Book Title: Avashyak Niryukti Part 02
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 344
________________ અનુમાનથી કર્મની સિદ્ધિ (નિ. ૬૦૪) ૩૨૭ शुद्धस्य देहकरणेच्छा युज्यते, तस्या रागविकल्पत्वात्, तस्मात् कर्मसद्वितीयः पुरुषः कर्ता इति । न च तत्कर्म प्रत्यक्षप्रमाणगोचरातीतं, मत्प्रत्यक्षत्वात्, त्वत्संशयवत्, भवतोऽपि अनुमानगोचरत्वात्, तच्चेदमनुमानम्-शरीरान्तरपूर्वकं बालशरीरं, इन्द्रियादिमत्त्वात्, युवशरीरवत्, न च जन्मान्तरातीतशरीरपूर्वकमेवेदं, तस्यापान्तरालगतावभावेन तत्पूर्वकत्वानुपपत्तेः, न चाशरीरिणो नियतगर्भदेशस्थान-प्राप्तिपूर्वकः शरीरग्रहो युज्यते, नियामककारणाभावात्, न स्वभाव एव नियामको, 5 (અગ્નિભૂતિઃ પરંતુ અમારો સિદ્ધાંત જ આ છે કે – કર્મરહિત એવા આત્માને જ્યારે દેહકરણની ઇચ્છા ઉત્પન્ન થાય છે, ત્યારે તે દેહને આરંભે છે કારણ કે આત્મા સકલશક્તિથી યુક્ત છે.) ભગવાન : આ વાત યોગ્ય નથી કારણ કે શુદ્ધ આત્માને દેહકરણની ઇચ્છા જાગે નહિ. તેનું કારણ એ કે દેહકરણની ઇચ્છા એ એક રાગનો વિકલ્પ=પ્રકાર છે. જે શુદ્ધઆત્માને ન 10 હોય. તેથી કર્મયુક્ત પુરુષ જ કર્તા હોય એમ માનવું. વળી, તે કર્મ પ્રત્યક્ષપ્રમાણનો વિષય નથી એવું નથી કારણ કે જેમ તારો સંશય પ્રત્યક્ષ છે, તેમ તે કર્મ પણ મને પ્રત્યક્ષ છે. * અનુમાન પ્રમાણથી કર્મની સિદ્ધિ * તે કર્મ તમારા પણ અનુમાનનો વિષય બને જ છે. તે અનુમાન આ પ્રમાણે જાણવું – બાળશરીર ઈન્ડિયાદિવાળું હોવાથી બીજા શરીરપૂર્વક હોય છે, જેમકે, ઈન્દ્રિયાદિવાળું એવું 15 યુવાશરીર બાબશરીરપૂર્વક છે. " (અગ્નિભૂતિ : એ તો અમને પણ માન્ય છે કે આ બાળશરીર એ પૂર્વભવના શરીર પૂર્વકનું છે. પરંતુ તેથી કંઈ કર્મની સિદ્ધિ ન થાય.) - ભગવાન ઃ ના, બાળશરીર પૂર્વભવના શરીરપૂર્વકનું નથી, કારણ કે પૂર્વભવનું શરીર અપાન્તરાલ ગતિમાં ન હોવાથી પૂર્વભવપૂર્વકનું બાળશરીર ઘટી શકે નહિ. તથા શરીર વિનાના 20 જીવને ચોક્કસ ગર્ભદેશસ્થાનની પ્રાપ્તિપૂર્વક શરીરનો ગ્રહ ઘટતો નથી (અર્થાત્ શરીર (કાર્પણ શરીર) વિનાનો જીવ મરીને અમુક ચોક્કસ સ્થાને જ ઉત્પન્ન થાય અને ત્યાં દારિકાદિ શરીર બનાવવાનો આરંભ કરે એ ઘટી શકે નહિ.) કારણ કે અમુક જીવ અમુક સ્થાને, અમુક જીવ અમુક સ્થાને એ પ્રમાણે ચોક્કસ સ્થાને જ ઉત્પન્ન થાય તેનો નિયામક નિર્ણય કરનાર કોઈ જ નથી. (આમ, પૂર્વભવના શરીરપૂર્વક બાળશરીર છે નહિ અને નિયામકનો અભાવ હોવાથી 25 અશરીરી જીવની ચોક્કસ ગર્ભસ્થાનની પ્રાપ્તિ પણ ન ઘટે, તેથી કાર્મણશરીરપૂર્વકનું જ બાળશરીર સિદ્ધ થાય છે.) (અગ્નિભૂતિઃ અમે સ્વભાવને જ નિયામક માનશું, અર્થાત્ ફલાણો જીવ અમુક સ્થાને – ફલાણો જીવ અમુક સ્થાને – એ પ્રમાણે તે તે જીવોની ચોક્કસ ગર્ભસ્થાનની જે પ્રાપ્તિ થાય છે, તેમાં જીવનો તેવા પ્રકારનો સ્વભાવ જ કારણ છે. તેના માટે વચ્ચે શરીર માનવાની જરૂર નથી.) 30 ભગવાન: અહીં સ્વભાવ જ નિયામક બની શકતો નથી, કારણ કે વસ્તુવિશેષ, અકારણતા

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414