Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 90
________________ ભગવાનકે ઉપĚશકા વર્ણન પરિષના ચાલ્યા ગયા પછી ભગવાને શું કહ્યું? સૂત્રકાર તેનું વર્ણન કરે છે• અન્નૌત્તિ ’ ઇત્યાદિ. હું આર્યાં! એ પ્રકારે સબોધન કરીને શ્રી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઘણા નિન્થ તથા નિગ્રન્થીઓને મેલાવીને કહ્યું-મેાક્ષની ઈચ્છા રાખવાવાળા હે આર્યાં ! ત્રીસ પ્રકારનાં માડુનીયસ્થાન છે. સામાન્યત: આઠ પ્રકારનાં કર્માંની તથા વિશેષત: મેહનીય નામનાં ચેથા કર્મીની ઉત્પત્તિ અને સ્થિતિમાં કારણેાનું સામાન્ય અથવા વિશેષ રૂપે સ્રી કે પુરુષ ફરી ફરીને ( વાર ંવાર ) આસેવન કરતાં મહુનીયકમ ખાંધે છે. તે ત્રીસ માહનીયસ્થાન આ પ્રકારે છે (સ્ ૨ ) (૩૦) મહામોહનીય સ્થાનોંકા વર્ણન માડુનીયકના ત્રીસ સ્થાનાનું વન કરતાં સૂત્રકાર મેહનીયનાં પ્રથમ સ્થાનવું વર્ષોંન કરે છે– ને વૈરૂ ' ઇત્યાદિ. જે કાઈ વિવેકવિકલ હીન્દ્રિય આદિ ત્રસ પ્રાણિઓને પાણીમાં ડુબકીએ ખવરાવી પાણીમાં ડુબાવી મારે છે તે મહામેાહનીય કર્મોનું ઉપાર્જન કરે છે. મહામેહનું વર્ણન કહ્યું પણ છે: “ अगेगम्मि य णरगे, गच्छ जीवो अणेगसो जेण । સો મામોદ્દો મળરૂ, સન્થેäિ નિયત્રિં ચ || o || ” અર્થાત જે કર્માંથી પ્રાણી એક એક નરકમાં અનેક વાર જાય છે તેને બધા જિનવરેએ મહામેહ કહ્યું છે (૧) હવે સૂત્રકાર બીજા માહનીયસ્થાનનું વર્ણન કરે છે-‘વળિળા' ઇત્યાદિ. જે વ્યકિત કાઈ પ્રાણીના વાસાસને રોકીને ઘર-ઘેર આદિ અન્યકત શબ્દ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૮૩

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125