Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભગવાનકે ઉપĚશકા વર્ણન
પરિષના ચાલ્યા ગયા પછી ભગવાને શું કહ્યું? સૂત્રકાર તેનું વર્ણન કરે છે• અન્નૌત્તિ ’ ઇત્યાદિ.
હું આર્યાં! એ પ્રકારે સબોધન કરીને શ્રી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઘણા નિન્થ તથા નિગ્રન્થીઓને મેલાવીને કહ્યું-મેાક્ષની ઈચ્છા રાખવાવાળા હે આર્યાં ! ત્રીસ પ્રકારનાં માડુનીયસ્થાન છે. સામાન્યત: આઠ પ્રકારનાં કર્માંની તથા વિશેષત: મેહનીય નામનાં ચેથા કર્મીની ઉત્પત્તિ અને સ્થિતિમાં કારણેાનું સામાન્ય અથવા વિશેષ રૂપે સ્રી કે પુરુષ ફરી ફરીને ( વાર ંવાર ) આસેવન કરતાં મહુનીયકમ ખાંધે છે. તે ત્રીસ માહનીયસ્થાન આ પ્રકારે છે (સ્ ૨ )
(૩૦) મહામોહનીય સ્થાનોંકા વર્ણન
માડુનીયકના ત્રીસ સ્થાનાનું વન કરતાં સૂત્રકાર મેહનીયનાં પ્રથમ સ્થાનવું વર્ષોંન કરે છે– ને વૈરૂ ' ઇત્યાદિ.
જે કાઈ વિવેકવિકલ હીન્દ્રિય આદિ ત્રસ પ્રાણિઓને પાણીમાં ડુબકીએ ખવરાવી પાણીમાં ડુબાવી મારે છે તે મહામેાહનીય કર્મોનું ઉપાર્જન કરે છે. મહામેહનું વર્ણન કહ્યું પણ છે:
“ अगेगम्मि य णरगे, गच्छ जीवो अणेगसो जेण ।
સો મામોદ્દો મળરૂ, સન્થેäિ નિયત્રિં ચ || o || ”
અર્થાત જે કર્માંથી પ્રાણી એક એક નરકમાં અનેક વાર જાય છે તેને બધા જિનવરેએ મહામેહ કહ્યું છે (૧)
હવે સૂત્રકાર બીજા માહનીયસ્થાનનું વર્ણન કરે છે-‘વળિળા' ઇત્યાદિ. જે વ્યકિત કાઈ પ્રાણીના વાસાસને રોકીને ઘર-ઘેર આદિ અન્યકત શબ્દ
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૮૩