Book Title: Bhagwan Mahavira ni Dharmkathao
Author(s): Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 236
________________ પર અદયયન-૧૩ ૨ઃ ચાતુર્યામ ધામ પાર્શ્વનાથના સમયમાં ચાતુર્યામ (ચાર મહાવતવાળા) ધર્મ હતો. તે આ પ્રમાણે – સર્વ પ્રકારની હિંસાને ત્યાગ, સર્વ પ્રકારના અસત્યને, ત્યાગ, સર્વ પ્રકારના ચૌર્યને ત્યાગ, અને સર્વ પ્રકારના પરિગ્રહને ત્યાગ. અહીં પરિગ્રહના ત્યાગમાં સ્ત્રીને ત્યાગ (બ્રહ્મચર્ય) આવી જ જાય છે. પણ જડ અને વદ શ્રમણે આ જાતને અંતભવ સ્પષ્ટ રીતે સમજી શકે તેમ ન હોવાથી ભગવાન મહાવીરે પંચયામનો ઉપદેશ કરીને બ્રહ્મચર્યનું ખાસ સ્પષ્ટ શબ્દોમાં વિધાન કર્યું. ટિપ્પણ આ અધ્યયનમાં નંદ મણિયારના મંડુક્ક (દેડકા) ના જન્મની વાત આવે છે માટે તેનું નામ મંડુકક પડયું છે. ૨સેળ રેગે આચારાંગના છઠ્ઠા અધ્યયનમાં – કંઠમાળ, કઢ, ક્ષય, અપસ્માર, નેત્રરોગ, જડતા, હીનાંગાણું, કૂબડાપણું, ઉદરરોગ, મૂકપણું, શરીરનું સૂર્ણ જવું, ભસ્મક રોગ, કંપવા, પીઠ વાંકી વળી જવી, શ્લીપદ અને મધુમેહ – આ પ્રમાણે સોળ રેગો ગણાવ્યા છે. અને જ્ઞાતામાં કરેલી રગેની ગણના કરતાં આચારાંગની ગણના વધારે વાજબી લાગે છે. કારણ કે જ્ઞાતાની ગણનામાં કેટલાક રોગ એ ને એ ફરી આવે છે. ૩: અનુવાસના ચર્મયંત્રના પ્રયોગ દ્વારા અપાન વડે જઠરમાં કોઈ પ્રકારનાં તેને પ્રવેશ કરાવો. “એનીમા લેવો તે. ૪ઃ નિરુહ એક પ્રકારની અનુવાસના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270