Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 86
________________ ભિક્ષપ્રતિમા નહીં પાલને વાર્તાકે દોષોકા વર્ણન બારમી ભિક્ષુપ્રતિમાનું સમ્યક પ્રકારે પાલન ન થવાથી જે દોષ ઉત્પન્ન થાય છે તેનું વર્ણન કરે છે–પુજા ઇત્યાદિ. એકરાત્રિકી બારમી ભિક્ષુપ્રતિમાનું સમ્યફ રીતે પાલન ન હોવાથી અનગારને આ હવે પછી કહેવામાં આવતાં ત્રણ સ્થાન અહિત માટે, અશુભ માટે, અક્ષમા માટે, અકલ્યાણ માટે તથા આગામી કાલમાં દુ:ખને માટે થાય છે. તે ત્રણ સ્થાન આ છે(૧) ઉન્માદની પ્રાપ્તિ થઈ જાય. (૨) દીર્ઘકાલિક રેગઆત કની પ્રાપ્તિ થઈ જાય અને (૩) તે કેવલિભાષિત ઋતચારિત્રરૂપ ધર્મથી પતિત થઈ જાય (સૂ ૨૮) | ભિક્ષુપ્રતિમા પરિપાલનકે ગુણોંકા વર્ણન હવે બારમી ભિક્ષુપ્રતિમાના સમ્યક્ પાલનમાં જે ગુણ પ્રાપ્ત થાય છે તેનું નિરૂપણ કરે છે-“ઈત્યાદિ એકરાત્રિકી ભિક્ષુપ્રતિમાનું સમ્યક્ રીતે પાલન કરતાં મુનિને આ વક્ષ્યમાણહવે કહેવામાં આવતાં ત્રણ સ્થાન હિત, શુભ, ક્ષમા, કલ્યાણ તથા ભવપરંપરાનુબધી સુખને માટે થાય છે. તે સ્થાન આ પ્રકારનાં છે–તેને ઇન્દ્રિય તથા મનની અપેક્ષા ન રાખતા રૂપી દ્રવ્યમાત્રને જાણવાવાળું અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. અથવા મનુખેલકમાં રહેતા સંક્ષિપચેન્દ્રિય ના મને ગત ભાવોને બંધ કરવાવાળું મન પૂર્વે જ્ઞાન ઉત્પન્ન થાય છે ૨, અથવા તેને પૂર્વકાલમાં કદી ન થયેલું એવું યથાવસ્થિત સમસ્ત -ભૂત, વર્તમાન અને ભવિષ્યનું ભાના સ્વભાવને પ્રકાશન કરવાવાળું વસ્ત્રજ્ઞાન થાય છે. ૩. આ પ્રકારે આ બારમી એકરાત્રિની ભિક્ષુપ્રતિમાનું સૂત્રોક્ત વિધિથી ક૯૫-આચાર તથા જ્ઞાનાદિમાર્ગ અનુસાર યથાર્થરૂપે સમભાવપૂર્વક કાર્યથી સ્પર્શન, પાલન, શોધન, પૂરણ કીર્તન અને આરાધના કરવાવાળા ભગવાનની આજ્ઞાના આરાધક હોય છે. (સૂ) ૨૯ ). શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125