા ચાલવા માંડી, અને માનવસ્વભાવની ખાસિયત પ્રમાણે, જુદાજુદા લાકા એના અપરાધોની યાદ કરવા લાગ્યા અને એના ચારિત્ર્યનાં વધારે ભયંકર પાસાંને ણુવા માંડવા, એ બધા ધેાંઘાટ શમી ગયા. ને ચર્ચા સમાપ્તિ


Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474