________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
કેટલાકમાં અગેાપાંગાને બાંધી દેવાં પડતાં. વળી ખીન્ન પ્રકારના આસનમાં નટની જેમ પગને ખભાની ઉપર અથવા ગરદનની પાછળ લઈ જવા પડતા. પાંચમી પતિમાં ગળાને વિચિત્ર રીતે વાળવા તથા ફેરવવામાં આવતું. બ્રહ્મને એમાંના કેટલાંક આસનાના પ્રયોગા કરી ખતાવતા જોઈને યાગની સાધના કેટલી બધી કપરી થઈ પડે તેમ છે તેની મને ખાતરી થઈ.
૧૧૨
C
તમારી પતિમાં આવાં કેટલાંક આસનો છે?’ મે' પૂછી જોયું. “ શરીરસંયમના યાગમાં ચેર્યાસી આસન છે.’બ્રહ્મ ઉત્તર આપ્યા : મને અત્યારે ચેાસઠ આવડે છે.’ એ ખેલતી વખતે પણ એમણે એક આસન કરી બતાવ્યું અને એમાં જેવી રીતે હું ખુરસી પર બેઠેલા તેવી જ રીતે આરામથી બેસી રહ્યા. એમણે કહ્યું કે એ એમનું પ્રિય આસન હતું. જો કે એ અધરું નહેાતું પરંતુ આરામપ્રદ ન લાગ્યું. જમણા પગને બેવડા કરી, એની એડીને શરીરના મુત્યુ ભાગની નીચે લગાડી, ધેા ભાર એના પર નાખી દઈ, ડાબા પગને જમણા પગના સાથળની ખેવડમાં દબાવી દીધું.
આ આસનથી શા લાભ થાય છે?' મેં ફરા પૂછ્યું.
• યાગી એમાં બેસીને અમુક પ્રકારનો પ્રાણાયામ કરે તે વધારે યુવાન બની શકે છે.’
• એ પ્રાણાયામ કયેા ? ’
'
એનું રહસ્ય તમારી આગળ નહિ ખાલી શકું.'
આ બધાં આસનોનો હેતુ શશ ?'
"
• કેટલાંક ચોક્કસ આસનામાં ચાક્કસ સમય સુધી ભેસવાની કે ઊભા રહેવાની અગત્ય તમારી દૃષ્ટિએ એછી લાગશે. છતાં જો સફળ થવું હેાય તેા, પેાતાની પસંદગીના આસનના અભ્યાસ વખતે ચિત્તવૃત્તિની એકાગ્રતા તેમ જ ઇચ્છાશક્તિ એટલી બધી પ્રબળ બને છે કે યાગીની અંદર રહેતી સુષુપ્ત શક્તિઓ જાગી ઊઠે છે. એ શક્તિએ કુદરતના ગુપ્ત ભડાર જેવી છે, એ શિતઓનુ