Book Title: Anekanta Amrut
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 38
________________ ૨ ૪ અનેકાંત અમૃત દૃષ્ટિ છૂટ જાતી હૈ) છૂટ જાતી હૈ (શ્રોતા - તબ દ્રવ્ય-પર્યાય કા જ્ઞાન હો જાતા હૈ) હો જાતા હૈ! (શ્રોતા :- Most Important Point છે!) આ પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં એ બે વાત આમાં આવી ગઈ (શ્રોતા :- બે વાત આવી ગઈ) આવી ગઈ ને ! પ્રમાણની બહાર જવું નહીં એટલે એકતા થાય નહીં. અને પ્રમાણમાં અટકવું નહીં એટલે પર્યાયમાં એકતા ના થાય. પ્રમાણમાં અટકે તો? (શ્રોતા - પર્યાયથી એકત્વબુદ્ધિ થઈ જાય) હાં.....અને પ્રમાણની બહાર જાય તો? (શ્રોતા :- પરથી એકત્વબુદ્ધિ થઈ જાય) હાં...જોયું? પ્રમાણની બહાર જાય તો પરથી એકત્વ અને પ્રમાણમાં અટકે તો? રાગથી એકત્વ. પ્રમાણની બહાર જાવું નહીંને પ્રમાણમાં અટકવું નહીં એ અસાધારણ છે સૂત્ર. એ લખજો એમાં મેં કહ્યું એ પ્રમાણે. પ્રમાણમાં અટકેલો જીવ નિશ્ચયનય વડે પર્યાયનો નિષેધ કરી શકતો નથી. (શ્રોતા :નથી કરી શક્તો. કેમકે પ્રમાણમાં તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ આવે ને !) એને ઉપાદેય માને છે. એમાં પર્યાયનો નિષેધ આવ્યો નહીં. દ્રવ્યના આશ્રય વિના પર્યાયનો નિષેધ ન થાય. પર્યાયનો નિષેધ ન થાય તો એકત્વ તૂટે નહીં. જ્ઞાતા થાય નહીં. કર્તબુદ્ધિ રહી જાય. (શ્રોતા :- પ્રમાણમાં અટકે તો પ્રમાણનું દ્રવ્ય ઉપાદેય થઈ જાય) ઉપાદેય થઈ જાય છે. અને પર્યાયને-દ્રવ્યની એકતા. પ્રમાણમાં અટકે તો દ્રવ્ય પર્યાયની એકતા અને પ્રમાણની બહાર જાય તો પરદ્રવ્ય ને સ્વદ્રવ્યની એકતા. એ મેઈન ચીજ છે બે. (શ્રોતા :- બરાબર ! આ સૂત્રમાં બે વાત આવી જાય છે પરથી ભેદજ્ઞાન થાય છે ને પરિણામથી ભેદજ્ઞાન થાય છે.) ભેદજ્ઞાન થાય છે બસ ! સૂત્ર છે “પ્રમાણની બહાર જાવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં' મોટા ભાગના જીવો તો પ્રમાણની બહાર જ છે. થોડા જીવ પ્રમાણમાં આવ્યા હોય તો અટકી જાય. બસ ! (શ્રોતા :- આહાહા ! અદ્ભુત વાત છે ભાઈ આ. એક સૂત્રમાં પરથી ભિન્નતા ને પર્યાયથી ભિન્નતા થઈ અને ખરેખર પર્યાયથી ભિન્નતા થાય ત્યારે જ ખરેખર પરથી ભિન્નતા સાચી સિદ્ધ થાય.) પર્યાયની એકતા તો આખા લોકાલોકની એકતા. કેમકે પર્યાય પોતે પરદ્રવ્ય છે. સ્વદ્રવ્ય ને પરદ્રવ્યની એકતા. પર્યાય તો નામ છે બાકી પરદ્રવ્ય છે (શ્રોતા:પર્યાય તો નામ છે બાકી તો પરદ્રવ્ય છે આહ...વાહ પ્રભુ !) છે કે નહીં. (શ્રોતા :- અમૃત ઝરે છે.) આપણે તો આચાર્ય ભગવાનની સાથે સાથે ચાલવું. એની જરાય (આગળ પાછળ નહીં) (શ્રોતા :- પોતે આચાર્ય જેવા થઈ જાવ છો) તેમજ આચાર્ય થવાયને. તીર્થંકર થયા

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137