Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 15
________________ ૨ ભક્ષણનીતિ ૬૮૦ ટકા ખેડૂતવસ્તીવાળા આ દેશમાં ખેડૂત માટે જેવા રાક્ષસી કાયદા છે તેવા ધરતીના પડ ઉપર કચાંયે નહિ મળે,” આ ' રડાલી સત્યાગ્રહની ઉત્પત્તિના વર્ણન ઉપર આવીએ તે પહેલાં આ દેશમાં, અથવા આ પ્રાંતમાં, ચાલતી જમીનમહેસૂલનીતિ વિષે ઘેાડી હકીકત આપવી જરૂરની છે. સવે’ કત્યારથી અને કેમ શરૂ થઈ, મહેસૂલઆકારણી કેવી રીતે થવા માંડી એ બધી વસ્તુના ઇતિહાસમાં અહીં નહિ ઊતરી શકાય. આ ઇતિહાસ વાંચનારે જાણવાજોગી કેટલીક હકીકત આ પ્રકરણમાં રજૂ કરીશ. ' , જમીનમહેસૂલ એ ‘કર' છે કે ‘ ભાડું અથવા ગણેાત ' છે એ સવાલ એકવાર બહુ ચર્ચાતા અને સરકારી અમલદારો પણ નિષ્પક્ષ રીતે તેને ચતા. લેટેનન્ટ કર્નલ બ્રિગ્ઝ નામના એક લેખકે જમીનમહેસૂલ ઉપર પ્રકાશ પાડનાર એક મહત્ત્વના ગ્રંથ લખ્યા હતા તેમાં બતાવ્યું હતું કે સેકડા વર્ષો થયાં જમીનને માલિક એ જમીનને ભાગવટા કરનાર ખેડૂત મનાતા આવ્યેા છે, સરકાર માલિક નથી, પણ અંગ્રેજ સરકાર તે જમીનની માલિક થઈ ખેડી છે અને વધારેમાં વધારે મહેસૂલ ઉત્પન્ન કરવાનું સાધન એને માને માને છે. આ ગ્રંથ ૧૮૭૦ માં લખાયેા હતેા. ૧૮૫૭માં આમની સભાની એક કમિટી આગળ પુરાવા આપનાર એક અંગ્રેજ અમલદારે ખૂલ કર્યું હતું કે જમીનમહેસૂલ ઠરાવવામાં

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 406