Book Title: Avashyak Niryukti Part 02
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 359
________________ ૩૪૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) न च परमाणुसमुदायातिरिक्तानि भूतानि इत्यलं प्रसङ्गेन । छिण्णंमि संसयंमी जिणेण जरमरणविप्पमुक्केणं । सो समणो पव्वईओ पंचहिं सह खंडियसएहिं ॥६१३॥ व्याख्या-पूर्ववत् । इति चतुर्थो गणधरः समाप्तः । ते पव्वइए सोउं सुहमो आगच्छई जिणसगासं । वच्चामि णं वंदामि वंदित्ता पज्जुवासामी ॥६१४॥ व्याख्या 'तान्' इन्द्रभूतिप्रमुखान् प्रव्रजितान् श्रुत्वा सुधर्मः पञ्चमो गणधर आगच्छति जिनसकाशं, किम्भूतेनाध्यवसायेन इत्याह-पश्चार्द्ध पूर्ववत् । स च भगवन्तं दृष्ट्वा अतीव मुमुदे, अत्रान्तरे आभट्ठो य जिणेणं जाइजरामरणविप्पमुक्केणं । नामेण य गोत्तेण य सव्वण्णू सव्वदरिसीणं ॥६१५॥ व्याख्या-पूर्ववत् । किं मण्णि जारिसो इह भवंमि सो तारिसो परभवेऽवि ? । वेयपयाण य अत्थं ण जाणसी तेसिमो अत्थो ॥६१६॥ 10 20 15 આમ, પરમાણુના સમુદાયથી જુદા ભૂત નથી, પણ પરમાણુસમુદાયરૂપ જ છે. તેથી ભૂતની સિદ્ધિ થાય છે. વધુ ચર્ચાથી સર્યું. ૬ ૧૨ ગાથાર્થ ? જરા-મરણથી રહિત જિનવડે સંશય છેદાયે છતે તે વ્યક્તિ પાંચસો શિષ્યો સાથે દીક્ષિત થયો. ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. I૬ ૧૩ * પશ્નો Tધરવી: * ગાથાર્થ : તેઓને પ્રવ્રજિત સાંભળીને પાંચમાગણધર સુધર્મ જિનપાસે આવે છે. તેમની પાસે જાઉં, વંદન કરું અને વાંદી તેમની સેવા કરું. (એવા વિચારથી આવે છે.) ટીકાર્થ : પૂર્વની જેમ જાણી લેવો. ૬૧૪ો. અવતરણિકા : તે સુધર્મગણધર ભગવાનને જોઈ અત્યંત આનંદિત થયો. તે સમયે ગાથાર્થ : જન્મ-જરા-મરણથી રહિત, સર્વજ્ઞ, સર્વદર્શી એવા જિનવડે નામ અને ગોત્રથી (સુધર્મ) બોલાવાયો. ટીકાર્થ : ટીકાર્ય પૂર્વની જેમ જાણવો. ૬ ૧પો ગાથાર્થ : જે જીવ આ ભવમાં જેવા પ્રકારનો હોય તે શું પરભવમાં પણ તેવા પ્રકારનો જ હોય ?” આવું તું માને છે. તું વેદપદોના અર્થોને જાણતો નથી. તે વેદપદોનો આ અર્થ 30 થાય છે.

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414