Book Title: Avantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Author(s): Siddhimuni
Publisher: Mafatlal Zaverchand pandit

View full book text
Previous | Next

Page 278
________________ અવંતિનું આધિપત્ય ૨૫૯ ચત્રપણુ ) કેઈ પણ રીતે ઈ.સ.ની બીજી સદીના બીજા ચરણથી પૂર્વે ઘણે દૂર મુકી શકાય તેમ નથી. હવે જે મત્સ્યપુત્ર પ્રમાણે “હાલ” રાજાનાં ૫ વર્ષ જ માનીએ તો તેની જ નેંધ મુજબ હાલના રાજ્યાન્તથી પુમાવીને રાજ્યારંભ-મડલક (મંતલક) ૫ વર્ષ, પુરીન્દ્રસેન ૫ વર્ષ, (સૌમ્ય-વર્ષ) સુન્દર ૧ વર્ષ, ચકર વા વર્ષ, શિવસ્વાતિ ૨૮ વર્ષ, ગૌતમીપુત્ર ૨૧ વર્ષ, એમ પ+૫+ (..) + 1 + + ૨૮+૧=૫ વર્ષે આવે અને તે જૈનગ્રન્થમાં સેંધાયેલી હાલના સંબંધી કેટલીક ઘટનાઓને સામયિક વિચાર કરતાં અસંગત થઈ પડે છે. જેનગ્રન્થામાં લખાયું છે કે; “હાલે-શાલિવાહને રાજ્ય પર આવ્યા પછી (દક્ષિણા પથ પર મજબૂત સત્તા જમાવ્યા બાદ ) પ્રતિષ્ઠાનથી વિક્રમાદિત્યના તાબાના અને તેને પુત્રોથી–ધનંજય (?) અને નભસેન ( વિક્રમચરિત્ર)થી શાસિત લાટના ભરૂચ પર વારંવાર હલાઓ કર્યા હતા તેમાં નભસેનની હાર થયા બાદ વિક્રમાદિત્ય જાતે યુદ્ધમાં ઊતરતાં તેને ઘા લાગતાં કે કઈ આવી પડેલી આકરિમક વ્યાધિથી પીડાતાં તેનું છ માસમાં મૃત્યુ થયું હતું. આ પછી નભ સેને-વિકમચરિત્રે યુદ્ધ જારી રાખતાં અને તેને કાંઈક વિજય મળતાં અંતે તે બનેની વચ્ચે સંધિ થઈ અને હાલ રાજા તે પછી એ લાંબા કાળથી ચાલતા વિરોધથી અટક્યો હતો.” જેનગ્રન્થકારે વિક્રમાદિત્યનું મૃત્યુ તેના રાજ્યનાં ૬૦ વર્ષે-ઈ. સ. ૩ વર્ષે લખે છે. હવે જે હાલ રાજાના ભરૂચ પર હલાઓને સમય વધારે ન માનતાં ઓછામાં ઓછો ૩ વર્ષ જ માનીએ અને વિક્રમાદિત્યના મૃત્યુ બાદ તેના પુત્રની સાથે હાલનું યુદ્ધ અને અંતે સંધિ એને સમય ૨ વર્ષ ગણીએ તે, ફક્ત ૫ વર્ષ જ રાજત્વકાલવાળા હાલનું મૃત્યુ ઈ.સ. ૫ વર્ષે આવે અને તેનાથી ૬૦મા વર્ષે રાજ્ય પર આવેલા પુલોમાવીને રાજ્યારંભ ઈ. સ. ૬પા વર્ષે આવે. પુરીન્દ્રસેનનાં રાજય વર્ષ મત્સ્યપુત્ર પ્રમાણે ૫ વર્ષ ન ગણતાં બ્રહ્માંડપુ. કે વાયુપુ. પ્રમાણે ૧૨ કે ૨૧ વર્ષ ગણીએ તે, પુલોમાવીને રાજ્યારંભ ૭ કે ૧૬ વર્ષ એડો એટલે ઈ.સ. ૭૨ાા કે ૮૧ વર્ષે આવે; પરંતુ કેઈ પણ રીતે ઈ.સ.ની બીજી સદીના બીજા ચરણમાં, અર્થાત; ઈ. સ. ૧૩૦ની આજુબાજુનાં વર્ષોમાં આવી શકે નહિ. હાલનું રાજ્ય ફક્ત ૫ વર્ષ માનતાં, મારી નોંધ પ્રમાણે તેનું રાજ્ય .સ. પૂ. ૨૨ વર્ષે શરૂ થતું હોવાથી મૃત્યુ ઈ.સ. પૂ. ૧૭ વર્ષ આવે અને ત્યાર બાદ મણ્ડલક વિગેરેનાં પ+૨૧++ના+૨૮+૧=૭૬ વર્ષ પછી એટલે ઈ.સ. ૫લા વર્ષે પુલોમાવીને રાજ્યારંભ આવે. આ આપત્તિ ઉપરાંત, વિક્રમાદિત્યના રાજ્યનાં છેલ્લાં વર્ષોમાં “હાલનું' જેનગ્રોક્ત અસ્તિત્વ કે યુદ્ધાદિ વિગેરે ઘટી શકે જ નહિ. પુરાણ પ્રમાણે ગુમાવી (ચત્રપણ)ને રાજ્યારંભ, ઉપર જણાવ્યું તેમ ઈ.સ. ૧૩૦ ની લગભગનાં વર્ષોમાં પુલમાવીને રાજ્યારંભ થયો હતો એ નિર્ણિત સમય કરતાં

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328