Book Title: Bhagwan Mahavira ni Dharmkathao
Author(s): Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
ધર્મસ્થાએ પ્રમાણે જ સમજવું. માત્ર તેમનું નિવાસસ્થાન ચંપા ગણવું. એટલે ૫૪ અધ્યયન થશે.
પાંચમા વર્ગમાં ૩૨ અધ્યયને છે. તેમાં (૧) કમલા (૨) કમલપ્રભા (૩) ઉત્પલા (૪) સુદર્શના (૫) રૂપવતી (૬) બહુરૂપા (૭) સુરૂપ (૮) સુભગા (૯) પુણ્યા (૧૦) બહુપુત્રિકા (૧૧) ઉત્તમ (૧૨) ભારિયા (૧૩) પદ્મા (૧૪) વસુમતી (૧૫) કનકા (૧૬) કનકપ્રભા (૧૭) વતેસા (૧૮) કેતુમતી (૧૯) વસેના (૨૦) રતિપ્રિયા (૨૧) રેહિણી (૨૨) નવમિકા (૨૩) ફ્રી (૨૪) પુષ્પવતી (૨૫) ભુજગા (૨૬) ભુજગવતી (ર૭) મહાકછા (૨૮) અપરાજિતા (૨૯) સુઘોષા (૩૦) વિમલા (૩૧) સુસ્વરા (૩૨) સરસ્વતી – નામની દક્ષિણના વનવ્યંતરના ઇદ્રોની અમહિષીઓ ગણવી અને તેમનું વૃત્તાંત પણ કાલીની કથા પ્રમાણે જ સમજવું. માત્ર તેમનું નિવાસસ્થાન નાગપુર ગણવું એટલે ૩૨ અધ્યયન થશે.
છઠ્ઠો વગ પાંચમા બરાબર જ ગણવે. માત્ર નિવાસસ્થાન સાકેત ગણવું અને પતિઓ ઉત્તરના વનવ્યંતરના ઇંદ્રો.
સાતમા વર્ગનાં ચાર અધ્યયને છે. તેમાં (૧) સુરપ્રભા (૨) આતપા (૩) અર્ચિર્માલી (૪) પ્રભંકરા –નામની ચાર સૂર્યની અગ્રમહિષીઓ ગણવી અને નિવાસસ્થાન અરખુરીક માનવું. બાકી બધું કાલીની કથા પ્રમાણે જ સમજવું.
આઠમા વર્ગમાં ચાર અધ્યયને છે. તેમાં (૧) ચંદ્રપ્રભા (૨) સ્નાભા (૩) અચ્ચિર્માલી (૪) પ્રશંકરાનામની ચાર ચંદ્રની અગ્રમહિષીઓ ગણવી અને નિવાસસ્થાન મથુરા માનવું. બાકી બધું કાલીની જ કથા પ્રમાણે સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/ff20ea188dc663078b8b56ea29181959f9dd513c144dc495aaaf8a357e7e5b60.jpg)
Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270