Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006465/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણે નમો સિદ્ધાણં, નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણં એસો પંચ નમુકકારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ DASHASHRUT Aahaleler SHRI HERBE SKANDH શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર SUTRA Page #4 -------------------------------------------------------------------------- ________________ eeeeeeeee जैनाचार्य - जैनधर्मदिवाकर पूज्यश्री- घासीलालजी - महाराज विरचितया 'मुनिहर्षिणी' टीकया समलङ्कृतं हिन्दी गुर्जर भाषानुवादसहितम् - दशाश्रुत स्कन्ध सूत्रम् "DASHASHRUTSRANDHSUTRAM" नियोजक: संस्कृत - प्राकृतज्ञ - जैनागम निष्णात- प्रियव्याख्यानि - पण्डितमुनि - श्रीकन्हैयालालजी - महाराजः प्रकाशकः अ० भा० श्वे० स्था० जैनशास्त्रोद्धार समिति - प्रमुखः श्रेष्ठि- श्रीशान्तिलाल - मङ्गलदासभाई -महोदयः मु० राजकोट (सौराष्ट्र ) द्वितीया - आवृत्तिः प्रति १००० ईस्वीसन १९६० वीर संवत् २४८६ मूल्यम् रू. १९=०० विक्रमसंवत् २०१६ Page #5 -------------------------------------------------------------------------- ________________ : પ્રાપ્તિ સ્થાન : શ્રિી અ. ભા. . સ્થાનકવાસી જન શાસ્ત્રો દ્ધા ર સ મિ તિ ગ્રીન લેજ પાસે, રાજકેટ. Publishe Shri Akhil Bharat S. S. Jain Shastroddhar Samiti. Garedia Kuva Road, RAJKOT. ( Saurashtra ) W. Ry. India. બીજી આવૃત્તિ: પ્રત ૧૦૦૦ વીર સંવત : ૨૪૮૬ વિક્રમ સંવત : ૨૦૧૬ ઈસ્વી સન : મુદ્રક : અને મુદ્રણસ્થાન : જયંતિલાલ દેવચંદ મહેતા જ ય ભા ૨ ત પ્રેસ, ગ ૨ ડી આ કુવા રેડ શાક મારકેટ પાસે, રાજકેટ, શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગન્ધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ—જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યુદ્ગત—નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન—કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર—ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચારે મહોત્સવ અને ચાર પ્રતિપદા—આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્ર પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સન્ધ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત્ સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (२) महिकाश्वेत—शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात—चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढँक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (९) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय — (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है । (१४) (१५) (१६) मल-मूत्र – सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है । I श्मशान — इस भूमि के चारों तरफ १०० - १०० हाथ तक अस्वाध्याय होता है । (१९) चन्द्रग्रहण—जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए | (१७) सूर्यग्रहण – जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत — नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए । पतन — कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर — उपाश्रय के अन्दर अथवा १०० - १०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा - आषाढ़ी पूर्णिमा ( भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा ( स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રકી વિષય સૂચિ વિષયાનુક્રમણિકા પાના નં. ૧ 1 ૭ 1 @ (o = \ \ ૨ ૧ ૧ ૬ O N ૨૫ N ૩૨. ૩૫ ૩૮ અનુ. વિષય મંગલાચરણ જખ્ખસ્વામી કે પ્રતિ સુધર્મ સ્વામીના ઉપદેશ ભગશબ્દકા અર્થ દશાશ્રુતસ્કન્ધકા શબ્દાર્થ અસમાધિસ્થાન કા વર્ણન શબલદોષકા વર્ણન આશાતનાઓ કા વર્ણન ગણિસમ્પદા કા વર્ણન ગણિસમ્પદાર્ગે ચાર પ્રકાર, વિનયકા વર્ણન ૧૦ ગણિતમ્પામેં વિનયપ્રતિપતિકા વર્ણન ૧૧ ચિતસમાધિસ્થાનકા વર્ણન ૧૨ ઉપાસક પ્રતિમાકા વર્ણન ૧૩ નાસ્તિકવાદિયોંકા વર્ણન ૧૪ આસ્તિકવાદિયોંકા વર્ણન ૧૫ ઉપાસક પ્રતિમાકા વર્ણન ૧૬ સાતવાં અધ્યયનકી અવતરણિકા ઔર ભિક્ષુપ્રતિમાકા વર્ણન ૧૭ ભિક્ષુપ્રતિમાપારીકે કર્તવ્યકા વર્ણન ૧૮ ભિક્ષુપ્રતિમાપારીકે ભિક્ષાવિધિકા વર્ણન ભિક્ષુપ્રતિમાપારીકે ગોચરકાલકા વર્ણન ર૦ ભિક્ષુપ્રતિમાપારીકી ગોચરચર્યાકા વર્ણન ભિક્ષુપ્રતિમાપારીકી નિવાસવિધિ ભિક્ષુપ્રતિમાપારીકી ઉપાશ્રયકી વિધિ ભિક્ષુપ્રતિમાપારીકી સંતારકવિધિ ૨૪ ભિક્ષુપ્રતિમાપારીકા કલ્પવર્ણન ર૫ ભિક્ષુપ્રતિમાકા વર્ણન ર૬ ભિક્ષપ્રતિમા નહીં પાલને વાલકે દોષીકા વર્ણન ૫૩ ૬૯ ૭૧ ૭૩ ૭૪ ७८ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #12 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ૮૩ ( (/ ૯૩ ૩૮ ८४ અનુ. વિષય પાના નં. ૨૭ ભિક્ષુપ્રતિમા પરિપાલનકે ગુણકા વર્ણન આંઠવા અધ્યયનકી અવતરણિકા ઔર પંચકલ્યાણકકા વર્ણન ૮૦ ર૯ નવમ અધ્યયનકી અવતરણિકા ઔર ભગવાનને સમવરળકા વર્ણન ૮૨ ૩૦ ભગવાનને ઉપદંશકા વર્ણન ૩૧ (૩૦) મહામોહનીય સ્થાનોંકા વર્ણન ૩ર મોહનીય સ્થાનકે ત્યાગકા ઉપદેશ મોહનીય શા. ૩૩ દશવા અધ્યયન પારંભ શ્રેણીક રાજાકા વર્ણન ૩૪ રાજપુષકે પ્રતિ શ્રેણિક રાજાકી આજ્ઞા ૩૫ ભગવાનકે આગમનકા વર્ણન ભગવાનકે આગમનકા શ્રેણિક રાજાકો નિવેદન ૩૭ શ્રેણિક રાજકા ભગવાનકો વન્દન કરને કે લિયે જાના નગર સમ્માર્જન સિંચન ધાર્મિકરથ સર્જકરણાદિ વર્ણન ૩૯ ભગવાનકો વન્દન કરનેકે લિયે શ્રેણિક રાજકા ગમન ભગવાનકો વન્દના કરનેકે લિયે સજ્જત હુઇચલ્લણકા વર્ણન ભગવાનકા ઉપદેશ ૪૨ નિર્ઝન્થકે મનોભાવકા વર્ણન નિર્ગુન્શીકે મનોભાવકા વર્ણન ૪૪ નિર્ચન્થ ઔર નિર્ઝન્થિયોકે સંકલ્પક વિષયમેં ભગવાનકા પૂછના ૯૮ ૪૫ ભગવાનકા ઉપદેશ ઔર નિર્ઝન્થ નિર્ઝન્થિયના વર્ણન સ્ત્રિયોંકે નિદાનકર્મકા વર્ણન ૪૭ નિર્ઝેન્થિયોકે સ્ત્રિસમ્બન્ધી નિદાન કર્મકા વર્ણન ૧૦૩ ૪૮ નિર્ઝન્થિયોકે પુરૂષસમ્બન્ધી નિદાનકા વર્ણન ૧૦૫ ૪૯ દેવભાવકા નિદાન ઔર દેવીભોગસબન્ધીદેવીભવનિદાન કા વર્ણન ૧૦૭ ૫૦ શ્રાવકભવનિદાનકા વર્ણન ૧૧૨ પ૧ સાધુસમ્બન્ધી નિદાનકા વર્ણન ૧૧૩ પર નિદાનરહિતસંયમ ફલકા વર્ણન ૧૧૫ પ૩ ભગવાનકે ઉપદેશકી સફલતાકાવર્ણન ઔર ઉપસંહાર ૧૧૬ ૫૪ સંક્ષેપસે સર્વનિદાનકાવર્ણન ઔર ગૃન્થસમાપ્તિ ૧૧૭ પપ શાસ્ત્ર પ્રશસ્તિ S $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ૪૦ ૪૧ 0) ૪૬ ૧૦૨ ૧૧૮ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #13 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ દશાશ્રુતર્કન્ધસૂત્રની મુનિહર્ષિણી ટીકાના ગુજરાતી અનુવાદ. મંગલાચરણ, શાસ્ત્રની નિર્વિઘ્ન સમાપ્તિને માટે મંગળાચરણ કરે છે:‘વર્ધમાન’– મિત્તિ— નિર ંતર સિદ્ધિગતિમાં વિરાજમાન, અનન્ત કેવલજ્ઞાનાદિ ગુણાના નિધાન (ભડાર). શ્રુતચારિત્ર ધર્મના ઉપદેશક, તથા ત્રિલોકના વન્દ્વનીય શ્રી ચરમતીર્થંકર વર્ધમાન સ્વામીને હું(ઘાસીલાલ મુનિ ) ભકિતભાવથી નમસ્કાર કરૂ છું. (૧) જમ્બુસ્વામી કે પતિ સુધર્મ સ્વામીકા ઉપદેશ ‘તુજ્ઞાનોપેત’—મિતિ– મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન તથા મન:પવજ્ઞાન, એ ચારેય જ્ઞાનથી યુક્ત, તથા અનુપમ–જેમની બરાબર કેાઇ નથી એવા, તથા ભગવાનના મુખદ્વારા અમેઘધારાથી નીકળેલાં વચનામૃતને કણ્ પુટથી (કાનેથી) સતત પીવાવાળા, સદગુણેના ભડાર, પાપને નાશ કરવાવાળા, તમામ ભવ્યજીવાને કલ્યાણકારક, ગુણીજનામાં ઉત્તમ એવા ગણધર ગૌતમ સ્વામીને નમ્રભાવે નમસ્કાર કરીને (૨) તથા ‘વાયે’-તિ– ષટકાયજીવાના રક્ષક દયાધના ઉપદેશક, તથા જેમનું મુખચન્દ્ર વાયુકાય આદિ જીવાની રક્ષાને માટે ઢારાસહિત મુખવકિાથી સુÀાભિત છે— અર્થાત જીવાની ચતના માટે મુખપર દેરાસહિત સુખવસ્ત્રિકા ધારણ કરવાવાળા છે અને આથી જેમનું મુખ શાંતરસથી પૂર્ણ છે, જેમના ચરણના નખનેા તેજ–પુજ પ્રાણીઓના મનના મિથ્યાત્વરૂપી અંધકારના નાશ કરે છે, એવાં પંચમહાવ્રતધારી, ઉગ્નવિહારી ગુરુવરનું ધ્યાન તથા નમસ્કાર કરીને (૩) તથા ‘નૈની’—મિતિ-જિનભગવાનની વાણીને નમસ્કાર કરીને હું (ઘાસીલાલ મુનિ ) દશાશ્રુતસ્કંધસૂત્રની અલ્પબુદ્ધિવાળાને બેધ કરાવવાવાળી મુનિહષિણી નામની ટીકા રચુ છું. (૪) : રૂદે ’ * ત્તિ આ સૂત્રમાં પંચમ ગણધર સુધર્મા સ્વામી પોતાના શિષ્ય જમ્મૂ સ્વામીને અમૃતતુલ્ય વચનાથી આન ંદિત કરતા ઉત્તમ રીતે સમાધિત કરતાં કહે છે L મુખ્યમે ' ઇત્યાદિ. ' ' ગાયુષ્યન ’કૃતિ− હૈ ચિરંજીવી; સંયમી જીવનવાળા હૈ જમ્મૂ | 'આયુષ્મન ' એવા સુકેામલ શબ્દનું સખાધન, શિષ્ય જમ્મૂસ્વામીની વિનયશીલતા બતાવવા માટે આપેલું છે. ‘આયુષ્મન શબ્દના સખાધનનું બીજું પણ તા એ છે કે–સંપૂર્ણ શ્રુતજ્ઞાનના ઉપદેશનું શ્રવણુ કરવું, ગ્રહણ કરવું. ધારણ કરવું, જ્ઞાન– દર્શીન-ચારિત્રનું આરાધન કરવું, તથા મેાક્ષ સાધન માટે ચેાગ્યતાની પ્રાપ્તિ કરવી એ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર 6 Page #14 -------------------------------------------------------------------------- ________________ ' સમસ્તથી યુક્ત હેાવાને કારણે ‘ આયુષ્મન ’સાધન છે અર્થાત્ આયુષ્ય વિના શાસ્ત્રશ્રવણથી માંડીને મેક્ષ સુધીની સિદ્ધિ કોઇ પણ પ્રાપ્ત કરી શકતું નથી. આ વચનના પ્રભાવથીજ જમ્મૂસ્વામીએ એજ જન્મમાં મેક્ષપદની પ્રાપ્તિ કરી. " મેં સાક્ષાત્ ભગવાનના શ્રી મુખથી સાંભળ્યું છે, પરંપરાથી નહિ. કેમકે, ગણુધરાને સાક્ષાત્ ભગવાન દ્વારાજ આગમની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ ગણુધરાને માટે અનન્તરાગમ ( સાક્ષાત્ આગમ ) છે. ‘ મા શ્રુતમ્ ” આ વાકયથી શિષ્યને ગુરુસમીપ નિવાસ કરવા સૂચિત થાય છે. ગુરુની સમીપ ન રહેવાથી તેમના ચરણકમળના સ્પર્શીપૂર્ણાંક વ ંદન તથા તેમના મુખકમલમાંથી નીકળતાં વચનેનું શ્રવણુ થઈ શક્તું નથી. ‘માવતા’ શબ્દમાં જે મન શબ્દ છે તેના દશ અર્થ થાય છે. જેમકે: " ભગશબ્દકા અર્થ (૧) જ્ઞાન— જીવાદિ પદાર્થોના પ્રકાશ કરવાવાળા એધ. (૨) માત્મ્યઅનુપમ મહિમા. (૩) પશુ– અનેક પ્રકારના અનુકૂળ તેમજ પ્રતિકૂલ પરિષદ્ધ ઉપસને સહન કરવાથી ઉત્પન્ન થયેલી કીર્તિ. (૪) વૈરાગ્ય—કામભોગની ઇચ્છાનેા સથા ત્યાગ, અથવા ક્રોધાદિષાયને નિગ્રહ. (૫) મુતિ– સમસ્ત કર્મોના નાશ સ્વરૂપ મેક્ષ (૬) – દેવ મનુષ્યના હૃદયને હરવાવાળુ, સૌદર્યાં. (૭) વીર્ય- અન્તરાય કર્માના નાશ થવાથી આત્મામાં ઉત્પન્ન થતું અનન્ત ખળ (૮) શ્રી—ઘનઘાતિ કના નાશ થવાથી પ્રાપ્ત થયેલી જ્ઞાન દર્શન સુખ તથા વીસ્વરૂપ અનન્તચતુષ્ટલક્ષમી. (૯) ધર્મ- શ્રુત આદિ રૂપ, તથા યથાખ્યાત ચારિત્ર સ્વરૂપ, કે જે મેાક્ષનાં દ્વાર ખાલવામાં સાધન છે. (૧૦) પેશ્વયં- ત્રણ લેાકનું સ્વામિત્વ, આ સ અ જેમાં મળે છે તે ભગવાન છે. તે તીર્થંકર ભગવાને આગળ ઉપર કહેવામાં આવનાર ભાવનું નિરૂપણ કર્યું છે. માટે અહીં તેના શબ્દથી તીકર અર્થ લેવા જોઈએ. કહ્યું છે કે:- અત્ચ માસફ અરિહા મુત્તું યંતિ ગળફા રા' ઇત્યાદિ, અર્થાત-અરૂપ આગમ તીર્થકર ભગવાન કહે છે અને તે અને મૂળ-આગમ-રૂપમાં ગણધરો ગૂંથે છે. તે ભગવાને તે અર્થને દ્વાદશવધ પરિષમાં વક્ષ્યમાણુ રીતે ક્યો છે. આ અર્થરૂપ આગમ સજ્ઞથી કહેવાએલા હાવાના કારણથી સર્વથા સત્ય છે— કાલ્પનિક નથી. દ્રવ્યાર્થિક નય વળી દૃષ્ટિથી અનાદિ છે. સર્વ ગણધરાની એ પરિપાટી છે કે તે વિનય સાથે પોતપોતાના વિનીત શિષ્યાના પૂછવાથી ‘ મુખ્ય મે” એવું વાકય ખેલે છે, કહ્યુ પણ છે. શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ દશાશ્રુતસ્કન્ધકા શબ્દાર્થ પ્રભાવશાળી બુદ્ધિમાન્, પાતપાતાના શિષ્યદ્વારા વિનીત ભાવથી કાંઇપણુ પૂછવામાં આવતાં, દયાના સાગર, જગદ્ધ, ષડ્થવનિકાયના ખં, સર્વે ગણધર દેવ પોતાની કેમળ વાણીથી ‘મુખ્ય મે’એમ ફરમાવે છે. પરંતુ ‘હું કહું છું એમ ખેલતા નથી. (૧) > દશાશ્રુતસ્કંધ સૂત્રને શબ્દા આ પ્રકારે છેઃ— દશ અધ્યયનનું વિવેચન કરવાવાળાં શાસ્ત્રને દશા કહે છે. ગુરુની સમીપમાં જે સાંભળવામાં આવે છે તેને શ્રુત કહે છે કે જે સર્વાંત્તમ અર્થનું પ્રદિપાદન કરે છે ભગવાનનાં મુખકમલથી નીકળી, ભવ્ય જીવેાના કર્ણ —વિવર (કાન) માં પ્રવેશ કરી ક્ષાયેપમિક ભાવને પ્રગટ કરવાના કારણ સ્વરૂપ છે તેજ વૃક્ષના સ્કન્ધ ( થડ કે જ્યાંથી શાખા આદિ નીકળે છે) સ્વરૂપ છે. તાપય એ છે કે:— દશ અધ્યયનનું પ્રતિપાદન કરવાવાળુ આ આગમ છે. અથવા છેદ સૂત્રમાં આગવિશેષનું નામ દશશ્રુતસ્કંધ છે. અને આને દશાકલ્પ પણ કહે છે. આ આગમનાં દશ અધ્યયન છે. (૧) પ્રથમ અધ્યયનમાં વીસ અસમાધિઓનું વર્ણન છે. (ર) દ્વિતીય અધ્યયનમાં એકવીસ શબલ àષાનું, (૩) તૃતીય અધ્યયનમાં તેત્રીસ આશાતનાએનું, (૪) ચતુર્થાંમાં આઠ ગણિસસ્પદાએનું, (૫) પંચમમાં દશચિત્તસમાધિનું, (૬) છઠ્ઠામાં ઉપાસકની અગીઆર પ્રતિમાઓનું, (૭) સાતમામાં ખાર ભિક્ષુપ્રતિમાઓનું, (૮) આઠમામાં શ્રી વર્ધમાન સ્વામીનાં પાંચ કલ્યાણાનું, (૯) નવમામાં ત્રીસ માહનીય કર્માંનું, તથા (૧૦) દશમામાં નવ નિાનાનું વર્ણન છે. ડાસૂ॰૧ા અસમાધિસ્થાન કા વર્ણન ‘તંત્ર' ઇતિ એ દશ અધ્યયનામાં વીસ અસમાધિસ્થાન નામના પ્રથમઅધ્યયનને આરભ કરવામાં આવે છે. તેમાં આ અદિસૂત્ર છે:- ‘ફ વહુ' ઇત્યાદિ. પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી પોતાના શિષ્ય જમ્મૂસ્વામીને કહે છે કેહૈ જમ્મૂ ! આ જિનશાસમાં જે તપસયમના અનુષ્ઠાનમાં સીદાતા (ખેદ કરતા) તથા પ્રમાદ આદિથી સંયમ ક્રિયામાં પ્રવૃત્તિ કરતા નથી એવા મુનિએને આ લાક તથા " स्थविर પરલેાક સ’ખંધી અનેક દુ:ખેા દેખાડી તપ સયમમાં સ્થિર કરવાવાળા કહેવાય છે, ભગવાન–અર્થાત્ અલૌકિક મહિમાવાળા, તથા વીર્યંન્તરાયના ક્ષય-ઉપશમથી ઉત્પન્ન સકલજનગ્રાહ્ય (બધાં માણસો સ્વીકારે તેવાં) વચન કહેવાવાળા ‘શ્રુતડેવલ’ કહેવાય છે. તે વિર ભગવાન શ્રુતકેલિએએ અસમાધિનાં વીસ સ્થાન કહ્યાં છે. ' શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ८ Page #16 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ માક્ષમાગ માં સ્થિત રહેવું, અર્થાત્ – સંયમમાર્ગીમાં પ્રવૃત્તિ કરવા રૂપ આત્માનાં પરિણામને સમાધિ કહે છે. તેનાથી ભિન્નને અસમાધિ કહે છે. જમ્મૂસ્વામી પૂછે છે કે—હૈ ભદન્ત ! સ્થવિર ભગવાન શ્રુતકેવલીઓએ જે વીસ પ્રકારનાં અસમાધિ સ્થાનાનું વર્ણન કર્યું છે તે અસમાધિસ્થાન કયાં કયાં છે? સુધર્માં સ્વામી કહે છે— ‘રૂમાનિ વસ્તુ’ ઇતિ, હે જમ્મૂ ! તે વીસ અસમાધિસ્થાન આ પ્રકારનાં છે— અહીં પ્રશ્ન એ થાય છે કે જો ભગવાનેજ વીસ અસમાધિસ્થાન કહ્યાં છે તા વિર ભગવાનાએ વીસ અસમાધિસ્થાન કહ્યાં છે એમ કેમ કહ્યું છે! કેમકે જે જે ભાવાનું વર્ણન તીર્થંકર ભગવાન કરે છે તેજ ભાવાને લઈને જ સ્થવિર ભગવાન પણ નિરૂપણ કરે છે. આનું સમાધાન એ છે કે-સ્થવિર ભગવાન પ્રાય: શ્રુતકેવલી હાય છે, તેમનાં વચન ભગવાનનાં જેવાંજ હાય છે. એવી વાત સાષિત કરવા માટે, તથા ભગવાને કહેલા અર્થની સાથે તેમના કહેલા વિષયની સમાનતા દેખડવા માટે એ પ્રમાણે કહેલુ છે. અહીં એ વાત સિદ્ધ થાય છે કે શ્રુતકેવલી પણ ભગવાનની જેમ સમ્યકૂ ખેલે છે. વિષય-કષાય–નિદ્રા–વિકથા આદિ અસમાધિસ્થાન વીસથી વધારે પ્રતીત થાય છે છતાં એ બધાંના અન્તર્ભાવ વીસમાંજ થઇ જાય છે, એ હેતુથી ભગવાને વીસનીજ ગણના કરી છે. ( સૂ૦ ૨ ) હવે વીસ અસમાધિ સ્થાન કૅમપ્રમાણે કહે છે:" વન ’ ઇત્યાદિ. દેવદવ—– અતિશીઘ્ર ચાલવાવાળા સાધુ પ્રથમ અસમાધિસ્થાનના દેષના ભાગી થાય છે. અતિ શીઘ્ર ચાલવાથી ઇર્ષ્યાસમિતિના ઉપયાગ રહેતા નથી. તેથી પ્રાણિવિરાધના તથા આત્મવિાધના થાય છે. તથા સંયમવિરાધના થાય છે. ત્યારપછી કડવાં ફળ દેવાવાળાં કર્મ બન્ધ થાય છે, તેથી સંસારમાં પરિભ્રમણ થાય છે. આ પ્રમાણે કર્મોના ક્ષય થતા નથી. વળી તેથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. કેવળજ્ઞાનની અપ્રાપ્તિથી કેમેŕના ક્ષય થતા નથી, તેથી મેાક્ષના અભાવ રહે છે. આ માટે મુમુક્ષુએએ ‘ ખર્ચ વર્’ એવું ભગવાનનું વાકય મનમાં રાખીને ઇસમિતિની આરાધનાથી સંયમની આરાધના કરવી જોઇએ. આ પ્રકારે અધી જગાએ યથાયેાગ્ય ચાજના કરવી ઉચિત છે. (૧) ‘ ત્રણમાનિતન્નારી ’ દિવસના વખતે જ્યાં અનેકજીવા હાય એવા સ્થાનમાં તથા રાત્રિએ રોહણ વગેરેથી વાળેલ ન હેાય એવા સ્થાનમાં ચાલવાવાળા મુનિ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ બીજા અસમાધિસ્થાનરૂપી દોષના ભાગી થાય છે. (૨) 66 દુષ્મમનિતારી ” .—અવિધિથી તથા ઉપયેગ વિના વાળેલા માર્ગોમાં ચાલવાના જેના સ્વભાવ છે તે ત્રીજા અસમાધિસ્થાન દોષના ભાગી થાય છે. (૩) “ ના ” શબ્દથી શય્યા, સંસ્તારક, ઉપકરણ આદિ વિષયમાં પણ સમજી લેવું જોઇએ. કારણ કે આ ત્રણે સ્થાન ઇર્ષાંસમિતિસંબંધી છે. (૩) ‘ગતિ’ ઇત્યાદિ, જેના પર સુવાય છે તે શય્યા કહેવાય છે. તેની લંબાઇ શરીર જેવડી હાય છે, તથા ઉપલક્ષણથી સસ્તારક (સંથારા)નું પણ ગ્રહણ કરાય છે. સંસ્તારક અઢી હાથનું હાય છે. જેના ઉપર બેસવામાં આવે છે તેને આસન કહે છે. તે આતાપના સ્વાધ્યાય આદિનું સ્થાન છે, ઉપલક્ષણથી નિવાસસ્થાન પણ તેમાં લેવાય છે. મર્યાદાથી અધિક શય્યા તથા આસનના જે ઉપયેગ કરે છે તે ચતુર્થાં અસમાધિસ્થાન દોષના ભાગી થાય છે. પ્રમાણથી વધારે વસ્તુ ગ્રહણ કરવાથી તેનું પ્રમાન તથા પ્રતિલેખન ગ્ય રીતે થતું નથી. આથી તેમાં અનેક પ્રકારના ત્રસ તથા સ્થાવર જીવાની ઉત્પત્તિની સંભાવના છે, તેથી આવિરાધના તથા સચમવિરાધના અવશ્ય થાય છે. અહીં એક દૃષ્ટાંત છે: કોઇ એક મુનિ પ્રમાણથી અધિક શય્યા તથા સંસ્તારક આદિ રાખતા હતા. તે શય્યા તથા સંસ્તારક આદિનું યોગ્ય સમયે નિયમાનુસાર પ્રતિલેખન કરતા નહિ. આથી તેની શય્યા તથા સસ્તારાદિકમાં કુન્થુઆ આદિ અનેક જીવાની ઉત્પત્તિ થઈ. ગુરુજીએ વાર વાર કહ્યું છતાં પણ તે પાતાની શય્યા આદિનું પ્રમાન કરતા (સાફ કરતા) નહિ. એક સમય તેની શય્યામાં ( પથારીમાં) કાળા સપ` આવીને બેસી ગ્યે તે પ્રમાદી શય્યાને પ્રમાન અને પ્રતિલેખન કર્યાં વગર તેના ઉપર સુઈ ગયા. તે સ તેને કરડયા, અતિશય વેદના થવા લાગી જેથી તે પેાતાના પાપની આલેચના તથા પ્રતિક્રમણ કરી શક્યા નહિં એ કારણથી તે ખાલમરણથી મરી ગયા અને ચતુતિ સંસારને પ્રાપ્ત કર્યાં. આથી મુનિએ માટે ઉચિત છે કે મર્યાદાથી અધિક કાઇ ઉપકરણ ન રાખવું અને જે કંઇ મર્યાદિત ઉપકરણ હોય તેની પ્રતિલેખનાદિ ક્રિયા યથાયેાગ્ય કરે. (૪) ‘રાળÇ ' ઇત્યાદિ. જ્ઞાનાદિ રત્નવાળા રાત્મિક છે. અર્થાત્ દીક્ષામાં મેાટા રાત્મિક કહેવાય છે. જે સાધુ પર્યાયજ્યેષ્ઠની સાથે વિવાદ કરે છે તે અસમાધિ દોષના ભાગી થાય છે.(૫) 6 શેરો ’ ઇત્યાદિ. . વિરાને ઘાત કરવા માટે વિચાર કરવાવાળા, ઉપલક્ષણથી સમસ્ત મુનિના શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ ઘાત કરવાનો વિચાર કરવાવાળા, (૬) ‘મૂવ ' ઇત્યાદિ. પ્રાણી, ભૂત, જીવ, સત્વ, આદિના ઘાતને વિચાર કરવાવાળા હિંસાદેષ પરાયણ અસમાધિ સ્થાનનું સેવન કરે છે, કેમકે સમસ્ત પ્રાણિઓના પ્રાણની રક્ષા કરવી એજ સમાધિને હેતુ છે. એથી ભૂતપઘાતચિન્તન મુનિએ વજિત કરવું. (૭) સમાધિપ્રતિબન્ધક કષાયનું વર્ણન કરે છે સંગm” ઈતિ. પ્રતિક્ષણ કેધ કરવાવાળા, છ પ્રત્યેના મિત્ર ભાવને ત્યાગ કરે છે. મિત્રભાવના અભાવથી અસમાધિસ્થાન દેષના ભાગી થાય છે. (૮) “દ” ઈતિ. સ્વ. તથા પર ને સંતાપ કરવાવાળા તીવ્રકષાયી થાય છે. એથી સમાધિની ઈચ્છા કરવાવાળાએ ક્ષમાશીલ થવું જોઈએ (૯) ઉક્રિમણિg” ઈત્યાદિ. વિદિમણ ન રવાન્ના” ભગવાનના આ વાક્યથી અહીં “પૃષ્ઠિ” શબ્દને અર્થ પક્ષ (પાછળ) તથા માંસ શબ્દને અર્થ બીજાના દોષને કહેવા, એ થાય છે. તાત્પર્ય એ છે કે જે પાછળથી નિન્દા કરવાવાળા છે તે નિર્દક પિતાના ગુણોને નાશ કરે છે તથા તે સર્વનિન્દનીય થઈને અસમાધિસ્થાન દેશના ભાગી થાય છે. (૧૦). “વિશ્વ ઈત્યાદિ વારંવાર નિશ્ચયકારી ભાષા બોલવાવાળા અસમાધિ દેશના ભાગી થાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ તથા ભાવથી જ્યાં સંદેહ થાય છે, ત્યાં “આ આમજ છે એવું બાલવાથી મૃષાવાદ થઈ જાય છે, તેનાથી સમસ્ત દેની પ્રાપ્તિ થાય છે અને પછી આત્મસંયમની વિરાધના થાય છે, આત્મવિરાધના તથા સંયમવિરાધનાથી સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. આ માટે શંકાયુકત પદાર્થોના વિષયમાં વારંવાર નિશ્ચયવાલાં વચન બલવાં એ મુનિને માટે અહિત કરવાવાળું છે. (૧૧) ‘નવઘણું’ ઈત્યાદિ. ન હોય ત્યાં નવીન જીઆ ઉત્પન્ન કરવાવાળા અસમાધિદેષના ભાગી થાય છે. આ સૂત્રમાં અધિકરણ શબ્દનો અર્થ “કલહકે કિજીઆ” થાય છે, વિજિતે જેના દ્વારા આત્મા નરક નિગોદ આદિ અનન્ત જન્મ મરણ રૂપ દુઃખના ખાડામાં નાખવામાં આવે છે. તેને અધિકરણ કહે છે. કજીઓ પેદા ન થતું હોય ત્યાં કજીઓ પેદા કરવાવાળા મુનિ અસમાધિ દેષના ભાગી થાય છે. નવા કજીઆ ઉત્પન્ન કરનાર મુનિ, જન્મ મરણ આદિ અનેક અનન્ત દુ:ખેને નાશ કરવાવાળી, સંસારભ્રમણને છોડવવાળી અનન્ત જ્ઞાન આદિને દેવાવાળી અક્ષય અને અમર પદને પ્રાપ્ત કરાવવાવાળી વિનયસમાધિ, શ્રુતસમાધિ, તપ સમાધિ,તથા આચારસમાધિના વિનાશક બને છે. પરંપરાથી પરસંતાપક તથા આત્મવિરાધી, સંયમવિરાધી થાય છે, અને એમ કરતાં કરતાં ચતુગતિસંસારમાં અનન્તકાળસુધી પરિભ્રમણ કરે છે અને ત્યાં અનન્ત દુ:ખેને અનુભવ કરે છે. (૧૨) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ “રાજા” ઈત્યાદિ. ક્ષમાપન કરાયેલા જુના શાન્તિ પામેલા કલેશને પાછા ઉઘાટન કરવાવાળા (ઉભારવાવાળા) મુનિ અસમાધિ દેષના ભાગી થાય છે. શાંત ફલેને પાછા ઉભારવાવાળા અત્યન્ત કલુષિત ભાવને ઉત્પન્ન કરે છે. આત્મસ્વરૂપની વિરૂદ્ધ થઈને મિત્ર ભાવને ત્યાગ કરે છે. સમ્યક્ શ્રદ્ધાનું અવલંબન કરાવવાવાળી પરમશાંતિને દૂર કરે છે. રત્નત્રયની સમાધિને ત્યાગ કરે છે. ધર્મશુકલ ધ્યાનથી આત્માને નીચે પાડે છે. (આત્માનું પતન કરે છે) આ રૌદ્ર સ્થાનનું સેવન કરે છે. નરક આદિ કુમતિ કરાવવાવાળાં બાલવીર્યનું પ્રકાશન કરે છે, તથા તે પંડિતવીર્યથી વંચિત થઈ અપાર સંસારસાગરના આવર્ત (ફે) માં ડૂબી જાય છે. (૧૩) ગા ઇત્યાદિ શાસ્ત્રની મર્યાદામાં જે કહેવામાં આવ્યું છે “પૌરૂષ્યાદિરૂપ” સમય તેને “કાલ” કહે છે. તેનાથી વિરૂદ્ધ તે અકાલ કહેવાય છે, તેમાં સ્વાધ્યાય કરવાવાળા, હીન (અધુરું) કે વધારે અક્ષર ઉચ્ચારણ કરવાવાળા અસમાધિદેષ ભાગી થાય છે. અસ્વાધ્યયમાં સ્વાધ્યાય કરવાથી શ્રુતજ્ઞાનને અવિનય, લોકવિરૂદ્ધ વર્તાન, ક્ષુદ્ર દેથી ઉત્પન્ન ઉપસર્ગ આદિ અનેક દેષની સંભાવના થાય છે. જેમકે સારી રીતે પાણી પાવા છતાં પણ વૃક્ષ લતા ગુલ્મ આદિ પિતાની ઋતુમાં જ ફળ આપે છે અકાલમાં ફિલ આપે તે હાનિકારક હોય છે. અકાલમાં જે મેઘની વૃષ્ટિ થાય તે પણ હિતકારક થતી નથી, તથા અકાલે વાવેલું બીજ સારાં ફલ દેવાવાળું થઈ શકતું નથી. એવી જ રીતે આ સ્વાધ્યાય પણ શાસ્ત્રવિહિત કાલમાં જ કરવામાં આવે તે પ્રશસ્ત ફલ દેવાવાળું થાય છે. આ પ્રસંગે અસ્વાધ્યાયનાં નામ કહે છે, અર્થાત્ કયા કાલમાં સ્વાધ્યાય ન કરે. જોઈએ તે બતાવે છે - (૧) જ્યારે ઉલકાપાત થાય-વારા ખરે ત્યારે એક પ્રહર સુધી અસ્વાધ્યાય રાખે; ભૂકંપને પણ અમાંજ અન્તર્ભાવ છે. (૨) જ્યાં સુધી દિશા લાલ રંગની હોય ત્યાં સુધી. (૩) મેઘગર્જના જે થાય તે એક પ્રહર સુધી. (૪) વીજળી ચમકે તે એક પ્રહર સુધી. (૫) વીજળી પડે તે આઠ, બાર કે સોળ પ્રહર સુધી. (૬) યુપકમાં અર્થાત્ સંધ્યાને પ્રકાશ અને ચંદ્રના પ્રકાશનો જે સમયે મિશ્રભાવ થાય તે સમયે, તાત્પર્ય એ છે કે-સુદ પક્ષની એકમ તિથી આદિ ત્રણ તિથીઓમાં રાત્રિના પહેલા પહેરમાં અસ્વાધ્યાય રહે છે, જેને બાલચંદ્રની અસ્વાધ્યાય કહે છે. (૭) યક્ષદીપ્તકમાં અર્થાત્ યક્ષચિહઆકાશમાં થોડી થોડી વારે વિજળી જે પ્રકાશ આપતું દેખાતું હોય ત્યારે, જ્યાં સુધી શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #20 -------------------------------------------------------------------------- ________________ તે ચિન્હ દેખાતુ હોય ત્યાં સુધી. (૮) પાંચ વર્ણ (રંગ) ની ધ્રૂવર જ્યાં સુધી પડે છે ત્યાં સુધી. (૯) મહિકા—ધુમાડા જેવી ઝાકળ જેવીવાળામાંથી સવારે સૂક્ષ્મ વર્ષા થાય છે તે સમયમાં (૧૦) રજઉદ્યાનમાં—પવનથી આકાશમાં સૂક્ષ્મ ધૂલિપુદ્ગલ સઘનરૂપમાં ઊડતી હોય ત્યારે, જ્યાં સુધી તે ઊડતી હૈાય ત્યાં સુધી. આ પ્રમાણે આકાશનિમિત્ત દશ જાતના અસ્વાધ્યાય છે. ગના તથા વિજળીના અસ્વાધ્યાય આર્દ્રાથી સ્વાતિ નક્ષત્ર સુધીના સમયમાં માનવામાં આવતું નથી. (૧) જ્યાંસુધી હાડકું જોવામાં આવે ત્યાં સુધી અસ્વાધ્યાય છે. આ પ્રકારે જ્યાં સુધી (૨) માંસ (૩) લેાહી (૪) અપવિત્રવસ્તુ (વિષ્ટા આદિ) તથા (૫) ખળતું સ્મશાન દેખાય ત્યાં સુધી અસ્વાધ્યાય જાણવા જોઇએ. (૬) ચન્દ્રગ્રહણ તથા સૂર્ય ગ્રહણના આઠ, ખાર, અથવા સોળ પ્રહર સુધીના અસ્વાધ્યાય થાય છે. તેમાં એ વિવેચન છે કેથેડા ગ્રાસનું ગ્રહણ થાય તા આઠે પ્રહર સુધી, તેનાથી વધારે ગ્રાસનું થાય તે ખાર પ્રહર સુધી અને ખગ્રાસ (સંપૂર્ણ ગ્રાસ) નું થાય તેા સેાળ પ્રહર સુધી અસ્વાધ્યાય જાણવા જોઇએ. (૭) રાજાનું મૃત્યુ થયુ હાય તે જ્યાં સુધી બીજો રાજા સિંહાસનપર આરૂઢ ન થાય ત્યાં સુધી. (૮) જેપ્રદેશમાં જ્યાં સુધી રાજાનું યુદ્ધ ચાલતુ હોય ત્યાં સુધી. (૯) ઉપાશ્રયમાં જ્યાં સુધી મૃતકલેવર પડેલા હાય ત્યાં સુધી. (૧૦) મનુષ્યના મડદાથી એકસા હાથ સુધીના પ્રદેશની અ ંદર, તથા ગાય ભેંસ આદિ પંચેન્દ્રિયના શખથી સાઠ હાથની અંદર સ્વાધ્યાય ન કરવા જોઇએ. અસાડ, ભાદરવા, આસા અને કારતક માસની પુનમે ૪, શ્રાવણ, આસે કારતક અને માગશર માસની વદ એકમે ૮, ચૈત્રી પૂનમે ૯,વૈશાખ વદ એકમે ૧૦, એ દૃશ તિથિઓએ દિવસ કે રાત્રે અસ્વાધ્યાય રહે છે. આ પ્રમાણે દશ અસ્વાધ્યાય છે. (૧) અરધ મુહૂર્ત સાંજે, (ર) અરધ મુહૂર્ત પ્રાત:કાળે, (૩) મધ્યાહને એક મુહૂર્ત, (૪) મધ્યરાત્રિએ એક મુહૂત અસ્વાધ્યાય છે. આ સર્વના સરવાળા કરતાં કુલ ૩૪ ચાત્રીસ અસ્વાધ્યાય થાય છે. કયે વખતે કયા આગમના અસ્વાધ્યાય રાખવા જોઇએ. તે લખે છે:-- અનુયોગકાર વૈવાહિશ તથા નન્દ્રીસૂત્ર ના સ્વાધ્યાય, અસ્વાધ્યાય કાલને છોડીને બીજા સ કાળે કરી શકાય છે. ભાવય સૂત્રને તે સ કાળે સ્વાધ્યાય કરી શકાય છે. જ્ઞાાાંત આદિ અગિઆર અગાના તથા ગૌષતિજ આદિખાર ઉપાંગોના સ્વાધ્યાય રાત્રિએ અને દિવસના પ્રથમ અને છેલ્લા પ્રહરના અર્ધ મુહૂર્ત રૂપ અસ્વાધ્યાય સમય છેાડીને કરવા જોઈએ (સ્૦ ૧૪) પૃથ્વી કાયની રક્ષાના અનેક પ્રકારામાંથી એકનું વર્ણન કરે છે: 4 સત્તરવવ ' ઇત્યાદિ જો ચિત્ત રજથી હાથ પગ ખરડાએલા હાય તે વખતે આસન આદિના ઉપર બેસે તે તે અસમાધિસ્થાનના દોષના ભાગી થાય છે. અહીં એ શંકા થાય છે કે-ઉપર લખેલી ક્રિયાથી અસમાધિ કેવી રીતે થાય છે? જવાબ એ છે કે:- પ્રાણાતિપાતસ્વરૂપ જીવહિંસા, અસમાધિના રૂપમાં પરિણામ પામે છે, આ સૂત્રમાં રજરૂપ પૃથ્વીકાયથી અકાય આદિ પંચકાય નું પણ ગ્રહણ સમજી લેવું જોઇએ. તેથી ષટ્કાયની રક્ષા એ અવશ્ય ક`વ્ય થવાથી તે કાયાની રક્ષા ન થતાં જીવનિકાયની હિંસા થવાથી અસમાધિસ્થાનના દોષ લાગે છે. માટે સમાધિની ઇચ્છા કરવાવાળા મુનિએ છ પ્રકારના જીવાની વિરાધનાથી દૂર રહેવું. (સ્૦ ૧૫) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ ‘સદરે’ ઇત્યાદિ રાત્રિના પ્રથમ પ્રહરની પછીથી લઈને સૂર્યાંય સુધી જે બહુ જોરથી શબ્દોચ્ચાર કરવામાં આવે તે તે અસમાધિષના ભાગી થાય છે. આશય એ છે કે વન અને વસતિમાં દ્રવ્ય, ક્ષેત્ર,કાલ તથા ભાવને જાણીને શબ્દનું ઉચ્ચારણ કરવું જોઇએ. કેમકે–વસતીમાં રૂo આદિ અવસ્થામાં મનુષ્યની નિદ્રાના ભંગ થઈ જવાથી, તથા વનમાં જોરથી અવાજ સંભળાતાંજ પક્ષી આદિને ભય થઇ જવાથી સ્વવિરાધના તથા પરિવરાધનાને સભવ રહે છે. (૧૬) ‘ચારે’- ઇત્યાદિ જેનાથી ગણના અથવા સંઘના ભેદ ઉત્પન્ન થાય તેને જ્ઞા કહે છે. તે કરવાવાળા અર્થાત ઝંઝાવાકય બોલવાવાળા મુનિ અસમાધિ દોષના ભાગી થાય છે. એવા શબ્દ પ્રયોગથી ચતુર્વિધ સંઘમાં છે ભેદ થઇ જાય છે તથા તેનાથી ભારે અનર્થ થઈ શકે છે, તે માટે ભેદની ઉત્પત્તિ કરવા યેાગ્ય શબ્દ ન ખેલતા જોઇએ. (૧૭) ‘” ઇત્યાદિ કહેલ શબ્દના અર્થ વાગયુદ્ધ છે. ક્રોધાદિકને ઉત્પન્ન કરનાર અપ્રશસ્ત ભાવને વશ થઇ કલહ પેદા થાય એવા શબ્દ ખેલવાવાળા અસમાધિ સ્થાનના ઢાષના ભાગી થાય છે. જેમકે-માટી ખોદવાથી ખાડા થાય એ સ્વાભાવિક છે. અને તે સ્વપરને પડવા પાડવામાં કારણ અને છે. નાનું રજકણ જો આંખમાં પડે તે તે દૃષ્ટિવિધાતક અને છે. નાના પણ ઝેરીલા કાંટા ભારે વેદના અને ખહુ દુ:ખ દે છે. એ રીતે થાડા પણ કલહ ઉત્પન્ન કરવાવાળા શબ્દ કેણિકરાજની મહારાણી પદ્માવતીના શબ્દની પેઠે મહાન અનર્થકારી નીવડે છે. એટલા માટે સમાધિ પ્રાપ્તકરવાવાળા મુનિએ સથા શાંન્તિકારક શબ્દાનુ ઉચ્ચારણ કરવું જોઈએ શાંન્તિજનક શબ્દ ખેલવાથી જેમ સૂ વાદળની ઘેરઘટાથી દૂર હાવાથી પ્રકાશિત થાય છે. તેવીજ રીતે આત્મગુણ પ્રકટ થઇ જાય છે. (સૂ॰ ૧૮) 4 સૂર્॰ ' ઇત્યાદિ, સૂર્યના ઉદયથી માંડીને સૂના અસ્ત પન્ત જે મુનિ ભાજનને વારંવાર લઇ આવીને ખાવાપીવાના વ્યવહાર કરે છે તે અસમાધિસ્થાનના દોષને ભાગીબનેછે. તાત્પર્ય એ છે કે—પ્રમાણ વિનાનું લેાજન કરવાથી સમાધી મળતી નથી માટે અન્ન પાન આદિ આહાર નિર્દોષ હોય તેા પણ પ્રમાણસર કરવા જોઈએ. પ્રમાથી વધારે આહાર કરવાથી વિષચિકાદિ (સંગ્રહણી આદિ ) રાગની વૃદ્ધિ થાય છે સ્વાધ્યાય આદિ થઇ શકતે નથી. તથા વિરાધના સંયમવિરાધના રૂપ અસમાધિ સ્થાનની પ્રાપ્તિ થાય છે. (સૂ॰ ૧૯) ‘વળા’ ઇત્યાદિ. એષણાના અર્થ થાય છે દોષરહિત ભિક્ષા આદિની શેાધ. તેમાં અમિત અસાવધાન અર્થાત્ નિર્દેષિ ભિક્ષા આદિ ગ્રહણ કરવામાં પાંડિતવીય રહિત મુનિ અસમાધિ દ્વેષના ભાગી થાય છે. તાત્પર્ય એ છે કે: સર્વે-આહાર, વસ્ત્ર, પાત્ર તથા ઉપાશ્રય આદિ વસ્તુના સ્વીકાર એષણાથીજ કરવા જોઇએ નહિંતા અનેષણીય આહાર આદિ વસ્તુનું ગ્રહણ કરવાથી અસમાધિ સ્થાન દોષના ભાગી થવું પડે છે. તથા એષણામિતિમાં સÖથા તત્પર ન રહેવાથી ષનિકાયની અનુક ંપામાં ન્યૂનતા આવી જાય છે. કોઇ પણ મુનિ જ્યારે ફાઈ વસ્તુને લેવા માટે જાય છે ત્યારે જો “ આ ઢાષવાળી છે કે નિદોષ છે” તેવી અવે શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ ષણા (તપાસ) ન કરતા હાય તે એષણાવિના પદા ગ્રહણ કરવાથી ષડૂજીવનિકાયના પ્રતિ અનુકંપાના અભાવ થઇ જાય છે. જેમકે ઔષધ સેવન કરવાવાળા પથ્યનું પાલન ગ્રહણ કરે છે તે રોગમુકત થાય છે, તેવીજ રીતે મુનિનીએષણાથીજ નિર્દોષ આહારદિ કરવાથી ચારિત્રશુદ્ધિ થાય છે. ચારિત્રશુદ્ધિથી આત્મશુદ્ધિ થાય છે. આત્મશુદ્ધિથી સમાધિ પ્રાપ્ત થાય છે. તેનાથી તપ સંયમનું આરાધન થાય છે. તેનાથી શુકલ ધ્યાન થાય છે. તેનાથી જ્ઞાન આદિ અનન્ત ચતુષ્ટયના ઉદય થાય છે. તેથી યથાખ્યાત ચારિત્ર થાય છે, તેનાથી સકલકર્માંના ક્ષય થાય છે, તથા તેનાથી મેાક્ષ થાય છે. એ માટે મુનિએ એષણામાં પ્રયત્નશીલ થવું. (સ્૦ ૨૦) ' અધ્યયનને ઉપસ’હાર કરતાં સુધર્મા સ્વામી કહે છેઃ– ‘ પણ ’ ઇત્યાદિ. હું જ! આ ઉપર કહેલાં જે વીસ અસમાધિસ્થાન સ્થવિર ભગવાને કહ્યાં છે તે હું તને કહુ છું. (૨૧) મુનિહર્ષિણી ટીકાના ગુજરાતી અનુવાદમાં ‘અસમાધિસ્થાન’ નામનું પ્રથમ અધ્યયન સમાપ્ત થયું. (૧) આનું વ્યાખ્યાન પ્રથમ સૂત્રની જેમ સમજી લેવું. શખલના સ્વરૂપનું નિરૂપણ કરે છે જે ક્રિયાઓના નિમિત્તથી ચારિત્ર શખલ— કમુર થાય છે તે ક્રિયાએને શખલ કહે છે. · શખલ છે જેને ’ એવા અર્થમાં શમલ શબ્દથી શે ગતિ ? આ સૂત્રથી જીર્ પ્રત્યય કરવાથી ‘ શખલા:=શઅલ વાલા= ચારિત્ર કર કરવાવાળી ક્રિયાઓ કરવાવાળા સાધુ’ એવો અર્થ નીકળે છે. 4 શખલ દ્રવ્ય તથા ભાવના ભેથી એ પ્રકારના થાય છે. દ્રવ્યશખલ ઘેાડા તથા ગાય આદિમાં કર વર્ણ (ચિત્રવણ) સ્વરૂપથી પ્રસિદ્ધ છે. ભાવશખલ મુનિવ્રતમાં અતિક્રમ, વ્યતિક્રમ તથા અતિચાર રૂપથી રહેવાવાળા દોષિવશેષ છે. તેમાંથી અતિક્રમ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ કોઈ વ્યકિતએ સાધુને પોતાને ઘેર ભેજન માટે નિમન્ત્રણ આપ્યું. આ નિમન્ત્રણને સ્વીકાર કરે તે અતિકમ દેવ કહેવાય છે. (૧) વ્યતિક્રમ - પાત્રને લઈને તે માટે ગયા. પણ જ્યાં સુધી ગ્રહણ કરતા નથી ત્યાં સુધી વ્યતિક્રમ દેષ કહેવાય છે. (૨) અતિચાર-દેવાવાળાને ઘેર જઈને અશન આદિ લઈને પાછા પિતાને સ્થાને આવ્યા બાદ, જ્યાં સુધી તે ગળાની નીચે નથી ઉતરતું ત્યાં સુધી અતિચાર દેષ કહેવાય છે. (૩) અશન આદિને ભેગા કરે એ સર્વથા ભંગરૂપ અનાચાર દેષ કહેવાય છે. જેમ દર્પણને અમુક ભાગ મલિન થાય તે તેટલા મલિન ભાગને શુદ્ધ કરવું પડે છે અને જે આખું દર્પણ મલિન થાય તે આખા દર્પણને શુદ્ધ કરવું પડે છે. કેમકે દર્પણને અમુક ભાગ મલિન રહેવાથી આકૃતિ ગ્રહણ બરાબર કરી શકાતી નથી. તેમજ આખુંય દર્પણ મલિન હોય તે સર્વથા ગ્રહણ કરી શકાતી નથી. એવી જ રીતે ચારિત્રદર્પણ પણ અમુક દેશમાં મલિન થવાથી અથવા સંપૂર્ણ મલિન થવાથી મેક્ષ આપવાવાળા થતા નથી. શબલદોષોં કા વર્ણન હવે શબલ દેશે કહે છે-“થH” ઈત્યાદિ. હસ્તક્રિયા કરવા વાળા, બીજા પાસે કરાવવાવાળા તથા બીજા જે કરતા હોય તેને અનુમોદન આપવાવાળા શબલ દેષના ભાગી બને છે. (સૂ) ૧) pપ” ઈત્યાદિ. આ સૂત્રને અર્થ સુગમ છે. અતિક્રમ, વ્યતિકમ તથા અતિચાર દ્વારા કરેલ મિથુન, મનુષ્ય તિય સબંધી થતા શબલ દેષયુક્ત થાય છે. જે અનાચાર દ્વારા સેવન કરવામાં આવે તે સર્વથા ત્રતભંગ કહેવાય છે. (સૂ) ૨) રૂમ ” ઈત્યાદિ. રાત્રિભેજનક રવાવાળા શબલ દેષના ભાગી થાય છે. (સૂ૦૩) વાહામ ઈત્યાદિ. સાધુના નિમિત્ત-સાધુ માટે સ્કાયનું ઉપમર્દન કરી બનાવવામાં આવેલાં આહાર આદિને આધાકર્મ કહે છે. તેનું ભોજન કરવાવાળા મુનિ શબલ દેષના ભાગી થાય છે. આધાકર્મ દષથી દૂષિત આહારનું ભજન કરવાવાળા મુનિ ચારિત્રથી પતિત થાય છે. પિતાના આત્માને નરકના તરફ લઈ જાય છે. તેથી આધાકર્મદેષ દૂષિત આહાર આદિનું સેવન માટે દોષ ઉત્પન્ન કરે છે. શ્રી જિનવલ્લભ સૂરિએ પણ પિતાના સંઘપક ગ્રન્થમાં શિક ભેજન દ્વારનું વ્યાખ્યાન કરતાં કહ્યું છે કે શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #24 -------------------------------------------------------------------------- ________________ षट्कायानुपमध निर्दयमृषीनाधाय यत्साधितं । शास्त्रेषु प्रतिषिध्यते यदसकृनिस्शताधायि तत् ।। गोमांसाापमं यदाहुरथ यद् भुक्त्वा यतिर्यात्यध स्तत्को नाम जिघित्सतीह सघृणः संघादिभक्तं विदन् ॥१॥ મુનિના ઉદ્દેશથી ષટ્કયની હિંસા કરીને કે જે શાસ્ત્રોમાં અનેક સ્થાને નિષિદ્ધ બતાવેલ છે એવાં ગોમાંસ આદિય ભજનને જે કંઈ યતિ ખાય તે તેનું અધ:પતન થાય છે. એવા આધાકમી આહાર આદિ, ષકાયનો પ્રતિપાલક કે મુનિ ગ્રહણ કરે ? અર્થાત્ કેઈ નહિ. (૧) તાત્પર્ય એ છે કે–સાધુના ભાવને મનમાં લાવી પૃથ્વી આદિ ષકાયના આરંભથી બનાવેલાં અશન આદિ ચાર પ્રકારના આધાકમી આહારનું ગ્રહણ કરવું એ મુનિને માટે શાસ્ત્રોમાં વારંવાર મના કરેલું છે. આ આહારને, તીર્થકર ભગવાનનું નામ લઈને સ્વમાન્ય પોતાના ગુરૂ જિનવલભ સુરિએ ગોમાસતુલ્ય બતાવ્યા છે. તે પણ તીર્થકર ભગવાનની આજ્ઞાની બહાર વર્તનાર દંડી આદિ સાધુ એવા પિતાને માટે બનાવેલાં અશુદ્ધ અશન આદિ, તથા વિહારમાં ગૃહસ્થીઓને સાથે રાખી–રાખીને પિતાના માટે બનાવેલાં અશન આદિ, તથા પાણીમાં રાખ નખાવી તે પાણીને ગ્રહણ કરીને ઘણી ખુશીની સાથે ભેગ કરતા મનમાં જરાપણ શરમાતા નથી. અહે! કેવી તેમની નિર્દયતા છે? (સૂ.૪) “રવિ’ ઇત્યાદિ. સેનાપતિ, પુરોહિત, શેઠ, પ્રધાન તથા સાર્થવાહ, એ પાંચની સાથે રાજ્યનું પાલન કરવાવાળા, તથા રાજ્યાભિષેક કરાયેલાને રાજા કહે છે. તેના માટે બનાવેલા ચાર પ્રકારના આહારને રાજપિંડ કહે છે. તે આહારને ગ્રહણ કરવાવાળા મુનિ શબલ દેષના ભાગી થાય છે. રાજાને માટે બનાવેલાં અશન આદિ અત્યન્ત બલિષ્ટ તથા વિકારજનક હોય છે. એ માટે સાધુઓએ તે ગ્રહણ ન કરવાં જોઈએ. એવા આહાર કરવાથી અલ્પ બળવાળા સાધુઓને વિચિકા (હૈ) આદિ રોગ થવાની સંભાવના છે. તથા બ્રહ્મચર્ય સમાધિને નાશ થાય છે. જે રાજા, શ્રમણોપાસક હોય અથવા સમ્યગદ્રષ્ટિ હોય તે પણ તેના માટે બનાવેલો આહાર ગ્રહણ ન કરવો જોઈએ. ઉપલક્ષથી રાજભવનમાંથી બહુમૂલ્ય વસ્ત્ર આદિ ગ્રહણ ન કરવાં જોઈએ. રાજાના પરિવાર માટે બનાવેલા આહાર તથા શાસ્ત્રમાં કહેલાં પ્રમાણયુક્ત મૂલ્યવાળાં વસ્ત્ર ગ્રહણ કરવામાં કઈ દેષ નથી. (૫) * જય ' ઇત્યાદિ (૧) ક્રીયં મૂલ્ય દઈને લીધેલાં(૨) પામિર=ઉધાર લીધેલા (૩) ગરિઝનં= કેઈ નિર્બળના હાથમાંથી બળપૂર્વક ઝુંટાવી લીધેલા (૪) ‘ળમટ્ટી એક વસ્તુના અનેક માલિક હોવાથી બધાની સંમતિ વિના એક વ્યક્તિ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ દ્વારા અપાયેલા, તથા (૫) માદદુરસાધુને માટે સામે લાવીને આપવામાં આવનારા, એવા પાંચ પ્રકારના આહારના ભોગ કરવાવાળા શબલદેષના ભાગી થાય છે. (૬) “રમિવવા ૨ ઈત્યાદિ, વારંવાર પ્રત્યાખ્યાન કરીને પદાર્થોને ભેગા કરવાવાળા શબલ દેષના ભાગી થાય છે તાત્પર્ય એ છે કે–જે પદાર્થને ત્યાગ કરી દીધો હોય તે પદાર્થને ફરીને ગહણ કરવાથી પ્રતિજ્ઞાની હાનિ પરિષહ-ઉપસર્ગસહનસામર્થ્ય તથા વૈર્ય આદિ ગુણોને ભાગ થાય છે મધ્યસ્થ મુનિ આદિના મનમાં સાધુપણાનું મહત્વ ઉઠી જાય છે. તથા મુનિધર્મને હૃાસ થાય છે. આવી રીતે નિયમરહિત કાર્ય કરવાવાળાનું ચારિત્ર નિન્દનીય થાય છે. જનતામાં જાહેર થઈ જતાં જનતાના હૃદયમાંથી તેને વિશ્વાસ ઉઠી જાય છે. તે આ લેકમાં તથા પરલોકમાં ઘેર દુ:ખ પામે છે. એ માટે એકવાર જેનું પ્રત્યાખ્યાન કર્યું હોય તેવા પદાર્થને ફરીને ગ્રહણ કરવા ન જોઈએ, વારંવાર પ્રત્યાખ્યાન (પચ્ચખાણ ) તેડવાં એ સાતમે શબલ દેષ છે. (સૂ) ૭) ચંતો છું” ઈત્યાદિ. દીક્ષાના દિવસથી માંડીને છ માસ સુધી એક ગચ્છથી બીજા ગચ્છમાં જાવાવાળા મુનિ શબલ દેષના ભાગી થાય છે. તાત્પર્ય એ છે કે- જે જ્ઞાન દર્શન તથા ચારિત્રની વૃદ્ધિ માટે ઉત્કટ ઈચ્છા હોય, અને પિતાના ગ૭માં તેની વૃદ્ધિ ન થતી હોય તે ગુરુની આજ્ઞાથી બીજા ગરછામાં જઈ શકાય છે. પરન્તુ છ માસની અંદર બીજા ગચ્છમાં જવું કલ્યાણકારક નથી. કેમકે-ધમ–શ્રદ્ધાની વૃદ્ધિને માટે તથા ગુરુજનના પરિચય પુષ્ટ હોવાના કારણથી ગુરુની સમીપ છ માસ સુધી રહેવું અત્યન્ત જરૂરી છે. (સૂ) ૮) “ચંતા માસ’ ઈત્યાદિ. એક માસમાં ત્રણવાર ઉદકલેપ લગાડ અર્થાત્ બીજો માર્ગ ન હોય તે પણ માર્ગમાં આવેલી નદી ઉતરવાથી શબલ દેષ લાગે છે. તાત્પર્ય એ છે કે- ચાતુર્માસ પછી આઠમાસ સુધી ધર્મના પ્રચાર માટે સાધુઓને વિહાર સંમત છે તેથી તેવા વિહારમાં વિચરતા સાધુઓના માર્ગમાં નદી આદિ આવવાથી શાસ્ત્રવિહિત વિધિથી પાર કરી જવું જોઈએ, પરન્તુ એક માસની અંદર બે વખત નદી આદિ પાર કરવી સૂત્રસંમત છે. તેનાથી વધારે ત્રીજીવાર પાર કરવાવાળા મુનિ અવશ્ય શબલ દેષને ભાગી થાય છે. (સૂ૦ ૯) “ચિંતો માણસ” ઇત્યાદિ. એક માસની અંદર ત્રણ માયાસ્થાન કરવાવાળા મુનિ શબલ દેશના ભાગી થાય છે. આશય એ છે કે–સાધુઓએ માયાસેવન કદી કરવું ન જોઈએ. પ્રમાદના કારણથી જે એક માસમાં બે વારથી વધારે માયાસેવન થઈ જાય તે શબલ દેવને ભાગી થાય છે. માયાવાલાની આત્મા–કોધ, માન, માયા તથા લોભ, એ ચાર કષાય વાલી થાય છે. પરંતુ તે સર્વદા ચિતન કરે છે કે- “હું કેવી રીતે આ કષાયથી મુકત થઈ જાઉ” એકવાર તેનાથી મુક્ત થઈ ને જે મેહના ઉદયથી તે પાછે તેનું સેવન કરે શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #26 -------------------------------------------------------------------------- ________________ તે તેના માટે નિયમ કરી આપેલ છે કે બેથી વધારે વાર માયાસ્થાન સેવનથી ભિક્ષુ શખલ દોષના ભાગી મને છે. (સૂ॰ ૧૦) 6 ભાવયિત્વિક ' ઇત્યાદિ. અગારના અર્થ થાય છે ઘર. ઘરની સાથે જે રહે છે તે સાગાર કહેવાય છે અર્થાત્ સાગારના અથ થાય છે ગૃહપતિ જે સાધુઓને માટે નિવાસ કરવાનું સ્થાન આપે છે. તેના સંબંધીપિંડ સાગારિકર્પિડ કહેવાય છે. અર્થાત્ સાગારિકર્પિડનો અર્થ શય્યાતરપિંડ થાય છે. એવા ચાર પ્રકારનાં અશનની તથા ઉપલક્ષણથી વસ્ત્ર પાત્ર આદિની સેવનાથી શખલ દોષ લાગે છે. આશય એ છે કે–જે ઉપાશ્રયમાં અથવા સ્થાનમાં સાધુ રહે છે તેના સ્વામીના ઘેરથી અશન આદિ તથા વજ્ર આદિ ન લેવા જોઇએ. જો તેનાજ ઘેરથી આહાર આદિની યાચના કરવામાં આવે તે સાધુને મકાન દેવાથી પણ તેનું મન હટી જાય છે, તથા વિચાર કરે છે કે–સ્થાન આપ્યું તે આહાર પણ મારે દેવા પડશે. એ પ્રકારના દોષ જોઇને ભગવાને શય્યાતરપિંડના નિષેધ કર્યા છે. અહીં શંકા થાય છે કે—જે મનુષ્યમાં ભકિતભાવ ન હાય તેની પાસેથી કાંઇ ગ્રહણ ન કરવું ચેગ્ય છે. પરંતુ જે ભકિતભાવપૂર્વક સાધુઓને આપે છે તેની પાસેથી લેવામાં શુ દોષ છે ? (૮ સમાધાન એ છે કે કોઇપણ નિયમ સર્વસાધારણ હાય છે. આથી ભકિતભાવથી દેનારના હાથથી ગ્રહણ કરવાથી બીજા મનુષ્યના હૃદયમાં વૈમનસ્ય ઉત્પન્ન થાય છે જેમ કે–કાઇ ધનિકને ઘેર આવેલા સાધુના મનમાં વિચાર થાય કે આ નિક અને અન્ન પાન દેતેા નથી હું અહીં કેમ આવ્યા ” ઇત્યાદિ અનેક સંકલ્પવિકલ્પથી દ્વેષની ઉત્પત્તિ થાય છે. તેથી શય્યાતરના ઘેરથી આહાર આદિનું ગ્રહણ કરવું યેાગ્ય નથી શખ્યાતરને ઘેર પીઠ બાજોઠ લક-પાટ પાટલા, શય્યા સસ્તારક ભસ્મ તથા વસ્ત્રસહિત શિષ્ય આદિને ગ્રહ્મણ કરવામાં કોઇ પણ હાનિ નથી. પરંતુ કેશજી ચનને માટે ભસ્મ આદિ તેના ઘરમાંથી ન લેવું જોઇએ લુચન સમયમાં ભસ્મ મેઢામાં પડવાથી શય્યાતરપિંડગ્રહણના દોષ લાગે છે. આ ત્રણકાળના હિતને જોવાવાળા વીતરાગની આજ્ઞા છે. (૧૧) 6 आउट्टिय ए पाणा ૐ ઇત્યાદિ. ‘હું આ કરૂ છુ...' એવું જાણી-બુઝીને ષડ્જવનિકાયની હિંસા જે કરે છે તેને શખલ દોષ થાય છે. અર્થાત્ બુદ્ધિપૂ ક પ્રાણાતિપાત કરવાથી શખલ દોષના ભાગી થાય છે. (૧૨) ‘ગાટ્ટિયાળુ મુસા॰ ’ ઇત્યાદિ. જાણી જોઇને મૃષાવાદ એલવાથી શખલ દોષ લાગે છે. આશય એ છે કે- અહીં પ્રાણાતિપાતની રીતથીજ મૃષાવાદનું વર્ણન કર્યું છે. જેમકે-બુદ્ધિપૂર્ણાંક અસત્ય ભાષણ, સદેહવાળા વિષયને સસદિગ્ધ કહેવું, તથા કીર્તિને માટે વૃથા આડમ્બર કરવા, એ બધાં શખલ દેષ પ્રાપ્ત કરાવે છે. જો કેઇ મુનિ વ્યાખ્યાનને ઉપયેાગી શૈલીથી સૂત્રબ્યાખ્યા કરવામાં શિષ્ય આદિના લાભવશ થને આકુટયા-જાણી જોઇને મૃષાવાદ બોલે છે તે પણ શખલ દોષ લાગે છે. (સૂ॰ ૧૩) ભાટિયાપ તિન્ના॰' ઇત્યાદિ. જાણી જોઇને અદત્તાદાન લેવાથી શખલ 4 શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ દોષ લાગે છે, અર્થાત્ દેવઅદત્ત, ગુરૂઅદત્ત, રાજાઅદત્ત, ગાથાપતિઅદત્ત તથા સાધીઅદત્ત લેવાવાળા શખલ દેાષના ભાગી થાય છે. (સૂ૦ ૧૪) 4 ગાઉદિયા, ગળત॰' ઇત્યાદિ. જાણી જોઇને સચિત્ત પૃથ્વી ઉપર બેસવું ઉઠવું તથા સ્વાધ્યાય કરે છે તેા શખલ દોષ લાગે છે, (સ્૦ ૧૫) C ‘Ë સળિહાપ્” ઇત્યાદિ. એવી રીતે આર્દ્ર (ભીની) જમીન ઉપર તથા સચિત્ત ભૂમિ ઉપર બેસવા ઉડવા સ્વાધ્યાય કરવા આદિથી શખલ દેોષ થાય છે. અગાઉના સૂત્રમાં સચિત્ત પૃથ્વી પર સ્થાન તથા ઉપવેશનના નિષેધ કર્યાં છે. તથા આ સૂત્રમાં અચિત્ત પૃથ્વી પર પણ આર્દ્રતા તથા સચિત્ત રજના રહેવાથી તેના નિષેધ કર્યાં છે. ઉપલક્ષણથી શયન આદિને પણ નિષેધ જાણવા જોઇએ. (સૂ૦ ૧૬) હવે વિત્તમંતાડુ ' ઇત્યાદિ. આ પ્રકારે સચિત્ત શિલાપર અથવા દ્વારની નીચે રાખેલાં લાકડાં ઉપર. પૃથ્વી એટલે માટીના ઢેફાં ઉપર, ઘુણવાળાં લાકડાં ઉપર, જીવાતવાળા સ્થાન ઉપર, જીવાતવાળાં લાકડાં ઉપર, કીડી વગેરેનાં ઇંડાંવાળા, તથા એ ઇન્દ્રિયવાળાં પ્રાણિજીવાતવાળા, શાલી ગોધૂમ આદિ ખીવાળાં, જેમાં દર્ભ આદિ હાય એવાં, જેના ઉપર રાત્રિમાં એસનું પાણી પડ્યુ હાય એવાં, જેના ઉપર સચિત્ત જળ છે એવાં, જેના ઉપર કીડી આદિ રહે છે તેવાં-સ્થળમાં સ્થાન તથા ઉપવેશન (એઠક) કરવાવાળા, તથા પન=ફૂલણુ અને દક=પાણીવાળી માટી ઉપર, કરાળીઆએ (મકડીએ) બનાવેલાં જાળાં માથે, ઇત્યાદિ જ્યાં જીવવિવિરાધના થવાની સંભાવના હાય એવાં સ્થળમાં સ્વાધ્યાય, ધ્યાનને માટે ઉઠવું, શય્યા, નિવાસ, નૈષધિકી-બેઠક આદિ ક્રિયા કરવાથી શખલ દોષ લાગે છે (સ્૦ ૧૭) 6 બાદિયાણ મૂજ॰' ઇત્યાદિ મૂલનું લેાજન અથવા કદનું ભોજન, પૃથ્વીમાં રહેલાં વૃક્ષનાં અવયવકત્ત્તની નીચેના ભાગને મૂલ કહે છે. તથા મૂલની ઉપરના વૃક્ષના અવયવને કન્હ કહે છે, વળી સ્કન્ધભાજન સ્કન્ધના અ કન્દની ઉપરના ભાગ-જ્યાંથી શાખાના આરંભ થાય છે એવા વૃક્ષવિભાગને સ્કધ કહે છે ગ્લેાજન-વૃક્ષની છાલનું ભાજન, તથા પ્રવાલ—નવીનપત્ર, પુષ્પ, ખીજ તથા હરિતકાયનું ભાજન કરવા વાળા શમલ દોષના ભાગી થાય છે. પૂર્વાંત દશ પ્રકારની સચિત્ત વનસ્પતિના, અથવા તેમાંથી કોઇ પણ એકના આહાર કરવાવાળા શમલ દોષવાળા થાય છે. (સ્૦ ૧૮) ‘અંતોસંવચ્છમ્મ ' ઇત્યાદિ એક વર્ષમાં દશ ઉદકલેપને લગાડવા વાળા મુનિ શખલ દોષના ભાગી થાય છે આશય એ છે કે- ‘ ગતો મામત ’આ નવમા સૂત્રમાં એક માસમાં બે વાર ઉલેપ થી શખલ દ્વેષ નહિ લાગે કહ્યુ છે તે પ્રમાણે વ માં ૨૪ ચાવીસવાર ઉદકલેપ હાવાથી પણ ાખલ દેષ ન લાગવા જોઇએ. આ શંકાનું નિવારણ કરવા માટે આ સૂત્રમાં ન એક વર્ષમાં નવવારથી વધારે ઉદકલેપથી અવશ્ય દેષ લાગે છે. (સૂ॰ ૧૯) જેને ’ એમ કહ્યુ છે. ‘બબતોમવઇમ્સ' ઇત્યાદિ. એક વર્ષમાં દશ માયાસ્થાનના સેવનથી શમલ દોષ લાગે છે. આ સૂત્રમાં પણ જાણવું જોઇએ કે-એક વર્ષની મધ્યમાં નવ વારથી વધારે માયાસ્થાન સેવન કરવાથી શખલ દોષ લાગે છે. (સૂ૦ ૨૦) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૨૦ Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રક્રિયાઇ સી ' ઇત્યાદિ, જાણી જોઈને સચિત્ત પાણીથી ભીંજાએલા હાથ પાત્ર તથા કડછી આદિથી ગ્રહણ કરેલાં અશન, પાન, ખાદ્ય સ્વાદ્ય, એ ચાર પ્રકારના આહારને ભેગા કરવાવાળા શબલ દેશના ભાગી થાય છે. (સૂ) ૨૧) ઉપસંહાર કરતાં કહે છે- “ry ઈત્યાદિ. હે જબૂ! આ પૂર્વદતિ એકવીસ શબલ સ્થવિર ભગવાને જે પ્રકારે કહ્યાં છે તેજ પ્રકારે હું તને કહું છું. (સૂ) ૨૨) મુનિહર્ષિણ ટીકાના ગુજરાતી અનુવાદમાં “રાવો ” નામનું બી નું અ ય ન સમાપ્ત થયું (૨) શબલદોષોં કા વર્ણન ત્રીજુ અધ્યયન બીજા અધ્યયનમાં એકવીસ પ્રકારના શબલ દોષ કહ્યા છે. તે જેમ ચારિત્રને દૂષિત કરે છે અને સમાધિના પ્રતિબંધક છે તેવી જ રીતે રત્નત્રયના આરાધક આચાર્ય અથવા ગુરુઓની કે એવા પર્યાયજયેષ્ઠોની આશાતના કરવાથી તે આશાતના પણ ચારિત્રને મલિન કરીને સમાધિનો નાશ કરે છે, તે આશાતનાઓના પરિત્યાગથી સમાધિમાર્ગ નિષ્કટક થઈ જાય છે. આશાતનાનો ત્યાગ કરવામાં તેના જ્ઞાનની આવશ્યકતા છે. તેથી પ્રથમ તથા દ્વિતીય અધ્યયનનો સંબંધ જાળવી રાખતાં આ આશાતના નામનું ત્રીજું અધ્યયન કહે છે. તેનું આ પ્રથમ સૂત્ર છે-“છે ઈત્યાદિ. હે આયુમન ! શિષ્ય ! મેં ભગવાનના મુખથી સાક્ષાત્ સાંભળ્યું છે. તે ભગવાને હવે કહેવામાં આવશે તે પ્રકારે પ્રતિપાદન કર્યું છે. આ તૃતીય અધ્યયનમાં સ્થવિર ભગવન્તએ તેંત્રીસ આશાતનાઓનું નિરૂપણ કર્યું છે, જેના દ્વારા જ્ઞાનાદિ ગુણ સર્વથા નષ્ટ થઈ જાય છે તેને આશતિના કહે છે. તે આ પ્રકારે છે. – (સૂ ૧) તે ? ઇત્યાદિ જે સૂવપઠનરૂપી ગ્રહણ શિક્ષા, તથા પ્રતિલેખનાદિ સાધુના આચારપાલન રૂપી આસેવનાશિક્ષા ભણે છે, અથવા શિક્ષાને ચગ્ય હોય તે શિક્ષ-શિષ્ય કહેવાય છે. જ્ઞાન દર્શન તથા ચારિત્રરૂપી ત્રણ રત્નવાલાને રાત્વિક કહે છે. આચાર્ય આદિ ગુરૂ તથા શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૨૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ પર્યાયજ્યેષ્ઠ પણ રાત્વિક કહેવાય છે. શિષ્ય રત્નાધિકથી આગળ જાય તે શિષ્યને આશાતના લાગે છે (૧) શિષ્ય જો ગુરુ આદિ-ગુરુ તથા મેટાની સાથેાસાથ ચાલે તે આશાતના થાય છે. (૨) શિષ્ય જો ગુરુ આદિની પાછળ સંઘટ્ટા કરતા કરતા ચાલે તે આશાતના થાય છે (૩)શિષ્ય જો ગુરુ આદિની આગળ ઉભું રહે તે આશાતના થાય છે. (૪) શિષ્ય જો ગુરુ આદિની ખરાખરમાં ઉભે રહે તે આશાતના લાગે છે. (૫) શિષ્ય જો ગુરુ આદિની પાછળ સંઘટ્ટા કરતા ઉભા રહેતા આશાતના થાય છે (૬) શિષ્ય જો આચાય આદિની આગળ બેસે તા આશાતના થાય છે. (૭) શિષ્ય જો આચાય આદિની ખરાખર બેસે તે આશાતના થાય છે, (૮) શિષ્ય આચાય આદિ ની નજીકમાં તેમની પાછળ સંઘટ્ટા કરતાં બેસે તે આશાતના થાય છે. (૯)સૂ૦૨૫ सेहे रायणिणं ઇત્યાદિ. શિષ્ય ગુરુની સાથે વિચારભૂમિ-સ્થંડિલભૂમિમાં ગયેલા ગુરુની પહેલાં શૌચ કરે તા આશાતના થાય છે (૧૦) ૫ સૂ॰ ૩ ૫ ‘સદ્દે” ઇત્યાદિ. શિષ્ય આચાર્યની સાથે વિચારભૂમિ-સ્થંડિલભૂમિ કે વિહારભૂમિ–સ્વાધ્યાયભૂમિમાં સાથે ગયા હોય અને ત્યાંથી પાછે આવી જો શિષ્ય ગુરુની પહેલા અય્યપથિક પ્રતિક્રમણ કરે તેા શિષ્યને આશાતના થાય છે. (૧૧) સૂ॰ ૪ ૫ ‘દૂર ઇત્યાદિ કઇ વ્યકિત ગુરુની પાસે તેની સાથે જો શિષ્ય પહેલાં જ વાર્તાલાપ કરવા લાગે તે શિષ્યને આશાતના થાય છે. (૧૨) સૂ॰ પા " , ‘સદ્દે રળિયામ’ ઇત્યાદિ. ગુરુએ રાત્રે અથવા વિકાલમાં શિષ્યને મેલાવ્યે કે-હે આર્યાં ! કાણુ કાણુ સુતા છે અને કેણ કેણુ જાગે છે ? તે સમયે જાગતા હાય પણ ગુરુને ઉત્તર ન આપે તે શિષ્યને આશાતના થાય છે. (૧૩) ॥ સૂ. ૬ મેદે ' ઇત્યાદિ. શિષ્ય અશનાદિ ચાર પ્રકારના આહાર ગૃહસ્થને ઘેરથી લાવીને પહેલાં લઘુમુનિની પાસે આલેચના કરે પછી ગુરુની પાસે કરે તેા આશાતના થાય છે. (૧૪) ।। સૂ. ૭ રા 6 ‘સદ્દે” ઇત્યાદિ. શિષ્ય અશન આદિ ચાર પ્રકારના આહારને લાવીને ગુરુની પહેલાં જ લઘુમુનિને દેખાડે અને પછી ગુરુને દેખાડે તે શિષ્યને આશાતના થાય છે. (૧૫) ૫ સૂ ૮ ૫ , ‘સદ્દે ’ ઇત્યાદિ. શિષ્ય અશન આદિ ચાર પ્રકારના આહાર લઇ આવીને જો લઘુમુનિને પહેલાં અને ગુરુને પછી આમન્દ્રિત કરે તે શિષ્યને આશાતના થાય છે. (૧૬) ૫ સુ ૯ ૫ 4 ‘સેદ્દે રાળાં ’ ઇત્યાદિ શિષ્ય ગુરુની સાથે અશન આદિ લઇ આવીને ગુરુને પૂછ્યા વિના જજે જેને જેને ચાહે તેને પ્રચુર–વધારે આહાર આપે તે શિષ્યને આશાતના થાય છે. (૧૭) !! સૂ ૧૦ ॥ ‘સૈદ્દે’ ઇત્યાદિ ગુરુની સાથે આહાર કરતાં શિષ્ય પ્રશસ્ત-પ્રશસ્ત=શરીરને સુખદાયી, ઊસઢ ઊસઢ–ઉત્તમ-ઉત્તમ અર્થાત તાજા-તાજા, સિય –રસિય =સરસસરસ, મછુન્ન-મણુન્ન=મનગમતા, મામ' મણામ=હૃદયને આનંદ દેવાવાળા, શુિધ્ધણિધ્ધ સ્નિગ્ધ—સ્િનગ્ધ ઘીથી ચકચક્તિ ઘેવર આદિ, લુક્ષ્મ-લક્ષ્મ=રૂક્ષ-રૂક્ષ પાપડ આદિ, જે જે પદાર્થોં મનને અનુકૂળ ડાય તે જલ્દી-જલ્દી તથા વધારે-વધારે ખાય શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૨૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ તે આશાતના થાય છે. (૧૮) | સૂ. ૧૧ ‘દે’ઈત્યાદિ. ગુરુને બોલાવવાથી શિષ્ય જે ઉત્તર આપે તે તેને આશાતના લાગે છે. (૧૯) સૂ. ૧૨ જે ઇત્યાદિ. ગુરુ મહારાજનાં વચનને ઉત્તર તેમની પાસે ન જતાં પોતાનાજ આસન ઉપર બેઠાં-બેઠાંજ આપે તે શિષ્યને આશાતના થાય છે. (૨૦) એ સૂ. ૧૩ છે ઈત્યાદિ. ગુરુના બોલાવવાથી શિષ્ય જે તેમની પાસે ન જતાં દૂરથીજ “શું કહે છે?” એમ કહે તે શિષ્યને અશાતના થાય છે. (૨૧) સૂ ૧૪ છે “ ઇત્યાદિ. શિષ્ય ગુરુને “તું” એમ તુંકારાથી બેલે અને “હે ભદન્ત” ઇત્યાદિ ન કહે તે શિષ્યને આશાતના થાય છે. કહ્યું છે કે શું કરોતિ ચા શિષ્ય-સર્વ વાSSવા અમાવતઃ | રૂTSજમવાતિ, કુનિ જાબારિ ? ” તા. શિષ્ય પ્રમાદથી ગુરુને તુંકાર શબ્દથી લાવે તે આ લેકમાં અપકીર્તિને પ્રાપ્ત કરે છે. તથા પરલોકમાં કુનિમાં જન્મ લે છે. (૧) ૨૨ ૧૫ છે જે ઈત્યાદિ શિષ્ય ગુરુની સામે પ્રયોજનથી વધારે નિરર્થક અથવા કઠોર વચન બોલે તે શિષ્યને આશાતના થાય છે. (૨૩) ને સૂ ૧૬ છે “ ઇત્યાદિ. પ્લાન આદિની વૈયાવચ કરવા માટે ગુરુના તરફથી પ્રેરાયેલા શિષ્ય જે “આપજ કેમ કરતા નથી” એમ અપમાનજનક એવુંજ પ્રતિવચન બેલે તે શિષ્યને આશાતના થાય છે. (૨૪) સૂ ૧૭ ! “ ઈત્યાદિ. ગુરુના વ્યાખ્યાનસમયમાં ગુરુને “આમ બોલવું જોઈએ... રીતે ન બોલવું જોઈએ એમ કહે તો શિષ્યને આશાતના થાય છે. (૨૫) છે સૂ ૧૮ | “સ ઈત્યાદિ. ગુરુના વ્યાખ્યાન સમયમાં “તમને યાદ આવતું નથી એમ કહે તે આશાતના લાગે છે. (૨૬) એ સૂ ૧૯ સ” ઈત્યાદિ ગુરુના વ્યાખ્યાનથી શિષ્ય જે પ્રસન્ન ન થાય તે આશાતના થાય છે (૨૭) સૂ ૨૦ છે ” ઈત્યાદિ ગુરુના વ્યાખ્યાનકાલમાં શિષ્ય પરિષદને છિન્ન-ભિન્ન કરે તે શિષ્યને આશાતના થાય છે. (૨૮) એ સૂ ૨૧ છે તે ઈત્યાદિ ગુરુના વ્યાખ્યાન સમયમાં “હવે ભિક્ષાને સમય થઈ ગયો ” ઇત્યાદિ બેલીને વિક્ષેપ કરે તે આશાતના થાય છે. (૨૯) સૂ. ૨૨ “ ઇત્યાદિ ગુરુના વ્યાખ્યાનમાં એકત્રિત થયેલી પરિષદના ઉઠવા, છુટાં પડવા, વ્યવચ્છિન્ન થયા અને વિખેરાય જવા–પહેલાં, સાંભળવા માટે સભાજને ઉત્સુક થતા હોય તે પણ જે તેજ–ગુરુજીએ કહેલી-કથાને બે અથવા ત્રણ વાર કહે તે શિષ્યને આશાતના થાય છે. (૩૦) ને સૂ ૨૩ ! “” ઈત્યાદિ શિષ્ય ગુરુની શયા તથા સંસ્મારકને પ્રમાદને વશ થઈ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૨૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ કદાચ જે પગથી સંઘટ્ટ થઈ જાય અને જે હાથ જોડીને ક્ષમાપન કર્યા વિના ચાલે જાય તે શિષ્યને આશાતના થાય છે. (૩૧) છે સૂ ૨૪ છે તે ઈત્યાદિ ગુરુના શા-સંસ્તારક ઉપર જે શિષ્ય ઉભું રહે, બેસે કે શયન કરે તે તેને આશાતના થાય છે. (૩૨) સૂ. ૨૫ “તેરે' ઇત્યાદિ શિષ્ય જે ગુરુથી ઉંચા આસન ઉપર અથવા ગુરુની બરાબરીના આસન ઉપર ઊભે હય, બેસે કે શયન કરે તો તેને આશાતના લાગે છે. (૩૩) સૂ. ૨૬ ! ઉપસંહાર કરે છે – “જાગો ઈત્યાદિ. સ્થવિર ભગવોએ આવી રીતે તેત્રીસ આશાતનાઓનું નિરૂપણ કર્યું છે. સુધર્માસ્વામી કહે છે. હે જખ્ખ ! જે પ્રમાણે ભગવાનની પાસે મેં સાંભળ્યું છે તે પ્રમાણે હું તને કહું છું | સૂ. ૨૭ | દશાશ્રુતસ્કન્ધ સૂત્રની મુનિહર્ષિણ ટકાના ગુજરાતી અનુવાદમાં આશાતના નામનું ત્રીજું અધ્યયન સમાપ્ત થયું (૩) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૨૪ Page #32 -------------------------------------------------------------------------- ________________ ગણિસમ્પદા કા વર્ણન ચેાથું અધ્યયન ત્રીજા અધ્યયનમાં તેત્રીસ આશાતનાઓનું વર્ણન કર્યું છે. તે આચારગત દોષા હાવાથી ત્યાગ કરવા ચેગ્ય છે. આ પ્રકારે પ્રથમ બીજા તથા ત્રીજા અધ્યયનામાં અનુક્રમે વીસ અસમાધિસ્થાન, એકવીસ શખલદોષ તથા તેત્રીસ આશાતના ત્યાગ કરવા યેાગ્ય છે. એમ કહેવામાં આવ્યુ છે. એ બધાંને પરિત્યાગ કરવાથી શિષ્ય ગણિપદને યોગ્ય થઈ જાય છે. તેને અલૌકિક આઠ પ્રકારની ગણિસસ્પદાએ પ્રાપ્ત થાય છે. આથી એ સબધે આવેલ ગણિસમ્પદા નામના ચેાથા અધ્યયનના આર ંભ કરે છે. તેમાં આ પહેલું સૂત્ર છે.- ‘મુખ્ય ૐ' ઇત્યાદિ. હે આયુષ્મન્ શિષ્ય ! મે' સાંભન્યું છે કે તે ભગવાને એમ કહ્યું છે કે-આ ચોથા અધ્યયનમાં સ્થવિર ભગવન્તાએ આઠ પ્રકારની ગણિસમ્પદાઓનું નિરૂપણ કર્યું છે. જે જ્ઞાનાદિ ગુણાના ધારક છે, સાધુસમુદાયની સારા વારણા કરવાવાળા તથા પરમપ્રતાપી છે તે ગણી કહેવાય છે ગણી-આચાય તેમની રત્નાદિધનની પેઠે આઠ પ્રકારની સમ્પદાઓ છે તેમનું વર્ણન કરવામાં આવે છે: આયામંચ' ઇત્યાદિ. (૧) આચારસમ્પવા-આચાર–વીતરાગ ભગવાને કહેલાં આચરણને આચાર કહે છે ? તથા મર્યાદામાં ચાલવું, ર અથવા મર્યાદા—કાલ નિયમ આદિ મર્યાદાથી જે આચરણ ૩, અથવા જ્ઞાન દર્શન ચારિત્ર તપ તથા વીર્ય લક્ષણવાળાં પાંચ પ્રકારનાં આચરણ ૪, તથા ભગવાને કહેલી મર્યાદાથી વિચરવું ૫, અથવા મેક્ષને માટે અનુષ્ઠાનવિશેષ ૬, અથવા જ્ઞાનાદિ વિષયનાં અનુષ્ઠાન ૭, અથવા ગુણવૃદ્ધિ અર્થાત્ ડિયાતાં પરિણામ માટે કરવામાં આવતાં આચરણ અર્થાત્ સાધુજનાનાં આચરણ ૮, શિષ્ટ-અર્થાત્ તી કર ગણધરાદિના આચારને અનુસરીને જ્ઞાનદસેવનવિધિ છે હૈં, તે આચાર કહેવાય છે તે આચાર જ ધનાદિની સસ્પદા-સમૃદ્ધિની પેઠે હાવાના કારણે આચારસસ્પદા કહેવાય છે. અથવા આચાર–આચારાંગસૂત્ર નામે પ્રથમ અગ છે. તેનાં અધ્યયનથી જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારનું જ્ઞાન થાય છે. તેથી એ પણ આચાર કહેવાય છે, તેમાં વણુન કરેલા વિષયનાં આચરણરૂપ સસ્પદા જે સમ્પત્તિની પેઠે હાય છે તેથી તે પણ આચારસર્પદા કહેવાય છે. (૨) ‘શ્રુતસફ્ળવા’ આગમરૂપ સમૃદ્ધિ. (૩) ‘શરીરસવવા’ શરીરરૂપી સમૃદ્ધિ. સુન્દર સ્વરૂપ–ન માટું ન નાનું, ન પાતળું ન જાડું, ન રૂક્ષ ન કશ, એવી શરીરની સમૃદ્ધિ શરીરસમ્પદા કહેવાય છે. (૪) ‘વચનસમ્પા’સમસ્ત વ્યવહારનું કારણ વાણીના વ્યવહાર છે તેને વચનસમ્પદા કહે છે, વાણી કે જે આત્રેય ગ્રહણ કરવા ચેાગ્ય હાય, સત્ય હાય, પ્રિય હાય, હિતકારક હાય અને પરિમિત હાય તેને વચનસમ્પદા કહે છે (૫)ચનાસમ્પરા ગુરુના મુખથી સાંભળેલુ સ્પષ્ટતાથી ખેલવું તેને વાચના કહે છે કે જે સાંભળવામાં મનેહર હાય છે તેને વાચનાસ ંપદા કહે છે. (૬) ‘મતિસમ્પૂર્’ જલ્દીથી પદાર્થ ગ્રહણ કરવા તે મતિ કહેવાય છે. મતિસમ્પદા—વસ્તુના શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૨૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ હય ઉપાદેયના વિવેકમાં ચતુરતા (૭) “પ્રવાસઘા’ આત્મસાથ્યને પ્રયોગ કહે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ તથા ભાવને જાણું લઈને વાદ આદિના કરવારૂપી સમ્મદા જ પ્રયોગસમ્મદા કહેવાય છે અર્થાત્ લકત્તર વાદના સામર્થ્યનેજ પ્રોગપદા કહે છે. (૮) સંપ્રદરિજ્ઞા’–સંગ્રહને અર્થ થાય છે એકઠું કરવું. એકઠું કરવું બે પ્રકારે થાય છે– દ્રવ્યથી તથા ભાવથી વસ્ત્ર પાત્ર આદિનું એકત્રીકરણ કરવું તે દ્રવ્યત:સંગ્રહ કહેવાય છે અને અનેક શાસ્ત્ર તથા આપ્તજનોથી પદાર્થનું એકત્રીકરણ તે ભાવતાસંગ્રહ કહેવાય છે. તેમાં વિચક્ષણતાને પરિશ્તા કહે છે તે આઠમી સમ્મદા છે. (સૂ) ૨) - હવે આ આઠ પ્રકારની સમ્પદાઓમાંથી પ્રથમ આચારસભ્યદાનું વર્ણન કરે છે– જે કિં તે ગાયાર૦” ઈત્યાદિ. હે ભદન્ત! તે આચાર સભ્યદાના કેટલા ભેદ છે? હે જણૂ! આચાર સંપદા ચાર પ્રકારની છે. (૨) સંયમવરપુરતા, (૨) સંગીતમતા (3) નિવૃત્તિના (૪) વૃદ્ધતા . ૨ સંયધવા તા સાવદ્ય વ્યાપારથી અલગ રહેવું તેને સંયમ કહેવાય છે અથવા જેના દ્વારા આત્માને પાપવ્યવહારથી મર્યાદામાં રાખવામાં આવે છે તેને સંયમ કહે છે. અથવા સમ- સર્વથા પ્રકારે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, તથા પરિગ્રહથી નિવૃત્ત રહેવું તે યમ છે. જેમાં તે હોય એવાં ચારિત્રને સંયમ કહે છે. તેમાં અથવા તેની સાથે આત્માને અચલ સંબંધ “સંયમધુવયેગ” છે. તેનાથી યુકત હોય તે સંચમધુવયુકત અર્થાત્ સમાધિઉપયોગવાળા થવું તે. ‘વ’ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. એવી જ રીતે આગળ સમજી લેવું જોઈએ. ૨ મસંકલીતાત્મા- જેનો આત્મા અહંકારરહિત છે તે “અસંપ્રગૃહીતાત્મા’ કહેવાય છે. “હું અમુક જાતને છું, હું આચાર્ય છું, હું ગચ્છને અધિપતિ છું, હું બહુશ્રત છું, હું તપસ્વી છું” ઈત્યાદિ અહંકારહિત તથા જાતિ આદિના મદથી રહિત આત્મા થવું તે રૂ નિતનિતાજેને વિહાર અનિશ્ચિત છે. ગામમાં એક રાત તથા નગરમાં પાંચ રાત એવા પ્રતિબધ વિનાનો વિહાર કરવાવાળા હોવું ૪ દૃશતા–ત તથા પર્યાય-દીક્ષાથી મહાનના જેવા શીલ, સંયમ, નિયમ, ચારિત્રાદિવાળા અર્થાત્ શરીર-માનસ-વિકારરહિત વૃદ્ધશીલ કહેવાય છે. અથવા વૃદ્ધ અને ગ્લાનરોગી આદિની વૈયાવચ (સેવા) કરવા કરાવવામાં ઉત્સુક રહે છે. એવા થવું તે વૃદ્ધશીલતા છે. (સૂ૦ ૩) જે આચારવાળા હોય છે તેજ થતવાળા હોય છે તેથી હવે શ્રતસમ્પદા કહે છેજે તં પંચ૦” ઈત્યાદિ. શ્રતસમ્મદા કેટલા પ્રકારની છે? ઉત્તર દે છે કે–ચાર પ્રકારની છે. (૨) વદુતના, (૨) વિકૃતતા, (રૂ) વિવિત્રતા , (૪) ઘો - વિશુદ્ધિશાવતા આ પ્રકારે ચાર પ્રકારની છે. ૨ થતતા- ઘણા આગમને જાણવાવાળા બહુશ્રુત કહેવાય છે. શાસ્ત્રોના અર્થને પાર કરવાવાળા, જે સમયે જેટલા શાસ્ત્રો હોય તે બધાને હેતુ તથા દષ્ટાંતથી જાણવા શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #34 -------------------------------------------------------------------------- ________________ વાળા થવું તે પવિતતતા-આગમોના મર્મજ્ઞ થવું અને આગના સૂત્ર તથા અર્થ અને બેઉના કેમ-આદિથી અંત સુધી, ઉત્કમતથી આદિ સુધી ધારાપ્રવાહથી વાચવું તે ૩ વિવિત્રશ્રુતતા જીવ આદિનાં સૂક્ષમ સ્વરૂપ પ્રકાશ કરવાવાળા અનેક પ્રકારના આગમોના જાણકાર થવું. અને સ્વસમય, પરસમય, ઉત્સર્ગ તેમજ અપવાદ આદિ જાણવાં. ૪ ઘોષનિશુદ્ધિજીવતા- ઘોષનો અર્થ શબ્દ થાય છે. તેની અનલંકૃતત્વ, અસત્યત્વ, અપ્રિયત્વ, અહિતત્વ, અમિતવ તથા અપ્રાસંગિકત્વ આદિ દોષને દૂર કરીને અલંકૃતત્વ સત્યપ્રિયત્વ-હિતત્વ- મિતત્વ અને પ્રાસંગિકત્વ આદિગુણોથી યુકત ક્રવારૂપ વિશુદ્ધિ કરવી. આ રીતે શ્રુતસમ્પત્ની વિચારણું કરી છે. (સૂ) ૨) શરીરસખ્ખદાવાળાજ મુતવાન હોય છે. તેથી શરીરસસ્પદા કહે છે‘રે સિં સં સરીર૦° ઈત્યાદિ. (१) आरोहपरिणाहसम्पन्नता (२) अनवत्राप्यशरीरता (३) स्थिरसंहનનતા, (૪) વદુતપૂયિતા, એ પ્રકારે ચાર જાતની શરીરમ્પત્ થાય છે. ૨ બાર પરિબાદHજતા ઉચિત લંબાઈ તથા પહોળાઈ ને આરોહ-પરિણહ કહે છે તેથી યુક્ત હોવું તે. ૨ અનવત્રા થરારીરતા અંગહીન, કુરૂપ, ધૃણાજનક અને હાસ્વકારક શરીર જેનું હોય તેને અવત્રાશરીર તથા તેનાથી ઉલટું હોય તે અનવત્રા શરીર કહેવાય છે. એવું હોવું અર્થાત્ સુંદર આકૃતિવાળા હાવું. સુંદર કૃતિવાળા જ આચાર્ય પદને યોગ્ય હોય છે. “પત્રાકૃતિતંત્ર પુખ વનિત'' અર્થાત જ્યાં આકૃતિ હોય ત્યાં ગુણ પણ રહે છે એમ નીતિશાસ્ત્રમાં કહ્યું છે. (૩) શિરણંદનનતાશરીર વજ–ત્રાષભ નારાચ આદિથી દૂતસંઘયણવાલું હોવું. બળવાન શરીરવાળાજ ઉપદેશ આદિથી ગ૭નો નિર્વાહ કરી શકે છે. એ તાત્પર્ય . (૪) વંદુતપૂmવિતા – શ્રોત્ર આદિ પાંચેય ઇન્દ્રિયથી પૂર્ણ હોવું. પૂર્ણ ઈન્દ્રિયેવાળા જ પરમાર્થનો સાધક હોઈ શકે છે. એવી રીતે શરીરસખ્યત્ કહી છે. (સૂ) ૩) આચાર શ્રત અને શરીર સમ્પરાવાળા વચનસમ્પત્તિશાલી હોય છે તે કારણે વચનસમ્મદા કહે છે – સ વિ તં વચન ઈત્યાદિ આ સૂત્રમાં પ્રશ્નન તથા ઉત્તર પૂર્વવતુ સમજવા જોઈએ. (૨) મા વવવતા (૨) મધુરવીનતા (3) નિશિતાવનતા (૪) અવંવિધવજનતા એવી રીતે ચાર પ્રકારની વનસ્પદા છે. (૨) વવવનતાજેનું વચન શ્રદ્ધાયુકત હોવાથી સમસ્ત મનુષ્યને ગ્રહણ કરવાગ્ય હોય તે આદેયવચન કહેવાય છે, એવા થવું. (૨) મધરાવના–કેમલતા તથા માધુર્ય યુકત વચનવાળા હોવું. તાત્પર્ય એ છે કે–સમસ્ત મનુષ્યને સાંભળવામાં આનંદ ઉત્પન્ન કરવાવાળા માધુર્ય ગંભીરતા આદિ ગુણયુકત વચનમાળા મધુરવચનની કહેવાય છે. એવા હોવું. (૩) નિશિતાવના - રાગ દ્વેષરહિત સર્વસાધારણનાં હિતકારક પક્ષપાત રહિત વચનવાળા હોવું (૪) સંવિધાનના-સાધક તથા બાધક પ્રમાણ ન હોવાથી અનેક પ્રકારનાં વિષય કરવાવાળું જ્ઞાન સંશય–સંદેહ કહેવાય છે. એ સંદેહ જેમાં ન હોય તે અસંદિગ્ધ કહેવાય, તાત્પર્ય એ છે કે-સકલ સંશય આદિ દેષ-રહિત વચનવાળા હોવું એવી રીતે વચનસમ્મદાનું નિરૂપણ કર્યું છે. (સૂ) ૪). શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #35 -------------------------------------------------------------------------- ________________ પૂર્વોકત સસ્પદાવાળા વાચનાયાગ્ય હોય છે તેથી વાચનાસસ્પદાનું નિરૂપણ કરે છે:સેતું વાયળા૦ ઇત્યાદિ, (૨) વિોિશિાંત (૨) વિવિા ત્રાપતિ (૨) રિનિર્વાવ્ય વારકૃત્તિ (૪) અર્થનિયવિતા એ રીતે ચાર પ્રકારની વાચનાસમ્પદા છે. (૨) વોિદિતિ આના કયા આગમમાં પ્રવેશ થઇ શકે છે. એ જાણીને શીખવવું. (૨) વિવિત્યા વાપતિ શિષ્યની ધારણશકિત તથા તેની યોગ્યતા જાણીને રહસ્યની સાથે પ્રમાણુ—નય-હેતુ-દૃષ્ટાન્ત-યુકિત આદિથી સૂત્ર અથ તથા બેઉની વાચના દેવી. (૩) પરિનિર્વાવ્ય વાતિ પરિ-સર્વ પ્રકારે નિર્વાપ્ય- સંદેહરહિત પ્રથમ શીખવેલ સૂત્રાના આલાપને સ્મૃતિરૂપથી શિષ્યના મનમાં બેસી ગયા જાણીને સૂત્રેાના અ શીખવવા. અન્યથા કાચા ઘડામાં પાણીની પેઠે અપરિપકવ બુદ્ધિવાળા શિષ્યને શીખવેલ સૂત્ર અર્થ નષ્ટ થઇ જાય છે. (૪) નિર્વાપા સૂત્રમાં નિરૂપણ કરેલા જીવ અજીવ આદિ તત્ત્વાના નિર્ણયરૂપ પરમાને પૂર્વાપરસ ગતિદ્વારા ઉત્સર્ગ અપવાદ સ્યાદ્વાદ આદિનાં રહસ્યનાં જ્ઞાનપૂર્વક પોતે જાણીને બીજાને શીખવવું તે અ-નિર્માંપકતા છે. (સૂ॰ ૫) વાચનાસસ્પદાવાળા હેાવા છતાં પણ મતિસમ્પદા વિના વાગ્વિજયી થઇ શકાતું નથી. આથી મંતિપદા કહે છે-‘સેવિં તું મસંયા ' ઇત્યાદિ. પદાર્થોના નિર્ણય કરવાવાળા મનને વ્યાપારવશેષ તે મતિ કહેવાય છે. મતિરૂપ સર્પદા તે મતિસમ્પ્રદા. (૧) અપપ્રતિસવ્વા (૨) રૂંદાતિઃમ્બયા (૨) અયાયતિસમ્પર્ા (૪) ધાળામતિસવવા એ રીતે ચાર પ્રકારની મતિસમ્પદા છે. (૧) સવપ્રતિમા અવગ્રહણને અવગ્રહ કહે છે; અર્થાત્ સામાન્ય અનું જ્ઞાન હોવું તે અવગ્રહ કહેવાય છે છતાં પણ વધારે સ્પષ્ટતાથી કહીએ તે એમ કહી શકાય છે કે સ્પર્શીન આદિ ઇન્દ્રિયથી ઉત્પન્ન થતાં સ્વરૂપ નામ તથા જાતિ આદિની કલ્પનાથી રહિત સામાન્યના-જેમ કે ‘આ એવાજ છે એવી રીતે અનિર્દેશ્યજેનેા નિર્દેશ નથી કરવામાં આવતા, એવી વસ્તુના નિર્ણય કરવાવાળું જ્ઞાન અવગ્રહ કહેવાય છે. અવ્યકત જ્ઞાન જ અવગ્રહમતિસમ્પત્ કહેવાય છે. (૨) રૂંઢામતિસમ્પરા ઇન ને ઇહા કહે છે. ઇહાના અથ થાય છે ચેષ્ટા, નિશ્ચયવિશેષની જીજ્ઞાસા, સ્વરૂપ, નામ, જાતિ આદિ કલ્પનારહિત સામાન્ય પદાર્થના જ્ઞાનની પછી વિશેષ જ્ઞાનની ઇચ્છા. જેમ કે-અત્યન્ત અન્ધકારમાં મેટી આંખેા હાય છતાં પણ આંધળા જેવા પુરુષની સ્પર્ધાન ઈન્દ્રિયથી સ્પર્શસામાન્યનું જ્ઞાન હોવા છતાં શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૨૮ Page #36 -------------------------------------------------------------------------- ________________ પણ “આ સ્પર્શ કે છે? કોનો છે? શું આ કમલનાલને સ્પર્શ છે ? અથવા સને છે ?” એવી જીજ્ઞાસા થાય છે તેને ઈહામતિસસ્પદ કહે છે. (૩) ગાયમતિષ્પા અવાયને અર્થ શું છે?, અવાય-સામાન્ય જ્ઞાન પછી વિશેષને નિશ્ચય કરવા માટે વિચાર પ્રવૃત્ત હોવાના સમયે ગુણ તથા દેશની વિચારણાથી જે નિશ્ચય થાય છે તેને અવાય કહે છે. જેમ કે- “શુ આ કમલનાલને સ્પર્શ છે? અથવા સર્પને સ્પર્શ છે ? એવી વિચારણામાં આ સ્પર્શતે કમલનાલનેજ છે. કેમકે આમાં અત્યન્ત શીતલતા આદિ ગુણ છે” એજ પ્રમાણેને નિશ્ચય સર્ષ આદિના સ્પર્શનું નિરાકરણ કરે છે. અર્થાત્ એવો નિશ્ચય અવાય કહેવાય છે. એજ અવાયરૂપી મતિ સભ્યદા છે. (૪) ધાતwા નિશ્ચિત કરેલા અર્થની અવિશ્રુતિ-વાસના તથા સ્મૃતિરૂપ ધારણને ધારણા કહે છે. એવી ધારણા દઢ અવસ્થામાં રહેલ અવાજ છે. નિશ્ચિત અર્થના ઉપયોગથી અતિકિત (ઉલટું) ન હોવું તે અવિસ્મૃતિ કહેવાય છે. તેનું પ્રમાણ અન્તમુહૂર્ત સુધી જ છે. અવિસ્મૃતિથી થવાવાળા સંસ્કાર ને વાસના કહે છે. વાસના અમુક સમય સુધી અથવા અસંખ્ય કાળ સુધી રહે છે. અનન્તર બીજે સમયે કોઈ પણ સ્થાનમાં એવાજ પદાર્થને જોઈને સંસ્કારની જાગૃતિ થઈ આવતાં “આ તેજ છે કે જે મેં પૂર્વકાલમાં પ્રાપ્ત કર્યું હતું” એવી સ્મૃતિ થાય છે. કહ્યું પણ છે કે તથviત તા -વિશ્વ ના ૨ વાકાનોનો .. હિંતરે જ નં કુળ, મનુસ ધારTI ના ૩ ” ઇતિ અર્થાત અનન્તર તેનાથી ઉત્પન્નથયેલા અવિચ્યવન તથા વાસનાગ અને કાલાન્તરમાં તેનું પુન:સમરણ, એ બધાં ધારણું નામ કહેવાય છે. (૧) કહ્યું છે કે – “ અવિશ્રુતિ વાસના અને સ્મૃતિ, એ બધાં ધારણાલક્ષણના સામાન્ય ગવાળાં હેવાથી ધારણા કહેવાય છે.” ધારણા જ મતિસમ્પદ છે અવગ્રહમતિસમ્પદ છ પ્રકારની છે. (૨) સામવMાત (૨) વહવળાતિ (३) बहुविधमवगृह्णाति (४) ध्रुवमवगृह्णाति (५) अनिश्रितमवगृह्णाति (६) असन्दिग्धमवगृह्णाति, (૭) સિકમવાત તદાવરણીય-ક્ષ પશમની અધિકતાથી ચન્દન આદિના સ્પર્શને શીધ્ર પતે પોતાની મેળે જ ગ્રહણ કરે છે જાણે છે. (૨) વહુવાતિ અધિક વસ્તુઓ જુદી જુદી જાતિવાળી હોવા છતાં પણ પ્રત્યેકને તેના સ્વરૂપથી જાણી લે છે. જેમકે–સ્પર્શાવગ્રહ કોઈ મનુષ્ય ચન્દન આદિ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૨૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ અનેક વસ્તુઓના સ્પર્શ થતાં “આ ચન્દનને સપર્શ છે “આ રેશમી કપડાંનો સ્પર્શ છે “આ માખણને સ્પર્શ છે ઈત્યાદિ રૂપથી ભિન્ન-ભિન્ન જાણી લે છે. (૩) વવષમગ્રણાતિ જે અર્થમાં અનેક પ્રકાર છે તે બહુવિધ કહેવાય છે, તેને જાણે છે, જેમકે તે ચન્દન આદિ સ્પર્શ એક એક શીત, ચિકણે, મૃદુ, કઠણ આદિ રૂપથી જાણી લે છે જ્યારે અનેક પ્રકારના સ્પર્શને શીતલતા. નિગ્ધતા મૃદુતા તથા કઠિનતા આદિ ગુણેથી જુદા જુદા જાણે છે ત્યારે તે જ્ઞાન “બહુવિધવગૃહણાતિ' કહેવાય છે. (8) યુગમવગ્રહતિ ધુવને અર્થાત નિત્ય, નિશ્ચલ અર્થને જુદા રૂપથી જાણે છે, મનુષ્યને જ્યારે જ્યારે તે ચન્દન આદિના સ્પર્શ થાય છે ત્યારે ત્યારે આ ચન્દનને સ્પર્શ છે, આ માખણને સ્પર્શ છે, આ રેશમી વસ્ત્રનો સ્પર્શ છે એ પ્રકારે તે તે સ્પર્શને જાણે છે. (૬)નિશ્રામગૃતિ નિશ્રિતનો અર્થ છે હેતુબમિત હેતદ્વારા યથાર્થ રૂપથી જાણેલું. પૂર્વકાલમાં શીત-મૃદુ-સ્નિગ્ધત્વરૂપ હેતુથી ચન્દન આદિ સ્પર્શને અનુભવ કર્યો હોય અને કાલાન્તરમાં જ્યારે તે મળી આવે ત્યારે “આ ચન્દન આદિને સ્પર્શ છે કેમકે- આ શીતલ છે, કેમળ છે, ચિકાણું છે ઈત્યાદિ. આ પ્રકારે શીતત્વ આદિ હેતુથી અનુમિત કરેલ જે ચન્દન આદિને સ્પર્શ તે રૂપ અર્થ જ નિશ્રિત કહેવાય છે, તેથી ઉલટુ અનિશ્રિત કહેવાય છે, અર્થાત એવા અનુમાનથી હેતુથી જ્યારે તે વિષયનું તે જ્ઞાનનું પરિરછેદ ન થાય (જુદું ન થાય) ત્યારે અનિશ્રિત–અહેતુક અર્થને અવગ્રહ થાય છે.” એ વ્યવહાર થાય છે. (૬) વસંવિધનવગ્રહરિ અસંદિગ્ધને અર્થ થાય છે સંપૂર્ણ સંશય આદિ દેથી રહિત, જેમકે- ચંદન આદિને સ્પર્શ કરતાં “આ ચંદનને જ સ્પર્શ છે. રેશમી વસ્ત્રને જ સ્પર્શ છે. આ સ્પર્શ માખણને જ છે.” એ રીતે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે “અસંદિગ્ધમવગૃહુણાતિ” કહેવાય છે, આ પ્રકારે પ્રથમ કરેલ ક્ષિપ્ર આદિ પ્રકારથી ઈહામતિ સપદા ૨ અપાયમતિપદા ૩ પણ સમજવી જોઈએ. જેમકે(૨) શિયમીતે (૨) વહીહતે (૩) વંદુવિધમત્તે (૪) ધુરમીતે () ગનિપ્રિતમીદતે (૬) વિષમતે એ પ્રમાણે સિમેતિ ઇત્યાદિ છ પ્રકારને પણ જાણી લેવા. ધારણામતિના કેટલા પ્રકારની છે ? ઉત્તરમાં કહ્યું છે કે- પારણામતિસMા છ પ્રકારની છે – () વદુ ધરતિ (૨) વઘુવિર્ષ ધારયતિ (૩) reત ધારયતિ (૪) સુધરે ધીરથતિ(પ) નિશ્ચિતં પાપતિ (૬) સંવિઘ ધારયતિ એ પ્રકારે છ ભેદ છે. [8] વદુ ધાતિ બહુ-અલગ જાતિવાલી અનેક વસ્તુઓનો તે તે રૂપથી નિર્ણય કરવા. અવિસ્મૃતિ-વાસના-સ્મૃતિ-લક્ષણવાળી ધારણા છે. ૨] વઘુવિર્ષ ધારયતિ શીતત્વ આદિ ગુણેથી જુદા જુદા સ્પર્શ આદિની ધારણ કરે છે. ધારયતિ અતીતકાલિક વસ્તુની ધારણ કરે છે, જેમકે – “આ મુનિએ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૩૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ અમુક વર્ષ માં. અમુક માસમાં, અમુક પક્ષમાં, અથવા અમુક પ્રહરમાં, પલમાં કે વિપલમાં કે ક્ષણમાં દીક્ષા ગ્રહણ કરી જેને સાધારણ મનુષ્ય ભૂલી જાય છે એવા કાલના જ્ઞાનની ધારણ કરે છે [૪] ધારારિ બુદ્ધિના અતિ પરિશ્રમથી જે ધારણ કરવામાં આવે તેને દુર્ધર કહે છે. કઠિન ભ ગજાળ ગુણશ્રેણી સમારેહણ આદિ વિષયને ધારણ કરે છે. (૯) નિશ્રિત ધારણતિ અહેતુક-કેઈપણ હેતુ વિના ઔ૫ત્તિકી આદિ બુદ્ધિ દ્વારા ધારણ કરે છે. [૬] સંવુિં ધારયતિ સંપૂર્ણ સંશયથી રહિત ધારણ કરે છે. આ ધારણા મતિપદા છે. (સૂ) ૬) અતિસંપદાવાળા થયા પછી જ પ્રયોગ સભ્યદાવાળા થઈ શકાય છે. આથી પ્રગસંપદાનું નિરૂપણ કરે છે- “તે જિં તું પોષ” ઈત્યાદિ કાસવા ચાર પ્રકારની છે. (૧) આત્માને જાણીને પછીથી પ્રયોગ કરે છે (૨) પરિપત્ ને જાણીને પછીથી પ્રયોગ કરે છે. (૩) ક્ષેત્રને જાણીને પછીથી પ્રયોગ કરે છે. (૪) વસ્તુને જાણીને પછીથી પ્રયોગ કરે છે. સાચું =ગાWાન પિતાના આત્માને “હું પ્રમાણ, નય આદિ સ્વરૂપના જ્ઞાનમાં નિપુણ છુ કે નહિ?” એ સમર્થ અથવા અસમર્થ જાણીને પિતાના મતનું સ્થાપન કરે છે. ઉપલક્ષણથી ધર્મની કથા સમાચારી આદિને પ્રવેગ કરવાવાળો હોય છે. ૨ “= (પરિષ) આ સભા જ્ઞા=જાણકાર છે અથવા જ્ઞા=અજાણકાર છે કે દુર્વિદગ્ધ–અણઘડ છે, એવું જાણીને, તથા આ સભા બૌદ્ધ છે. અથવા સાંખ્ય કે કાપાલિક કે ચાર્વાક નાસ્તિકમતાનુયાયી છે, એવું જાણીને વાદ કરે છે. રૂ “વેર ક્ષેત્ર આ ક્ષેત્રમાં આર્યલેક રહે છે કે અનાય લોક? – અથવા આ નગરમાં રહેવાવાળા સુલભધિ છે. દુર્લભાધી ? એ જાણી લઈને પછી પ્રયોગકરે છે, ૪ “વહુ' (વા) “વાદવિષય કઠિન છે કે સહેલે છે. ?” દ્રવ્યાનુયોગ આદિરૂપ છે કે પુણ્યપાપનિરૂપણરૂપ છે?” તેને વસ્તુ કહે છે. અથવા વસ્તુ હેય ઉપાદેય અને ઉપેક્ષણીય એવા ભેદે કરીને ત્રણ પ્રકારની છે. ક્રોધ આદિ હેય છે. શાન્તિ આદિ ઉપાદેય છે અને પરદેષ આદિ ઉપેક્ષણીય છે, એ જાણીને પછી પ્રયોગ કરે છે. આ રીતે પ્રગસભ્યદાનું નિરૂપણ થયું, તાત્પર્ય એ છે કે-આત્મશકિત આદિને જાણીને પછી તે વાદવિષયમાં પ્રવૃત્ત હોવું જોઈએ. એમ કરવાથી જ કામ સફલ થાય છે. જેમકે વૈદ્ય રંગને અને તેના નિદાનને જાણીને તેની નિવૃત્તિ માટે પની સાથે ઔષધ આપે છે ત્યારે તેને સફળતા મળે છે. (સૂ૦ ૭) પ્રગસભ્યદાવાળા જ સંગ્રહ પરિસ્સામાં નિપુણતા પ્રાપ્ત કરી શકે છે. આથી સંગ્રહ પરિજ્ઞાસંપદા કહે છે. તે ઉ સં સં પરિણા ઈત્યાદિ. જબૂસ્વામી કહે છે-હે ભદન્ત ! સંગ્રહ પરિજ્ઞાસમ્મદા કેટલા પ્રકારની છે ? શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #39 -------------------------------------------------------------------------- ________________ સુધર્માસ્વામી કહે છે–હે જબૂ! સંગ્રહ પરિજ્ઞાસસ્પદ ચાર પ્રકારની છે. સંગ્રહને અર્થ થાય છે સ્વીકાર અથવા વસ્તુનું અવેલેકન. તેની પરિજ્ઞા= જ્ઞાન તે સંગ્રહપરિજ્ઞા કહેવાય છે. (१) बहुजनप्रायोग्यतया वर्षावासेषु क्षेत्र प्रतिलेखयिता भवतिવર્ષાકાલ નિવાસને માટે મુનિને યેગ્ય ગામ અથવા નગર આદિને શાસ્ત્રમર્યાદા અનુસાર ગષણા કરવાવાળા થવું તે ક્ષેત્રપ્રતિલેખનારૂપ પહેલી સંગ્રહપરિજ્ઞાસભ્યદા છે. (२) बहुजनप्रायोग्यतया प्रातिहारिकपीठफलकशय्यासंस्तारकमवग्रहीता भवतिમુનિને યોગ્ય પ્રાતિહારિક – પડિહારા પીઠ – બાજોઠ, ફલક – પાટ, શમ્યા – શરીર પ્રમાણ, સંસ્તારક તૃણ આદિથી બનાવેલ અઢી હાથનું આસન, એ બધાના શાસ્ત્રવિધિથી ગ્રહણ કરવાવાળા હોવું તે પીઠફલકાદિસંગ્રહરૂપ બીજી સંગ્રહપરિજ્ઞા સભ્યદા છે. (૨) પાન કાર્દ સમાનવતા મતિ –કાલને અર્થ અનેક પ્રકાર છે કાલ અર્થાત સંકલન જે પદાર્થના નવીન પર્યાયને ઉત્પન્ન કરે અને જુની પર્યાયને નાશ કરે, અથવા જેનાથી સમય આદિની ગણત્રી હોય તેને કાલ કહે છે. અથવા “આ માસિક છે. આ વાર્ષિક છે, આ શરદ ઋતુનુ છે ઈત્યાદિરૂપથી જેના દ્વારા વસ્તુનું જ્ઞાન થાય છે તેને કાલ કહે છે, જેને જ્ઞાની પુરુષ સમયના સમુદાયરૂપ માને છે તેને કાલ કહે છે, અથવા જેના દ્વારા “આ મહિનાનું છે, આ વર્ષનું છે ઇત્યાદિરૂપ માપથી વસ્તુનું જ્ઞાન થાય છે તેને કાલ કહે છે. આ પ્રકારે કાલને આશ્રય કરીને, તથા કાલમાં–ઉચિતકાલમાં પ્રતિક્રમણ પ્રતિલેખન, સ્વાધ્યાય, ઇયાન આદિનું સન્માનયિતા-યથાસમય અનુષ્ઠાન કરવા કરાવવાવાળા થવું તે કાલસમાનરૂપ ત્રીજી સંગ્રહપરિણા સમ્પદ છે. (૪) યથા સંપૂરતા પતિ-પર્યાયથેષ્ઠ મુનિઓને વન્દન-વ્યવહાર આદિથી સમ્માનયિતા-સન્માન કરવાવાળા થવું આ યથાગુરુસમાનરૂપ ચોથી સંગ્રહ પરિજ્ઞાસપદા છે આ સંગ્રહપરિણા નામની સંપદા થઈ. (સૂ૦ ૮) હવે ગણનું કર્તવ્ય કહે છે- “ગાય ” ઈત્યાદિ. ગણિસમ્પદાર્ગે ચાર પ્રકાર, વિનયકા વર્ણન જે પાંચ પ્રકારના આચાર પિતે પાળે છે તથા બીજા પાસે પળાવે છે તે આચાર્ય કહેવાય છે. તે ચાર પ્રકારની વિનયપ્રતિપત્તિદ્વારા શિષ્યને વિનયશીલ બનાવીને જાણમુકત થાય છે. આઠ પ્રકારના કર્મકલેશોનાં નિવારણ કરવાવાળા વિનય છે શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #40 -------------------------------------------------------------------------- ________________ તેને અતેવાસી-શિષ્યને શિખવવું તે વિનયપ્રતિપત્તિ છે. ચારિત્રની આરાધના કરવા માટે ગુરુસમીપ નિવાસ કરે તેને અન્તવાસી કહે છે. વિનયપ્રતિપત્તિ ચાર પ્રકારની છે. તાત્પર્ય એ છે કે શિષ્યને ગ૭ને ભાર વહન કરવામાં સમર્થ બનાવવાથી આચાર્ય બાણમુકત-પોતાના કર્તવ્યનું પાલન કરવાવાળા થાય છે. તે વિનય ચાર પ્રકારના છે. (૧) આચારવિનય (૨) શ્રતવિનય (૩) વિક્ષેપણવિનય (૪) દેનિશ્ચંતનવિનય. [] “ગવાવિનય – આચાર-મુનિઓને મોક્ષને માટે જે જ્ઞાનાચાર આદિ અનુષ્ઠાન, તે શીખવવું. [૨] “શ્રાવના –શ્રુત-આગમ શિખવવું. વિક્ષેપળવના”-જીવને મિથ્યાત્વ આદિ દુર્ગણેથી હટાવી સમ્યકવ આદિ ધર્મમાં સ્થાપન કરવું તે વિક્ષેપણવિનય છે. તે ચાર પ્રકારના થાય છે–(૧) મિથ્યાષ્ટિને મિથ્યામાર્ગમાંથી કાઢી સમ્યકૂતમાર્ગનું ગ્રહણ કરાવવું, (૨) સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને ગૃહસ્થભાવથી મુકત કરાવીને પ્રવ્રજિત કરાવવા, (૨) સમ્યકત્વથી તથા ચારિત્રથી જેના ભાવ પતન થયેલા હોય તેને ફરીથી સ્થિર કરવા. (૪) જેવી રીતે ચારિત્રધર્મની વૃદ્ધિ થાય તેવી રીતે અશુદ્ધ અશન આદિને ત્યાગ કરી શુદ્ધ અશન આદિ ગ્રહણ કરવું. (૪) નિતનવના મિથ્યાત્વ અવિરતિ કષાય પ્રમાદ આદિ દેને વિનાશ કરવાવાળે વિનયષનિર્ધાતનવિનય કહેવાય છે, તે શિખવવો. (સૂ૦ ૯) હવે આચારવિનયનું વર્ણન કરે છે –“જે %િ તે માત્ર ઇત્યાદિ. ક્રમાનુપ્રાપ્ત આચારવિનયના કેટલા ભેદ છે? તે પ્રશ્નના ઉત્તરમાં કહે છે-આચારનો અર્થ થાય છે-જ્ઞાનાદિરૂપ પાંચ પ્રકારના મુનિનાં આચરણ. તે આચારણરૂપી વિનય આઠ પ્રકારનાં કર્મને વિનાશ કરવાવાળો આચારવિનય કહેવાય છે. આચારવિનય ચાર પ્રકાર છે જેમ કે: [3] સંયમમાચારી [૨] તપણામાચારી, [૨] જ મવારી, [૪] एकाकिविहारसामाचारी। [8] સંચમહામાયાવી સંયમને અર્થ થાય છે સમસ્ત સાવદ્ય વ્યાપારનું નિવર્તન. તે સત્તર પ્રકારનું થાય છે. તેનું સભ્ય આચરણ કરવું તે સંયમ કહેવાય છે. શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર 33 Page #41 -------------------------------------------------------------------------- ________________ સંયમ– સામાચારી તે છે કે જેમાં આચાર્ય પિતે સત્કૃષ્ટ થઈને સંયમ પાળે છે અને બીજા પાસે પળાવે છે. જે સંયમમાં સીદાય છે. પરીષહ ઉપસર્ગ આવતાં કલેશ થાય છે તેને સ્થિર કરે છે. સંયમમાર્ગમાં ચાલવાવાળાને પ્રેત્સાહન દે છે. આવી રીતે આગળ તપ આદિમાં પણ સમજવું જોઈએ. [૨] તપણાના આઠ પ્રકારનાં કર્મને નાશ કરવાવાળા અનશનઆદિ બાર પ્રકારનાં તપ, તેનું આચરણ તપસમાચારી કહેવાય છે. [૩] Twાસમાં એક વાચનાચારક્રિયામાં રહેનાર સાધુસમુદાયને ગણ કહે છે. તેની સામાચારી–પ્રતિલેખન આદિ ક્રિયાઓમાં તથા બાલ ગ્લાન આદિની વૈયાવૃત્તિવિયાવચમાં સીદાતા મુનિને મધુરવચન આદિથી પ્રેરણું કરીને સેવામાં લગાડવા, તથા પિતે પણ તેને માટે ધ્યાન રાખવું તે ગણસામાચારી છે. [] ઈજાવિદારનામાનારી આઠ મહિના જિનકલ્પી આદિ અવસ્થામાં રહીને શાસ્ત્રની આજ્ઞા અનુસાર એકલા વિચવું. આ આઠ ગુણવાળા અનગારને જ કલ્પ છે બીજાનો નહિ આ ચાર પ્રકારના આચારવિનય છે. (સૂ૦ ૧૦) હવે કૃતવિનયનું વર્ણન કરે છે“જિં તું મુવિના” ઈત્યાદિ. શ્રતવિનયનું શું સ્વરૂપ છે? તેના કેટલા પ્રકાર છે? આ પ્રશ્રનને ઉત્તર આ રીતે છે–પૃવિનય ચાર પ્રકારના છે. [2] સૂત્ર વાવયતિ, [૨] અર્થ વાવતિ [3] દિä વાતિ, [૪] નિઃશેષ વારતા [] સૂત્ર વાતિ અગીયાર અંગ બાર ઉપાંગ શિષ્યને ભણાવે. (૨) મથે વાત શબ્દના અર્થ શિષ્યને ભણાવે. (૨) દિત વાવતિ શિષ્યની બુદ્ધિ આદિની પરીક્ષા કરી તેને હિતકર થાય તેવું ભણાવે. નહિ તે કાચા ઘડામાં ભરેલા જલની પેઠે અયોગ્ય શિષ્યને આપેલુંશીખવેલું શ્રત નષ્ટ થઈ જાય છે. (૪) નિરોઉં વારાતિ સંપૂર્ણપ્રમાણ અને નય યુક્ત શિખવે. આ શ્રતવિનય છે. (સૂ. ૧૧). હવે વિક્ષેપણાવિનયનું કથન કરે છે– “તે જિં વિસરવા ઈત્યાદિ. વિક્ષેપણવિનયનાં લક્ષણ શું છે ? તથા તેના પ્રકાર કેટલા છે ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે વિક્ષેપણવિનય ચાર પ્રકારના છે. જેવા કે- (૨) મદદ दृष्टपूर्वकतया विनेता भवति, (२) दृष्टपूर्व साधर्मिकतया विनेता भवति, (३) धर्मात् च्युतं धर्म स्थापयिता भवति (४) तस्यैव धर्मस्य हिताय सुखाय० भवति (૨) ગઈવ દઈપૂર્વકતા વિનેતા મતિ સમ્યગ્રદર્શન આદિ સ્વરૂપવાળા ધર્મથી રહિતને પૂર્વ પરિચિત સ્વરૂપથી શિખવવાવાળા થવું. તાત્પર્ય એ છે કે-મિથ્યાત્વમાં પડેલાને ત્યાંથી કાઢીને સમ્યગ માગમાં લાવ. શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૩૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ (૨) દપૂર્વ સાધર્મિતથા વિજેતા મતિ પૂર્વમાં-પૂર્વ સમયમાં ધર્મમાં પ્રવૃત્ત હોવાથી પરિચિત જે હોય તે દષ્ટપૂર્વ કહેવાય છે. તેને સાધમી સમજીને શિખવવું. અર્થાત્ સમ્યકત્વ ગૃહસ્થને ગૃહસ્થ ધર્મથી કાઢીને સંયમી બનાવ. (૩) ધત ચુત ઘરૅ રથાપિતા મવતિ ધર્મથી પતન પામેલાને ધર્મમાં સ્થિર કરવા સમ્યકત્વ ધર્મ થી અથવા ચારિત્રધર્મથી પતિત થયેલા શિષ્યને ફરીને સમ્યકત્વમાં અથવા ચારિત્રમાં સ્થિર કરવા. (४) तस्यैव धर्मस्य हिताय सुखाय क्षमाय निःश्रेयसाय आनुगामिત ા કમ્પધાતા મત હિતાવ-બેક લેકમાં પિતાના હિતને માટે સુખાયબેઉ લોકમાં પિતાના સુખને માટે, ક્ષમાય-બેઉ લેકની પ્રજનસિદ્ધિને માટે નિા સાથ-પિતાના સર્વથા કલ્યાણને માટે તે શ્રુતચારિત્રરૂપ ધર્મના અનુયાયી થઈને આરાધક થવું અર્થાત્ પિતે પોતાના હિત આદિને માટે એષણયના ગ્રહણથી અને ષણીયના પરિત્યાગથી સમ્યફ ચારિત્રલક્ષણ ધર્મની જે રીતે વૃદ્ધિ થાય તે રીતે તત્પર થવું આ “વિક્ષપણાવિનય છે (સૂ ૧૨) હવે દોષનિર્ધાતનવિનયનું નિરૂપણ કરે છે- “જે સં તો ઇત્યાદિ. ગણિસમ્મદામેં વિનયપ્રતિપતિકા વર્ણન જેનાથી ક્રોધ આદિ દોષનું નિર્ધાતન નિવારણ થાય તે દોષનિર્ધાતન વિનય છે. તેના કેટલા ભેદ છે? ચાર ભેદ છે – જેમકે (१) क्रुद्धस्य क्रोधं विनेता भवति (२) दुष्टस्य दोषं निग्रहीता भवति (३) काङक्षितस्य काक्षां छेत्ता भवति (४) आत्मप्रणिहितश्चापि भवति. જીરા શોધે વિજેતા મવતિ શિષ્ય વિનયશીલ હોવા છતાં પણ કોઈ નિમિત્તથી કેધ થઈ જવા વખતે પણ તેના ક્રોધની મૃદુ વચન આદિથી શાંતિ કરવી; અર્થાત્ ક્રોધને પરિત્યાગ જેનાથી થાય એ આચાર શિખવવાવાળા થવું. (૨) સુકૃળ તો નિણરીતા મતિ દુષ્ટનો અર્થ થાય છે વિષય-કષાય પરિણામથી દૂષિત, અથવા જાતિ આદિના મદથી ઉન્મત્ત, તેના દુર્ગાને નિગ્રહ-દૂર કરવાવાળા થવું અર્થાત દુષ્પરિણામરૂપ દેષથી થવાવાળી નરક નિગોદ આદિ દુર્ગતિના વિપાક બતાવી દેષને રોકવાવાળા થવું. (૩) ક્રાંતિય લક્ષાં છત્તા મવતિ પરાયાના પાખંડને આડમ્બર જોઈને, શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૩૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ અથવા બીજાનાં વસ્ત્ર પાત્ર ભોજન અધ્યયન વિહાર આદિ જોઈને જેને અભિલાષા થાય છે તે કાંક્ષિત કહેવાય છે. એગ્ય ઉપદેશ આદિથી તેની અભિલાષાનું નિવારણ કરવાવાળા થવું. (૪) યાત્મકુમાદિત સમાહિત ચિત્તવાળા–પિતે પૂર્વોક્ત દેષના પરિહારથી ઉપદેશ આદિ પરિશ્રમના આવેદનથી ઉત્તમ જ્ઞાનવાળા થવું. ખેદયુકત ન થવું. તથા શ્રદ્ધાથી વિચલિત ન થવું. (સૂ૦ ૧૩) પૂર્વમાં શિષ્યના પ્રતિ ગણી (આચાર્યનું કર્તવ્ય કહ્યું. હવે આચાર્યપ્રતિ શિષ્યનું કર્તવ્ય કહે છે- “ત ” ઈત્યાદિ. પૂર્વોકત આઠ પ્રકારની સમ્પાવાળા ગણીને પ્રતિ-શિષ્યની ચાર જાતની વિનય પ્રતિપત્તિ છેતે આ પ્રકારે છે– (૨) કાળોપાવનતા (૨) સહાયતા (3) સંગઢનતા (8) भारमत्यवरोहणता। અહીં વિનયપ્રતિપત્તિનો અર્થ થાય છે ગુરુભક્તિ (૧) ગુજરાતના તપ સંયમના ઉપકારક હોવાથી વસ્ત્ર પાત્ર આદિને ઉપકરણ કહેવાય છે. તેની તપાસમાં રહીને પ્રબન્ધ કરે (૨) સાયmતા બાલક, ગ્લાન (દુઃખી) તથા રોગ આદિથી પીડાતાઓ ઉપર નિ:સ્વાર્થ ઉપકાર કરે. (૩) વળાંકવઝનતા જેનું વર્ણન કરી શકાય અર્થાત્ વચનથી જેને પ્રકાશ કરાય તે વર્ણ, તાત્પર્ય એ છે કે–ગચ્છ ગુરુ તથા જિનશાસનના ગુણ. તેનું પ્રકાશન કરવું, અર્થાત્ ગણ અથવા ગણી આદિના ગુણોનું ગાન કરવું. (8) મારપચારોળતા કાર્યને નિર્વાહ કરવાનો અધિકાર અથવા ગણીના ઉત્તરાધિકાર “ભાર કહેવાય છે. તેને નિર્વાહ કરે અથાત્ ગુરુભારનું વહન કરવું. (સૂ૦ ૧૪) હવે ઉપકરણોત્પાદનતાના ભેદ કહે છે “જે જિં તે કવર૦” ઈત્યાદિ. ઉપકરણત્પાદનતા ના કેટલા ભેદ છે ? ઉત્તર આપે છે કે તે ચાર પ્રકારના છે. જેમકે – (१) अनुत्पन्नानि उपकरणानि उत्पादयिता भवति (२) पुराणानि उपकरणानि संरक्षिता संगोपिता भवति (३) परीतं ज्ञात्वा प्रत्युदर्ता भवति (૪) પથવિધિ સંવિમરતા મતિ. | [3] અનુપમાનિ ઉપનિષત્પવિતા મવતિ પ્રથમ પ્રાપ્ત ન હોય અને જેની અપેક્ષા હોય એવાં ઉપકરણનું એષણુ શુદ્ધિથી ઉપાર્જન કરવાવાળા થવું. (૨) TETનિ ૩ riને સંરક્ષતા પિતા મત જીર્ણ ઉપકરને સીવવાં આદિ કરીને રક્ષણ કરવું. પણ “ફાટી ગયું છે માટે ફેંકી દેવું જોઈએ એ વિચાર ન કરે, તથા ઉપકરણના બેઉ વખત પ્રતિલેખનદ્વારા સારી રીતે રક્ષણ કરવાં, શ્રાવકના ઘરમાં અથવા ઉપાશ્રય આદિમાં રાખી મૂકવાં નહિ. એક સ્થાનમાં રાખવાથી યથાકાલ પ્રતિલેખન થઈ શકતું નથી. તેથી અવશ્ય ઉત્પત્તિ થાય છે, તેથી સંયમની વિરાધના અને મૂછલક્ષણ પરિગ્રહ દોષ થવાની સંભાવના થાય છે. શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૩૬ Page #44 -------------------------------------------------------------------------- ________________ રૂ પરીત જ્ઞાવા મત્યુદ્ધર્તા મત્ત પરીત–ઉપકરણાની ન્યૂનતા જાણીને પછી યાચના કરીને તેની પૂર્તિ કરવી. અથવા પરીત અલ્પ ઉપાધિવાળા બીજા દેશથી આવેલા મુનિને અથવા ખીજા ગણના સમાન સામાચારી વાળા મુનિને ઉપકરણ આદિની પૂર્તિ કરવી. ૪ યથાવિધિ સંનિમત્તા મત્તિ શાસ્ત્રોકત વિધિથી સંવિભાગ કરવાવાળા થવું અર્થાત્ ખાળક ગ્લાન આદિને યથાયાગ્ય વસ્તુ આપવી. આને ઉપકરણાત્પાદનતા કહે છે. (સૂ૦ ૧૫) હવે સહાયકતાવિનય કહે છે- તે તું સાટિયા ઇત્યાદિ. સહાયકતા ચાર પ્રકારની થાય છે. (૨) અનુજોમાસહિત્તષિ મર્યાત (૨) अनुलोमकायक्रियता ( ३ ) प्रतिरूपकायसंस्पर्शनता ( ४ ) सर्वार्थेष्वप्रतिलोमता અનુલોમવાદિતતા ગુરુની ગ્રહણ-આસેવની-શિક્ષારૂપી આજ્ઞાનુ ‘ જેવી આપની આજ્ઞા’ એમ કહીને પાલન કરવાવાળા થવું. ૨ અનુલોમાનિયા ગુરુની આજ્ઞા અનુસાર સર્વથા પેાતાના શરીરને વ્યાપાર કરવાવાળા થવું. શિષ્યની સમસ્ત શરીરક્રિયા ગુરુની આજ્ઞાને આધીનજ હાય છે; એ તાપય છે. રૂમતિ પાયસંસ્પર્શના ગુરુ મહારાજના મને નુકૂલ શરીરના સમ્યક્સ્પ કરવા-ગુરુ મહારાજના શરીરને સમાધિ થાય એ પ્રકારની વૈયાવચ કરવી. તથા તેલ આદિથી માલીશ કરવી, ૪ સર્વાર્થેજી-ગઽતિહોમતા ગુરુના સમસ્ત કાર્યોંમાં ઋજીભાવથી સĆથા અનુકુલ આચરણુ કરવાં તાત્પર્ય એ છે કે-શિષ્યે મધુર બાલવાવાળા ૧, ગુરુમહારાજની અનુકૂલ સેવા કરવાવાળા ૨, શરીરનું અનુકૂળ રૂપે સંવાહન-વૈયાવચ કરવાવાળા ૩, તથા સથા કપટ રહિત ૪, થવું જોઇએ. આ સહાયકતા નામની શ્રીજી વિનયપ્રતિપત્તિ છે (સૂ ૧૬) હવે વળેલ(જનતા નું વર્ણન કરે છે “સે િતું વ૦’ ઇત્યાદિ. હે ભદન્ત ! વણુ સંજવલનતા કેટલા પ્રકારની છે ? વસંજવલનતા ચાર પ્રકારની છે. (૨) યથાતથ્થાનાં વળવાી મતિ (૨)અવળવાહ્નિ પ્રતિદન્તા મતિ (३) वर्णवादिनमनुबंहिता भवति (४) आत्मवृद्धसेवी च भवति. ? ચાથાતથ્થાનાં વળવારી મતિ જે પ્રકારે જિન ભગવાનું વચન છે તે રીતે જે વર્તન કરે છે તે યાથાતથ્ય કહેવાય છે. વીતરાગના વચનમાં તત્પર ગુરુ ગણી તથા ગણુ આદિના ગુણ્ણાનું વર્ણન કરવાવાળા થવું. ર્અવળવાનિંગતિદન્તા મતિ આચાર્ય આદિની નિન્દા કરવાવાળાને યોગ્ય ઉત્તર આપીને નિત્તર બનાવવાવાળા થવું. રૂ વળવાનિમનુવૃંદિતા મતિ ગુરુ આદિના ગુણાનું ગાન કરવાવાળા મનુઅને ધન્યવાદ આદિથી ઉત્સાહ દેવાવાળા થવું. ૪ બાહ્મવૃદ્ધત્તેવી ચ મત્તિ પાતાથી શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૩૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધ-પર્યાયપેઠે ને અથવા વૃદ્ધોને પિતાથી વાવૃદ્ધોને ઈગિત આકાર આદિ જાણી લઈને તેમના મનનુકુલ કાર્ય કરવાથી સેવા કરવાવાળા થવું. આ વર્ણસંવલનતાનું નિરૂપણ થયું. (સૂ. ૧૭) હવે ભારપ્રત્યવાહણતાનું વર્ણન કરે છે- જે જિં તું મારી ઈત્યાદિ. ભારપ્રત્યવરોહણતા કેટલા પ્રકારની છે ? ભારપ્રત્યવરેહણતા ચાર પ્રકારની છે જેમકે (१) असंगृहीतं परिजनं संग्रहिता भवति (२) शैक्षमाचारगोचरं संग्रहयिता भवति (३) सार्मिकस्य ग्लायता यथास्थाम वैयावृत्येऽभ्युत्थाता भवति (४) साधर्मिकाणामधिकरणे उत्पन्ने तत्रानिश्रितोपश्रितोऽपक्षग्राही०अभ्युत्थाता भवति (૧) ગ્રસંગૃહીતં પઝિનં સંહિતા મવતિ ક્રોધ આદિ કારણવશાત્ પિતાના ગચ્છમાંથી નિકળેલા શિષ્ય આદિને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, તથા ભાવ જોઈને કોમળવચન આદિથી પિતાના ગણમાં ફરીને રાખો. (૨) શૈક્ષમાવાનાં સંશાયતા મવતિ નવીન દીક્ષાવાળા અથવા અબુત્પન્ન=સાધારણ બુદ્ધિવાળા શિષ્યને આચારજ્ઞાનાદિ પાંચ પ્રકારના આચાર તથા ગોચર ભિક્ષાચરણ આદિની વિધિ શીખાડવી. (૩) સાધમિકથ૦ વષ્ણુભાતા મતિ રેગ આદિથી ગ્લાની જોગવતા સામ=સમાન સામાચારી વાળાની વૈયાવચને માટે ચાર પ્રકારના આહાર, ઔષધ, ભષય આદિ લઈ આવવામાં તથા શય્યા સંસ્કારક આદિનું પ્રતિલેખન કરવામાં યથાશકિત ઉદ્યત રહેવું. (૪) સાધમિકાળાં ડુત્યતા મતિ સાધમિકમાં પરસ્પર કજીએ ઉત્પન્ન થતાં મધ્યસ્થ ભાવને ધારણ કરી નિશ્રિત=રાગ, ઉપાશ્રિત=ષ, એ બેઉથી રહિત થઈને કેઈને પક્ષ ન લેતા બેઉના હિતમાં લાગ્યા રહેવું, શાસ્ત્રોક્ત વિધિથી પ્રયત્ન કરે અને અપરાધની ક્ષમાપના કરવામાં સાવધાન રહેવું, શાંતીને માટે સદા ઉદ્યોગશીલ થવું અને વિચાર કર- ‘દં ઇત્યાદિકયા પ્રકારે મુનિ શાંત બને એમની અંદર-અંદરની લડાઈ કેવી રીતે મટે? આ લોકે પરસ્પર ભેદ ઉત્પન્ન થાય તેવા શબ્દો ન બોલે શાંતિભંગ કરવાવાળા કલહથી હટી જાય. કષાયનો ત્યાગ કરે, પરસ્પર તૂ તૂકાર (ટંકારાના) શબ્દને ત્યાગ કરે અર્થાત્ અલ્પ અપરાધ હતાં પણ એક બીજાને “તેજ અપરાધ કર્યો છે અને કર્યા જ કરે છે ઈત્યાદિ ન બેલે સંયમબહુલ, સંવરબહલ, સમાધિ-બહલ, તથા અપ્રમાદી થઈને સંયમ તપથી આત્માને ભાવિત કરતાં વિચરે, એવી ભાવના કરવી તે ભારપ્રત્યવરેહણતાને ચે ભેદ છે. આ પ્રકારે આ ભારપ્રત્યાવરોહણતાનું નિરૂપણ કર્યું. (સૂ. ૧૮) આચાર્ય મહારાજ પ્રતિ શિષ્યની વિનયપ્રતિપત્તિ કહી છે. સ્થવિર ભગવંતે એ પૂર્વોકત આઠ પ્રકારની ગણિસન્મદા કહી છે. શ્રી સુધર્માસ્વામી જખ્ખસ્વામીને કહે છે કે--હે જબૂ! ભગવાન પાસેથી જે પ્રમાણે મેં સાંભળ્યું છે તે જ પ્રમાણે હું તમને કહું છું. (૪) દશાશ્રુતસ્કંધ સૂત્રની “મુનિહર્ષિણ” ટીકાના ગુજરાતી અનુવાદમાં “ગણિસમ્પ' નામનું એથું અધ્યયન સમાપ્ત થયું (૪) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૩૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ ચિતસમાધિસ્થાનકા વર્ણન - પાંચમું અધ્યયન ચોથા અધ્યયનમાં સમિધિનાં સાધન, ગણિસર્પદાનું નિરૂપણ કર્યું. તેનાથી યુકત હોય તેજ ચિત્તની સમાધિમાં અધિકારી થાય છે. હવે પાંચમાં અધ્યનનમાં તેનાં સાધ્ય ચિત્તસમાધિનું નિરૂપણ કરાય છે –“મુવં ” ઇત્યાદિ. જેનાથી ચિત્ત મોક્ષના માર્ગમાં અથવા ધર્મ ધ્યાન આદિમાં સ્થિર થાય છે તે ચિત્તસમાધિ કહેવાય છે. ચિત્તસમાધિ દ્રવ્ય તથા ભાવના ભેદથી બે પ્રકારની છે. દ્રવ્યચિત્તસમાધિ કઈ મનુષ્યને સંસારના પદાર્થના ઉપભેગની ઈચ્છા થાય જ્યારે તેની પ્રાપ્તિ થતાં ચિત્તનું સમાધાન થાય છે ત્યારે આ દ્રવ્ય ચિત્તસમાધિ થઈ કહેવાય છે. જ્ઞાન દર્શન તથા ચારિત્રમાં ચિત્તને રાખીને ઉપગપૂર્વક જીવાદિ પદાથના સ્વરૂપનો અનુભવ કરે તે ભાવચિત્તસમાધિ છે. અકુશલ ચિત્તને રોકવાથી કુશલચિત્તની ઉદીરણા કરતાં અનાયાસ સહજમાંજ સમાધિ ઉત્પન્ન થાય છે. ' શબ્દ આદિ વિષયમાં સમતા, દ્રવ્યોની પરસ્પર સામ્યતાથી એક થઈ જવું તેનેજ દ્રવ્યસમાધિ કહે છે. જેમકે-જે દૂધમાં સાકર ઉચિત માત્રાથી મેળવી દેવાય તે તે દૂધ બધાને માટે રૂચિકર થાય છે. આ પ્રકારે ગ્ય પ્રમાણથી પરસ્પર મળી ગયેલાં દ્રવ્યજ સમાધિના પ્રતિ હેતુ છે. અન્યથા નહીં. આવી રીતે જે ક્ષેત્રને પ્રાપ્ત કરી ચિત્ત સમાધિમાં લીન થાય તેને ક્ષેત્રમાધિ કહે છે. જે કાલમાં ચિત્ત માહિત થાય છે તે કાલસમાધિ કહેવાય છે. ભાવસમાધિ-જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તથા વીર્યસ્વરૂપ ભાવસમાધિ છે - જ્યારે જ્ઞાન આદિ પાંચમાં ચિત્ત એકાગ્રવૃત્તિથી પ્રવૃત્તિ કરે છે ત્યારે ભાવસમાધિની ઉત્પત્તિ થાય છે. અહીં ભાવસમાધિને અધિકાર છે. તેનું આ પ્રથમ સૂત્ર છે:-“શુક્યું છેઈત્યાદિ. સુધર્મા સ્વામી કહે છે-હે આયુશ્મન જખૂ! મેં ગુરુની સમીપ રહીને તેમની સેવા કરતાં કરતાં વિનય સાથે સાંભળ્યું છે. ત્રણ લોકમાં પ્રસિદ્ધ ભગવાન શ્રી વર્ધન માન સ્વામીએ વક્ષ્યમાણ રીતે કહ્યું છે-આ પાંચમાં અધ્યયનમાં સ્થવિર ભગવન્તએ ચિત્તસમાધિના દશ સ્થાન નિરૂપણ કર્યા છે. અંતઃકરણને ચિત્ત કહે છે. તેનું સમાધાન થવું તે ચિત્તસમાધિ છે, અર્થાત્ પ્રશસ્તભાવને સમાધિ કહે છે. (સૂ ૧) જખ્ખસ્વામી પૂછે છે- હે ભદન્ત! તે દશ ચિત્તસમાધિસ્થાન કયા કયા છે? શ્રીસુધમાં સ્વામી કહે છે- હે જખૂ! જે દશ ચિત્તસમાધિસ્થાન વક્ષ્યમાણ પ્રકારે કહ્યાં છે તેને પ્રસંગ આવી રીતે છે- “તે સાઈ ઈત્યાદિ. તે કાલ તે સમયે અર્થાત ચોથા આરામાં ભગવાન મહાવીર સ્વામીના વિચરણના શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર 30 Page #47 -------------------------------------------------------------------------- ________________ સમયે વાણિજ્યગ્રામ નામે એક નગર હતું. અહીં નગરનું વર્ણન “રિસ્થિમામ ઇત્યાદિરૂપથી ઔપપાતિકસૂત્રમાં કહેલ ચમ્પાનગરીને સમાન જાણી લેવું જોઈએ તે વાણિજગ્રામનગરની બહાર ઇશાન કોણમાં દૂતિ પલાશક નામે એક પ્રસિદ્ધ ઉદ્યાન હતુ. ઉદ્યાનનું વર્ણન પણ ઔપપાતિક સૂત્રથી જાણી લેવું જોઈએ. તે નગરમાં જિતશત્રુ નામે રાજા હતા. તે રાજાને ધારિણે નામે રાણી હતી. એ બધાનું વર્ણન પણ ઔપપાતિકસૂત્રમાં છે. તે ઉદ્યાનમાં સિંહાસનના આકારનો એક શિલાપટ્ટ હતું. ત્યાં ભગવાન મહાવીર સ્વામી સમવસૃત થયા. બાદ જિતશત્રુ આદિ નગરનિવાસી મનુષ્યસમુદાય પરિષરૂપે ભગવાનને વન્દના કરવા માટે પિત–પિતાના સ્થાનથી સમવસરણમાં આવ્યા અને તે પરિષદમાં ભગવાને મૃતચારિત્રરૂપ ધર્મનું નિરૂપણ કર્યું. ધર્મકથાની પછી તે પરિષદ પિતા-પિતાને સ્થાને ગઈ. (સૂ ૨) જે પહેલાં કદી પણ ઉત્પન્ન ન થયા હોય એવાં દશ પ્રકારનાં ચિત્તસમાધિસ્થાન કોને પ્રાપ્ત થાય છે? આનું વર્ણન ભગવાન શ્રમણ નિર્ચાને સંબોધન કરીને કહે છેમનો ઈત્યાદિ. હે આ ! એમ સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કહેવા લાગ્યામાર્યા-પ્રશસ્ત સર્વોત્તમ ત્રણ રત્નોની મર્યાદાનું પાલન કરવાવાળા આર્ય કહેવાય છે. શ્રમણ– જે સંસારના વિષયેથી ખિન્ન થઈ જાય છે તેને શ્રમણ કહે છે. અને તપ સંયમમાં પરિશ્રમ કરવાવાળા પણ શ્રમણ કહેવાય છે. નિગ્રંથ- બાહ્ય તથા આભ્યન્તર ગ્રન્થથી રહિત ગ્રન્થ બે પ્રકારના થાય છે. દ્રવ્યત: અને ભાવત: સુવર્ણ આદિરૂપ દ્રવ્યત: ગ્રન્થ કહેવાય છે. મિથ્યાત્વાદિરૂપ ભાવત: ગ્રન્થ કહેવાય છે તેમનાથી રહિત એવા સાધુઓને, નિગ્રન્થી:- બાહ્ય અને આભ્યન્તર ગ્રન્થરહિત સાવિઓને સંબોધન કરીને આ રીતે કહેવા લાગ્યા: છે આ આ જિનશાસનમાં વયમાવિશેષણવિશિષ્ટ શમણુનિ અને નિર્ગથીઓને પહેલાં ન ઉત્પન્ન થયા હોય એવાં દશ ચિત્તસમાધિ સ્થાન ઉત્પન્ન થાય છે, તે શ્રમણ નિર્ગસ્થ આદિ કેવા હોય છે ? તે કહે છે (૧) સુમિતાના+-ઇસ્ય નો અર્થ થાય છે ગમન કરવું તેમાં સમિતા:= સાવધાન જીવની રક્ષાને માટે આગળ યુગૃપ્રમાણ ભૂમિને જોઈને ચાલવા વાળા, (૨) માણામિનાના-યુકિત અને અયુકિત, હિત અને અહિતની વિવેચના કરીને સાવદ્ય ભાષાના પરિત્યાગપૂર્વક નિર્દોષ ભાષાના બોલવા વાળા. (૩) ઉપસમિતાનામ-એષણા= ગષણ બેતાલીશદેષરહિત શુદ્ધ અશન આદિનું ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરવાવાળા, (૪) આદિન ઇત્યાદિ– ભાંડ ઉપકરણ આદિનું સમ્યક પ્રકારથી પ્રતિલેખન અને પ્રમા શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૪૦ Page #48 -------------------------------------------------------------------------- ________________ જન કરવાવાળા તથા ભડપકરણને લેવામાં તથા રાખવામાં યતના વાલા. (૫) ઉચ્ચારપ્રસવણ ઈત્યાદિ– ઉચ્ચાર-મેટીનીત અને પ્રસવણ=લધુનીત, ખેલ= થવું, જલ= પસીનાને મળ, શિંઘાણ=નાકને મળ. એ બધાંના પરિઠાપનમાં થંડિલ આદિ દોષના પરિહારપૂર્વક પ્રવૃત્તિ કરવાવાળા (૬) મન:સમિતાના-મનની શુદ્ધિમાં પ્રવૃત્તિ કરવાવાળા. કુશલ મનની ઉદીરણા કરવાવાળા, (૭) વાક્ષમતાના-અમૃત કટુત્વ અને સાવદ્ય આદિ દેના પરિહારપૂર્વક વાણીની પ્રવૃત્તિ કરવાવાળા, (૮) યમતાના–પ્રાણપઘાતાદિ દોષપરિત્યાગપૂર્વક કાયાની પ્રવૃત્તિ કરવાવાળા. (૯) મનમુનાના-મનગુપ્તિ વાલા મનગુપ્તિ ત્રણ પ્રકારની છે – (૧) આરૌદ્રધ્ધાનાનુબંધી કલ્પનાસમૂહથી વિમુકત થવું તે પહેલી માગુતિ (૨) શાસ્ત્રના અનુસરણ કરવાવાળી અને પરલોકનું સાધન કરવાવાળી મધ્યસ્થતાના પરિણામસ્વરૂપ બીજી મને ગુપ્તિ. (૩) કુશલ અને અકુશલ મનના નિરોધથી ચિરકાલ મનેયેગના અભ્યાસથી પ્રાપ્ત કરેલી અવસ્થા વિશેષથી ઉત્પન્નથવાવાળા આત્મસ્વરૂપમાં રમણરૂપ ત્રીજી અને ગુપ્તિ કહ્યું છે કે - “ विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् । બારમાસામં મનસ્તકૉ-મેનોપુતાદતા છે ? ” ઈતિ. “ક૯પનાથી સદામુક્ત સમતાશાલી સર્વદા ! આમામાંહે મન રહે મને ગુપ્ત છે તદા ” (૧૦) વાળાનામ-વચનગુપ્તવાળા (૧૧) રાયપુતાનામ-કાયાને-ઉપસર્ગ આદિથી શારિરિક ક્રિયાઓનું ગોપન કરવાવાળા. આ ગુપ્તિના બે ભેદ છે –(૧) ચેષ્ટાનિવૃત્તિરૂપ અને (૨) આગમ પ્રમાણે નિયમિત ચેષ્ટામાં પ્રવૃત્તિ કરવારૂપ. તેમાં પહેલી પરીષહ સહનપૂર્વક કાર્યોત્સર્ગાદિથી શરીરને નિચલ કરવું (૨) બીજી–ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરીને શરીર તથા સસ્તારકની પ્રતિલેખના અને પ્રમાજના આદિ સમચિત ક્રિયાઓ કરતાં શયન તથા આસન આદિ કરવું. તાત્પર્ય એ છે કે–પોતાની સ્વતંત્ર ચેષ્ટાનો ત્યાગ કરીને ગુરુની આજ્ઞાથી સુવું બેસવું લેવું દેવું આદિ સઘળી ક્રિયાઓ કરવી. "उपसर्गप्रसंगेऽपि कायोत्सर्गजुषो मुनेः । स्थिरीभावः शरीरस्य, कायगुप्तिर्निंगद्यते ॥ १ ॥ शयनाऽऽसननिक्षेपाऽऽदानसंक्रमणेषु च । થાનેy Rછનિયમ, શાજણ HTTY | ૨ | કાયેત્સર્ગમાં રહેતાં મુનિ ઉપસર્ગ આવતાં શરીરને સ્થિર ભાવથી અચલ રાખે, આ પહેલી કાયગુપ્તિ છે (૧) શયનાસન આદિ રાખતી વખતે, ગ્રહણ કરવા વખતે, શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૪૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ સ્થળાન્તર કરવા વખતે તથા સ્થાને બેસતાં ઉઠતાં કાય ચેષ્ટાના નિયમ પાળવા, એ બીજી કાયમુર્તિ છે. (૨) (૧૨) ગુcતેન્દ્રિયાળામ-ઈન્દ્રિયના નિગ્રહ કરવાવાળા (૧૩) ગુણત્રહ્મચારિણગુપ્તને અર્થ થાય છે રક્ષિત-ચાવજીવન બ્રહ્મચર્ય પાળવાવાળા (૧૪) ગાભાર્થિનE આત્માના મોક્ષરૂપી પ્રજનવાળા અથવા “ગાય” ગાતાર્થના–મેક્ષાભિલાષી (૧૫) ગાદિતાના-જીવનિકાયના પ્રતિપાલક(૧૬)ગામથfમના- આત્મયોગી અર્થાત્ મન, વચન અને કાયાને વશ કરવાવાળા. (૧૭) ગામમાળા-આત્મબળવાળા (૧૮) gifક્ષપોપ સમાધિગાણાના-પાક્ષિક અર્થત પ્રત્યેક પક્ષમાં આવવાવાળી અષ્ટમી ચતુર્દશી, પણ માસી, અને આમાવાસ્યા આદિ પર્વ તિથિઓમાં કરવામાં આવતા ઉપવાસ આદિ વ્રત ધર્મની પુષ્ટિ કરવાવાળાં હેવાથી પિષધ કહેવાય છે. સવ તથા પ્રાતઃ કાઝાપુ ! अष्टम्यां पञ्चदश्यां च, नियतः पोषधं वसेत् ॥ १ ॥ એમ તે (સામાન્ય રીતે તે) બધાં પર્વોમાં તપ કરવું પ્રશસ્ત છે, છતાં પણ અષ્ટમી તથા પૂર્ણિમાએ તે નિયમથી પિષધ કરવું જોઈએ અહીં “a” શબ્દથી અનુકત પને સંગ્રહ થાય છે. એટલે બીજ પાંચમ ચૌદશ અને અમાવાસ્યા દિવસે પણ પિૌષધ-સ્વાધ્યાય ધ્યાન આદિ દ્વારા સમાધિ પ્રાપ્ત કરવી જોઈએ. (૧૯) દયારામ ધર્મધ્યાન આદિ કરવાવાળા એવા શ્રમણ નિગ્રન્થ આદિને દશ ચિત્તસમાધિસ્થાન પ્રાપ્ત થાય છે (સૂ. ૩) હવે તે દશ ચિત્તસમાધિ સ્થાનને સૂત્રકાર કહે છે-“વવંતા ઇત્યાદિ. પ્રથમ સમાધિસ્થાનમાં ધર્મચિંતા–ધમની વિચારણા ઉત્પન્ન થાય છે. જેઓએ આઠ પ્રકારની ગણિસર્પદ પ્રાપ્ત કરી હોય એવા મુનિઓને, સર્વજ્ઞ-પ્રણીત સંપૂર્ણ ધમ-જીવ–અજીવ આદિનું સ્વરૂપ જાણવા માટે પ્રથમ ન અનુભવેલે જીવ–અજીવ આદિ દ્રવ્યને અનુયાગ અને ઉત્પાદ આદિ સ્વભાવવાળા ધર્મોનું ચિન્તન-“આ નિત્ય છે? અથવા અનિત્ય છે? આ રૂપી છે? અથવા અરૂપી છે? ઈત્યાદિ-સ્વરૂમચિન્તન અથવા” સમસ્ત ધર્મમાં જિનધર્મ શ્રેયસ્કર છે કેમકે જિનધર્મ નિર્દોષ છે” એમ ચિન્તન ઉત્પન્ન થાય છે. (૨) બીજા સમાધિસ્થાનમાં સ્વપ્નદર્શન થાય છે. સ્વપ્ન–સુપ્ત શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૪૨. Page #50 -------------------------------------------------------------------------- ________________ તેમજ જાગ્રત્ અવસ્થામાં થાય છે. સ્વપ્નને અર્થ થાય છે કે જેએલા અને સાંભળેલા કોઈ પણ પદાર્થને અનુભવ કરે. તેને વાસ્તવિક અનુભવ કરવા માટે અભૂતપૂર્વભૂતકાળે કદી પણ ન થયેલાં એવાં સ્વપ્નદર્શન ઉત્પન્ન થાય છે. (૩) ત્રીજા સમાધિસ્થાનમાં અભૂતપૂર્વ જાતિસ્મરણ જ્ઞાન થાય છે. પોતાના પૂર્વભવનું સ્મરણ કરવું તે જાતિસ્મરણ છે. તેનાથી પ્રાણ પિતાના પૂર્વના સંજ્ઞીપંચેન્દ્રિય ભવ કે જે ધારાપ્રવાહરૂપે અર્થાત્ અન્તરરહિત કર્યા છે તે ઉત્કૃષ્ટ [૯૦૦] નવસે ભવ સુધીનું સ્મરણ કરે છે. જે ભૂત, ભવિષ્ય વર્તમાનને વિચાર કરી શકે તથા દેવ ગુરુ ધર્મને જાણી શકે તે અર્થાત વિશિષ્ટસ્મૃતિરૂપ મનોવિજ્ઞાનસમ્પન પંચેન્દ્રિયપ્રાણ “સંજ્ઞી કહેવાય છે. (૪) ચોથા સમાધિસ્થાનમાં દેવદર્શન થાય છે. દેવેની વિમાન રત્ન આદિ દિવ્ય રિદ્ધિ તથા દેવનાં શરીર આભરણ આદિની દિવ્ય કાન્તિ તથા દેવસંબંધી દિવ્ય વૈભવ-શાસનનું પ્રભુત્વ આદિ જેવાને માટે પૂર્વમાં અનુભવ ન થયું હોય એવા દેવનો સાક્ષાત્કાર થાય છે. (૫) પાંચમા સમાધિસ્થાનમાં અવધિજ્ઞાન થાય છે. જે અદિશાની વસ્તુઓના વિસ્તારથી જાણે છે તે અવધિજ્ઞાન છે. અથવા અવધિજ્ઞાનો અર્થ છે મર્યાદાથી જ્ઞાન અર્થાત જે દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવની મર્યાદાને લઈને મન અને ઇન્દ્રિયોની અપેક્ષા ન રાખતાં કેવલ રૂપી દ્રવ્યને જ જાણે છે તે અવધિજ્ઞાન છે. કહ્યું પણ છે કે द्रव्याणि मूर्तिमन्त्येव, विषयो यस्य सर्वतः।। નૈવાહિતં જ્ઞાનં, તરાધક્ષમ છે ? | ઇતિ છે જેને વિષય સર્વ રૂપી દ્રવ્ય છે. અને નિયતિરહિત અર્થાત્ અધોદિશામાં વિસ્તારથી જાણવાવાળા છે તેને અવધિજ્ઞાન કહે છે. (૬) છઠ્ઠા સમાધિરથાનમાં અવધિદર્શન થાય છે. અવધિદર્શન–નો અર્થ બે પ્રકારનો છે. વધારે સનમ, ગવધિના - ન વા’ અવધિરૂપી દર્શન અથવા અવધિથી દર્શન, અહીં પ્રથમ વિગ્રહમાં અવધિ– શબ્દનો અર્થ અવધિ-દશનાવરણય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થતા રૂપી દ્રવ્યને સામાન્ય રીતે ગ્રહણ કરવાના સ્વભાવવાળાં દર્શન ઉત્પન્ન થાય છે (૭) સાતમા સમાધિસ્થાનમાં મન:પર્યવજ્ઞાન થાય છે. અઢીદ્વીપરૂપ મનુષ્યક્ષેત્રમાં અર્થાત જમ્બુદ્વીપ ધાતકીખંડ પુષ્કરાદ્ધમાં રહેવાવાળા મને લબ્ધિવાળા પંચેન્દ્રિય મનુષ્ય આદિના મનમાં રહેલા ભાવને અથવા ઘટ પટ આદિ પદાર્થને જાણવા માટે પૂર્વમાં ઉત્પન્ન ન થયું હોય એવું મન:પર્યવજ્ઞાન- મનમાં રહેલી સમસ્તવસ્તુવિષયનું જ્ઞાન કે જે વિશિષ્ટરૂપથી થાય છે તેને સામાન્ય જ્ઞાનની સાથે અભેદ રહે છે અર્થાત આ જ્ઞાનમાં વસ્તુનો નિર્ણય વિશેષ- રૂપથીજ થાય છે. સામાન્યરૂપથી નહિ. તેથી એ તાત્પર્ય નિકળે છે કે-મનમાં રહેલા પદાર્થને વિષય કરવાવાળું બોધરૂપ જ્ઞાન, જેમકે-નીલઘટ પણ ઘટજ છે. અથવા–“નઃ શબ્દનો અર્થ લક્ષણથી “મનમાં રહેલો પદાર્થ એ અર્થ થાય છે. મન=મનોવત્તી પદાર્થને અવતિ=વિષય કરે છે તે મન:પર્યવ છે એવા જ્ઞાનને મન:પર્યવજ્ઞાન કહેવાય છે. અર્થાતુ મનુષ્યક્ષેત્રમાં રહેવાવાળા સંજ્ઞિપંચન્દ્રિયના મગત પદાર્થોના વિષય કરવાવાળું જ્ઞાન મન:પર્યવજ્ઞાન છે. અથવા–“ના” શબ્દનો અર્થ મનનું સમગૂ જ્ઞાન એ થાય છે. મન વિષયના સમ્યક્ બેધરૂપ જ્ઞાન મન:પર્યવજ્ઞાન કહેવાય છે, તે ઉત્પન્ન થાય છે. (૮) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૪૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ આઠમા સમાધિસ્થાનમાં કેવળજ્ઞાન થાય છે. એમાં કેવળકલ્પ=સંપૂર્ણ લેાકાલેકને જાણવાવાળુ તથા પહેલાં ી ઉત્પન્ન થયેલુ ન હેાય એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. લેાકાલાકના અકેવળજ્ઞાનથી જે જોઇ શકાય છે તે લૈક કહેવાય છે. તે ચૌદ રષ્ણુસ્વરૂપ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યેાનો આધાર કમરપર હાથ રાખીને નાચતા નટના આકારવાળા આકાશિવશેષને લેાક કહે છે. તેનાથી વિપરીત (ઉલટું) તેને અલાક કહે છે. કૈવલજ્ઞાનની વ્યાખ્યા− કેવલના અર્થ થાય છે ઇન્દ્રિય આદિની સહાયતાની અપેક્ષા ન કરતાં સમસ્ત જ્ઞેય પદાર્થને જાણવાવાળુ –વિષય કરવાવાળુ –સકલ મળ અને આવરણ ના વિનાશ પછી ઉત્પન્ન થયેલુ અનન્ય જેવું જે જ્ઞાન તે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. (૯) નવમા સમાધિસ્થાનમાં કેવલદર્શન ઉત્પન્ન થાય છે કેવલકલ્પ લેાકાલેાકને જાણવાવાળુ પૂર્વમાં કદી ઉત્પન્ન ન થયેલું એવું કેવળદન-સમસ્ત વસ્તુતત્ત્વનું ગ્રહણ કરવા વાળુ સામાન્યજ્ઞાનસ્વરૂપ, ઇન્દ્રિય આદિની અપેક્ષા ન રહેવાથી અસહાય જે દર્શન, કેવલદનાવરણીયના ક્ષયથી ઉત્પન્ન થવાવાળુ અલૌકિક સામાન્યવિલાકનરૂપ દર્શન તે કેવલદન છે. (૧૦) દશમા સમાધિસ્થાનમાં કેવલમરણ થાય છે. તેમાં સમસ્ત દુ:ખાના નાશ કરવાવાળુ પૂર્વ કદી પણ ઉત્પન્ન ન થયેલુ એવું કેવલમરણ. કેવલજ્ઞાનની સાથે શરીરના ત્યાગ થાય છે. તાત્પર્ય એ છે કે:- આ સૂત્રમાં બધી સમાધિનું મૂળ કારણ જ્ઞાનસમાધિ છે, અહીં સૂત્રકાર સૌથી પ્રથમ વ્યવહાર નયના આશ્રિત ભાવસમાધિનું વર્ણન કરે છે. આ અનાદિ અનન્ત સંસારરૂપી ચક્રમાં દરેક પ્રાણિ જન્મ મરણ રૂપી સંસાર સાગરના આવતમાં ફેરામાં વારંવાર ઘૂમે છે. જેના મસ્થાનમાં સ્ત્રી, ધન, યશ, પુત્ર, આદિની નિષ્ફલચિતારૂપી સપિણીએ ડ ંખ માર્યાં છે અને જેએને કલ્યાણપ્રાપ્તિ કરેલી નથી એવા જીવાનું પવિત્ર માનવ-જીવન, અજલીમાંથી જેમ જલના પ્રતિક્ષણે નાશ થાય છે તેવીજ રીતે પ્રતિક્ષણ નાશ થાય છે. તેનું મન ધર્મચિન્તારૂપી નાવને મેળવી શકતુ નથી આથી અહીં સૂત્રકાર પ્રતિપાદન કરે છે કે-પૂર્વમાં ધર્માભાવના ન હાવા છતાં પણ વર્તમાન કાળમાં જો ધમ માં પ્રવૃત્તિ કરવામાં આવે તે ધર્મચિન્તાથી શ્રુતચારિત્રસ્વરૂપ ધર્મોનું સમ્યક્ જ્ઞાન થાય છે જેનાથી ધર્માંનું અનુષ્ઠાન કરીને સુખથી સસારસાગર તરી શકાય છે. સૌથી પહેલાં પ્રત્યેક પદાર્થોના ઉત્પાદ વ્યય અને પ્રૌવ્યરૂપ ધર્મોનું જ્ઞાન મેળવવું જોઈએ. પછી તેને હેય જ્ઞેય અને ઉપાદેય રૂપમાં પિરણત કરવુ જોઇએ. તથા ચિત્તમાં અનુભવ કરવા જોઇએ કે--સર્વજ્ઞોકત કથન પૂર્વાષર અવિરૂદ્ધ હોવાથી પદાર્થાંનું સારી રીતે ખાધ દેવાવાળુ હાવાથી, તથા અનુપમ હોવાને કારણે સમાન્ય શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૪૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ છે. જો આ સભાવાને ધ્યાનમાં રાખીને ધર્મચિન્તા કરવામાં આવે તે આત્મા અવશ્યમેવ આત્મસમાધિ પ્રાપ્ત કરશે. અને તે સાથેજ જીવ અજીવ પદાર્થને ઠીક ઠીક જાણી લઈને ઉપયેગપૂર્વક શ્રુતધ દ્વારા પોતાનું તથા બીજાનું કલ્યાણ કરી શકે છે. ધર્મજ્ઞાનજ આત્મસમાધિનું કારણ છે. તે ધચિન્તા વિના પ્રાપ્ત થઇ શકતુ નથી માટે ધર્મચિન્તાજ આત્મસમાધિનું મૂળ છે. યથાર્થ સ્વપ્નના દર્શનથી ચિત્ત, સમાધિની પ્રાપ્તિ કરી શકે છે પરન્તુ આ સ્વપ્નદર્શન શ્રમણ ભગવાન મહાવીરનાં દશ સ્વપ્નની પેઠે જે મેાક્ષ દેવા વાળાં છે તેવાં હાય તા ભાવસમાધિ આવી શકે છે, જો સ્વપ્નદ્વારા સાંસારિક પદાર્થાંની ઉપલબ્ધિ થઇને ચિત્તને સમાધિ પ્રાપ્ત થાય તે તે ભાવ-સમાધિ નહિ પણ દ્રવ્યસમાધિજ છે. આથી ધચિન્તાદ્વારાસુતેલાને યથાર્થ સ્વપ્નદર્શન પણચિત્ત સમાધિનું એક મુખ્ય કારણ છે.(સૂ.૪) હવે દશ સમાધિસ્થાનાનું ગાથા દ્વારા ક્રમથી વર્ણન કરતાં પહેલાં (૧) ‘ધર્મચિન્તા”નું વર્ણન કરે છે. ‘બોરું’ ઇત્યાદિ. મુનિ ધ ચિન્તાથી ચિત્તને રાગદ્વેષરહિત કરીને તથા પોતાના વશમાં રાખીને અન્તર્મુહૂર્ત માત્ર એકાગ્રચિત્તાવસ્થાનરૂપી ધર્મધ્યાન પ્રાપ્ત કરે છે. શ્રુતચારિત્રરૂપી ધર્મીમાં અથવા સમ્યજ્ઞાનક્રિયારૂપ ધર્મમાં સ્થિરચિત્ત જિનવચનમાં શ ંકા આદિ દોષરહિત, એવા મુનિ મેાક્ષની પ્રાપ્તિ કરે છે. (૧) (૨) જાતિસ્મરણના પ્રભાવનું વર્ણન કરે છે— “Ë' ઇત્યાદિ. મુનિ એવાં જાતિસ્મરણ જ્ઞાનને પ્રાપ્ત કરીને સંસારમાં ફરી-ફ્રીને જન્મ ગ્રહણ કરતા નથી, અને સ ંજ્ઞીજ્ઞાન-જાતિસ્મરણથી પેતે ઉત્તમ સંયમ નિરતિશયાન દરૂપી મેક્ષને પામી લે છે. (ર) (૩) યથા સ્વપ્નનું વર્ણન કરે છે- ‘ગદ્દાતü' ઇત્યાદિ. ઇન્દ્રિયના દમનદ્વારા અસવના નિરોધ થઇ જતાં તથા આત્મા સંચત થઈ જતાં ચથા લવાળાં સ્વપ્નને જુએ છે. જેણે સ્વપ્નને યથાતથ્ય જોયાં છે એવા સુનિ સમસ્ત સંસારપ્રવાહને પાર કરે છે, શારીરિક માનસિક એઉ જાતનાં દુ:ખાથી મુકત થઈ જાય છે. તાત્પર્ય એ છે કે જેની ઇન્દ્રિયા દાન્ત છે એવા મહાવીર સ્વામીની પેઠે તે યથા સ્વપ્ન જુએ છે, યથાર્થ સ્વપ્નનાં દર્શનથી તે આત્મા ભવસિન્ધુને તરી જાય છે અને ક બન્ધનથી મુકત થઈ જાય છે (૩) (૪) દેવદર્શનનું વર્ણન કરે છે:--üતારૂં” ઈત્યાદિ, પાત્રમાં સ્વાભાવિકરસરહિત એકઠી કરેલી ખાટી છાસથી મિશ્રિત થયેલા વાલ તથા ચણા આદિથી ખનાવેલા દોષરહિત ચાર પ્રકારનાં આહાર કરવાવાળાને તથા શ્રી પશુ પંડક આદિથી રહિત એકાન્ત સ્થાનમાં શય્યા સંસ્તારકનું સેવન કરવાવાળાને, શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૪૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ તથા અલ્પાહારી, ઈન્દ્રિયને દમન કરવાવાળા, ષટકાયના રક્ષક મુનિને દેવદર્શન-વૈમાનિક દેવેનું દર્શન થાય છે, અર્થાત્ એવા મહાત્માની સામે દેવ પ્રગટ થાય છે. (૪) (૫) અવધિજ્ઞાનનું વર્ણન કરે છે- “સખ્યમ” ઈર્યાદ. શબ્દાદિ વિષયથી વિરકત તથા શ્મશાનાદિમાં પિશાચ આદિના અત્યન્ત ભયેત્પાદક શબ્દ સહન કરવાવાળા જિતેન્દ્રિય તથા દુશ્મર તપશ્ચર્યા કરવાવાળા મુનિને અવવિજ્ઞાન પ્રાપ્ત થાય છે. (૫) (૬) અવધિદર્શનનું વર્ણન કરવામાં આવે છે-“તપ” ઈત્યાદિ. આઠ પ્રકારનાં કમને જે ભસ્મીભૂત કરે છે તે તપ કહેવાય છે. તે તપ અનશન આદિ બાર પ્રકારનાં છે. તેનાથી કૃષ્ણ, નીલ, કાપત, એ ત્રણ અશુભ લેશ્યાઓને દૂર કરવાવાળા મુનિનું અવધિદર્શન શુદ્ધ થાય છે–અર્થાત્ મલિનતા દૂર થઈ જવાથી તે સ્ફટિકની જેમ અથવા દર્પણની પેઠે નિર્મળ થઈ જાય છે. એટલે ઉર્વિલક, અધોલેક, તિર્ધક લોક, ત્યાં તિર્થક અસંખેય દ્વિીપસમુદ્રરૂપી લેકને સાક્ષાત્કાર કરે છે. તથા તે તથા તે જીવાદિ ભાવ અથવા કર્મ છે, તેને પરિણામે જે જીવ જ્યાં જાય છે. તે સ્થાનને અર્થાત્ જેવું જ પરિણામ થાય છે તે પ્રકારે સમસ્ત પુલ પરિણામને સર્વ રીતે સવ દિશાઓમાં જેવા છે તેવાજ જુએ છે. (૬) (૭) હવે મન:પર્યવજ્ઞાન કહે છે. – “કુસમાહિ૧૦” ઈત્યાદિ સુસમાહિતલેશ્યાવાન અર્થાત્ તેજ, પા, શુકલ, એ ત્રણ પ્રશસ્ત વેશ્યાયુકત હોવાથી જેની અંતઃકરણવૃત્તિ શુદ્ધ થઈ ગઈ છે. જેને કુતર્ક નથી. જેની શ્રદ્ધા નિશ્ચલ છે એવા મુનિ– કે જે સર્વથા સર્વ પ્રકારે બાહ્યા અને આભ્યન્તર વિષયેના સંગથી વિમુકત છે, અર્થાત દ્રવ્ય ભાવ સંયોગથી રહિત છે તે આત્મા પર્યાને જાણે છે, અર્થાત્ અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનગમ ભાવને જાણે છે. (૭) (૮) હવે કેવળજ્ઞાનનું વર્ણન કરે છે–“નયા સે’ ઈત્યાદિ. જે સમયે મુનિનાં સમસ્ત જ્ઞાનાવરણ ક્ષય થાય છે ત્યારે તે ઘાતિકર્મ ચતટયના વિજય કરવાવાળાં કેવળજ્ઞાનસમ્પન્ન કેવલી થઈને ચૌદરજજુપ્રમાણ લેકને અને અનન્તાકાશરૂપ અલકને જાણે છે. જ્ઞાનાવર-જ્ઞાન અર્થાતુ સામાન્ય વિશેષાત્મક પદાર્થના ગ્રહણરૂપ બેધમતિ શ્રત, અવધિ, મન:પર્યવ, કેવલ-લક્ષણ, તેમનું આવરણ-જેમ નેત્રની પાટી તેવી રીતે ભાવથી આચ્છાદાન કરવાવાળું છે. (૮) (૯) હવે કેવલદર્શનનું વર્ણન કરે છે-નયા’ ઇત્યાદિ. જે કાલે તે મુનિનાં સમસ્ત–સામાન્યાવબોધરૂપ દર્શનને આવરણ કરવાવાળાં કર્મ ક્ષય થઈ જાય છે તે સમયે જિનસ્વરૂપ કેવલજ્ઞાની થઈ ને કાલેકનો સાક્ષાત્કાર કરે છે. (૯). પ્રથમ “જ્ઞાનાવરણીયના ક્ષયથી કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે એમ કહ્યું. હવે કેવલજ્ઞાનની ઉત્પત્તિ મેહનીયના ક્ષયથી જ થાય છે, આ માટે મેહનીય કર્મના ક્ષયને. શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉપાય કહે છે-“રિમાણ ઈત્યાદિ. બાર પ્રકારની ભિક્ષુ-પ્રતિમા–પ્રતિજ્ઞાથી અર્થાત્ અનેક પ્રકારના અભિગ્રહ કરવારૂપ, જીવનપર્યત દોરા સાથે મુખવસ્ત્રિકા અને રજોહરણને ધારણ કરવારૂપ, અથવા આલેક તથા પલેકનાં સુખની ઈચ્છા ન કરવારૂપ વિશુદ્ધ પ્રતિજ્ઞાથી મેહનીય કમને-ઉપલક્ષથી જ્ઞાનાવરણીય દર્શનાવરણય અને અન્તરાય, એ ચારેય ઘાતી કર્મોને ક્ષય થઈ જતાં આત્મા સુસમાહિત કેવલજ્ઞાન કેવલદર્શન અને યથાખ્યાતચારિત્રરૂપ સમાધિસમ્પન્ન અર્થાત્ સર્વજ્ઞ થઈને સંપૂર્ણ કાલેકને જુએ છે. આત્માને માની પેઠે સારા તેમજ ખરાબના વિવેકથી રહિત કરે છે માટે આ મેહનીય કહેવાય છે. (૧૦) મોહનીયનો ક્ષય થઈ જતાં સકલ કર્મોનો ક્ષય થાય છે તેનું દૃષ્ટાંતની સાથે વિવરણ કરે છે– “વફા” ઇત્યાદિ. જે પ્રકારે તાલવૃક્ષના ઉપર સેયને ઘા કરવાથી–સાય ખેસવાથી તે તાલવૃક્ષ સંપૂર્ણ નષ્ટ થાય છે, તેવી રીતે મેહનીય કર્મનો નાશ થવાથી જ અવશિષ્ટ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-અન્તરાયસ્વરૂપ ત્રણ ઘાતી કર્મ પણ નષ્ટ થઈ જાય છે. અહીં “જળ સૂચન્ત’ એ વાકયમાં કર્મનેજ કર્તા માને છે જેમકે “તપુર વ ન્ત ચાવલ સ્વયં પાકે છે, તેવી રીતે અહીં પણ સમજી લેવું જોઈએ (૧૧) બીજું દૃષ્ટાંત આપે છે-“સેનાપન્મ ઈત્યાદિ. જે પ્રકારે સેનાનાયકનો નાશ થઈ જતાં હાથી ઘોડા પાયદલ આદિ સેના નષ્ટ થઈ જાય છે, તે પ્રકારે મેહનીય કર્મને નાશ થઈ જતાં અવશિષ્ટ ત્રણે કર્મો નાશ પામે છે. (૧૨) બીજું દૃષ્ટાંત આપે છે–પૃમહો ' ઇત્યાદિ જેમ ઘૂમરહિત બળતણ વિનાની અગ્નિ નષ્ટ થઈ જાય છે તેમ મોહનીયના નાશ થી શેષ કર્મ પણ નાશ થાય છે. (૧૩) વળી દૃષ્ટાંત આપે છે-“ખુ ઈત્યાદિ. જેમ મૂળ સુકાઈ જવાથી વૃક્ષને ભલે ખૂબ પાણી પાઈએ તે પણ તેમાં પલ્લવ અંકુર આદિ આવતાં નથી, તેવી જ રીતે મેહનીયકર્મને ક્ષય થવાથી શેષ કર્મોની ઉત્પત્તિ નથી થતી (૧૪) ફરી દષ્ટાંત કહે છે-“ન રદ્ધા ઈત્યાદિ. જેમ બળેલા બીજે ભૂમીમાં વાવવામાં આવે તે પણ તેનાથી અંકુર ઉત્પન્ન શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #55 -------------------------------------------------------------------------- ________________ નહિ થાય, એવી જ રીતે કર્મરૂપ બીજના ધયાનરૂપ અગ્નિથી ભસ્મીભૂત થવાથી ભવરૂપી અંકુર થતો નથી અર્થાત પુનર્જન્મ થતો નથી. (૧૫) (૧૬) હવે કેવલમરણ રૂપી દશમી સમાધિનું વર્ણન કરે છે–“વિશા' ઇત્યાદિ. કેવળજ્ઞાની માંસ અસ્થિ (હાડકાં) અને સ્નાયુ (નસાજાલ) થી બંધાએલાં ઔદારિક શરીરને છોડીને નામકમ, ગોત્રકમ આયુકર્મ અને વેદનીય, એ ચાર પ્રકારનાં અધાતિ કર્મોને દૂર કરીને કમરૂપ રજથી રહિત થઈ જાય છે. જેમ જ નેત્ર આદિને ઢાંકી દે છે તેવીજ રીતે કમ પણ જ્ઞાન આદિને ઢાંકી દે છે. આથી કર્મની તથા રજની સમાનતા હોવાથી કર્મને રજ કહેલ છે. (૧૬) પૂર્વોકત વિષયને ઉપસંહાર કરતાં કહે છે “ ઇત્યાદિ. હે આયુમન્ ! શિષ્ય! આ રીતે સઘળું જાણી લઈને અત:કરણને રાગદ્વેષરહિત બનાવીને તથા ક્ષપકશ્રેણની શુદ્ધિને મેળવીને મુનિ આત્મશુદ્ધિ પ્રાપ્ત કરે છે. (૧૭) ફત ઘવામ- સુધર્માસ્વામી કહે છે કે હે ! જમ્બુ ! ભગવાન મહાવીરના મુખેથી જેવું મેં સાંભળ્યું તેવુંજ તમને કહું છું. દશાશ્રુતસ્કલ્પસૂત્રની “મુનિહર્ષિણી” ટકાના ગુજરાતી અનુવાદમાં વિત્તસમાધિ નામનું પંચમ અધ્યયન સમાપ્ત થયું (૫) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉપાસક પ્રતિમાકા વર્ણન છઠું અધ્યયન પાંચમા અધ્યયનમાં દશ સમાધિરથાનનું વર્ણન કર્યું છે. તેનું અવલમ્બન કરવું સર્વને માટે યોગ્ય છે. તેમાં પણ સંયમિઓએ સંયમ દ્વારા તેને લાભલે ઘણેજ શ્રેયસ્કર છે પરંતુ “સંયમવૃત્તિથીજ સર્વે સમાધિ પ્રાપ્ત કરવા ગ્ય હોય છે એ કેઈ નિયમ નથી. કેમકે અનેક મનુષ્ય મુનિના આચાર પાળવામાં અસમર્થ હેવાથી મુનિવૃત્તિને ગ્રહણ ન પણ કરી શકે. આ માટે મુનિવૃત્તિ ન રાખી શકે તેઓએ શ્રાવકવૃત્તિમાં રહીને જ સમાધિને લાભ કરી લેવું જોઈએ. પાંચમા અધ્યયનની સાથે આ છઠ્ઠા અધ્યયનને એ સંબંધ છે કે-સમાધિ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા શ્રાવકોને અગીઆર પ્રતિમાઓનું આરાધન કરવું તે સમાધિનું પ્રત્યેજક છે. માટે અગીયાર પ્રતિમાઓનું પ્રતિપાદન કરવું આવશ્યક છે. આ પ્રતિમાને ઉપાસકપ્રતિમા પણ કહેવાય છે. ઉપાસકપ્રતિમાનો શું અર્થ છે? તે બતાવે છે -જે સાધુઓની સેવા કરે છે તેમને ઉપાસક=શ્રાવક કહે છે, અથવા સાધુઓની સમીપમાં ધર્મકથા સાંભળવા માટે બેસે છે તેમને ઉપવાસ કહેવાય છે. તેમની પ્રતિમા–પ્રતિજ્ઞા અભિગ્રહવિશેષ તે ઉપાસકપ્રતિમાના નામથી પ્રસિદ્ધ છે. ૧ દ્રવ્ય ૨ તદર્થ ૩ મેહ તથા ૪ ભાવના ભેદથી ઉપાસક ચાર પ્રકારના થાય છે () દ્રવ્યોપાસ- જેનું શરીર ઉપાસક થવાને યોગ્ય હોય. જેણે ઉપાસક ભાવથી આયુષ્કર્મને બંધ કર્યો હોય અને જેનાં નામગાત્રાદી કર્મ ઉપાસક ભાવના સન્મુખ આવી ગયાં હોય. (૨) તથfiાસ-જે કોઈપણ પદાર્થ મેળવવાની ઈચ્છા રાખતા હોય. તે પદાર્થની ઇચ્છા સચિત્ત-અચિત્ત તથા મિશ્ર પદાર્થોના ભેદથી ત્રણ પ્રકારની હોય છે. સચિત્ત ઈચ્છા દ્વિપદ અને પ્રતુપદ ભેદથી બે પ્રકારની હોય છે. તાત્પર્ય એ છે કે–પુત્ર. મિત્ર કલત્ર ભાર્યા અને દાસ, ઉપરાંત ધન ધાન્ય આદિ સાંસારિક વસ્તુની ઉત્કટ ઈચ્છા રાખવા છતાં ઉન્નતિ પ્રાપ્તિને માટે ઉપાસના કરે તેઓને તદર્થોપાસક કહે છે. (૩) મોરારજ- જે પિતાની કામવાસનાઓને તૃપ્ત કરવા માટે શબ્દાદિ વિષયમાં આસકત થઈને મોહને વશ થઈ અનેક પ્રકારના કાર્ય કરવાવાળા હોય છે. તેમને મેહપાસક કહેવાય છે. ૩૬૩ ત્રણ ત્રેસઠ પાખંડ મતનું અવલમ્બન કરવાવાળા મેહપાસક છે. એવા વ્યકિત મેહનીય કર્મના ઉદયથી સત્ય પદાર્થને તે જોઈજ શકતા નથી. તેથી મિથ્યાદર્શનને જ પિતાનો સિદ્ધાન્ત બનાવીને તેમાં તલ્લીન થઈ જાય છે. તેઓ પિતાના મતને સર્વસ્વ માનીને સંસારમાં ભ્રમણ કરે છે. શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૪૦ Page #57 -------------------------------------------------------------------------- ________________ (૪) માવોપારા- જે સમ્યગદષ્ટિ અને શુભ પરિણામેથી જ્ઞાન દર્શન અને ચારિત્રધારી શ્રમણની ઉપાસના કરે છે તેમને ભાવપાસક કહે છે શ્રમણની ઉપાસના કેવળ ગુણોને માટે જ કરવામાં આવે છે. જે પ્રકારે ગાયની ઉપાસના દૂધને માટે થાય છે તેમ ભાપાસકને જ શ્રમણોપાસક તથા શ્રાવક પણ કહે છે. જે ધર્મને સાંભળે છે તથા સંભળાવે છે તેને શ્રાવક કહે છે. “ શ્રોતિ વા કાવતરતિ ચાવ' એ વ્યુત્પત્તિથી પૂર્વોક્ત બેઉને સમાન અર્થ થાય છે. અહીં આવે અને ઉપસ્થિત થાય છે કે–સાંભળવાવાળા અથવા સંભળાવવાવાળા શ્રાવક કહેવાય છે ત્યારે ગણધર આદિ પણ શ્રાવક કહેવાશે, કેમકે તેઓ પણ ભગવાનના મુખેથી સાંભળવવાવાળા હોય છે. અને પિતાના શિષ્યોને સંભળાવવાવાળા હોય છે. અથવા “સાંભળવાવાળા તથા સંભળાવવાવાળા શ્રાવક હોય છે.” એવી વ્યુત્પત્તિથી બધા શ્રાવક થઈ શકે છે. ઉત્તરમાં કહેવામાં આવે છે કે કેવલ ગાર્થને સ્વીકાર કરે ત્યારે ઉપર કહેલ દેષ થાય છે. ગરૂઢ માનવાથી કેઈ હાની નથી–જેમકે “” શબ્દને યૌગિક અર્થ થાય છે ચાલવાવાળા જ્યારે માત્ર તે અર્થ લઈને ઉપગ કરાય તે ચાલવાવાળા મનુષ્ય પણ “જો’ કહેવામાં આવે, માટે યોગરૂઢ માનવું જોઈએ વળી પંકજ શબ્દના વિષયમાં પણ એ રીતે જાણવું જોઈએ. શ્રાવક શબ્દને ચગરૂઢ માનવાથી ગણધર આદિને શ્રાવક ન કહી શકાય પરન્તુ ગૃહસ્થ ને જ શ્રાવક કહેવાય કેમકે “શ્રાવ શબ્દનો વ્યાવહાર શાસ્ત્રકારોએ ગૃહસ્થો માટેજ કર્યો છે. અહીં એક પ્રશ્ન થાય છે કે- શ્રાવક અને ઉપાસકમાં શું ભેદ છે? ઉત્તરમાં કહેવાય છે કે-શ્રાવ શબ્દના બે અર્થ છે. અત્રતિસમ્યક્દષ્ટિ તથા દેશવ્રતિ. તથા ઉપાસક શબ્દના પરિવારમાં જ અર્થ થાય છે. એ જ અર્થ સૂત્રકારે પ્રયુક્ત કરેલ છે જેમકે ઉપાસકદશાંગસૂત્રના આનન્દ આદિ ગૃહસ્થોના અધિકારમાં ગૃહસ્થને માટે બાર વ્રત ધારણ કર્યા પછી કહ્યા છે કે અમારા ગાતા શ્રમણોપાસક થયા. પરંતુ શ્રાવક શબ્દને જ્યાં પ્રગ છે. ત્યાં “દર્શનશ્રાવક” અર્થાત્ સમ્યક્ દર્શન નને ધારણ કરવાવાળા દર્શનશ્રાવક થાય છે આમ બેઉ વચ્ચે પરસ્પર ભેદ છે. અર્થાત શ્રમણ (સાધુ) ની ઉપાસના કરવાવાળા ઉપાસક કહેવાય છે અને સમ્યકદર્શનનને ધારણ કરવાવાળાને શ્રાવક કહેવાય છે. પ્રતિજ્ઞાવિશેષને પ્રતિમા કહેવાય છે. આથી પ્રતિમાનું પ્રતિપાદન કરવાવાળા આ છઠ્ઠા અધ્યયનનું વર્ણન કરતાં કહે છે કે–છે? ઈત્યાદિ. હે પ્રશસ્ત આયુવાળા જખ્ખ ! મેં સાંભળ્યું છે કે શ્રી ભગવાન મહાવીરે કહ્યું છે કે–આ છઠ્ઠા અધ્યયનમાં સ્થવિર ભગવતેએ અગીયાર ઉપાસકપ્રતિમાઓ કહી છે. સાધુઓની જે ઉપાસના કરે છે તે ઉપાસક કહેવાય છે. તેમની પ્રતિમા–પ્રતિજ્ઞા-અભિગ્રહવિસેષ કહેલ છે. તે આ પ્રમાણે-(સૂ૦ ૧) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર પ૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ દર્શનપ્રતિમાનું વર્ણન કરતાં તેની દઢતાને માટે પ્રથમ અક્રિયાવાદીનું સ્વરૂપ તથા તેનાં ફલનું કથન કરે છે:-“વિરાણા ઈત્યાદિ. ક્રિયાના અભાવનું કથન કરવાના સ્વભાવવાળા, “ઉત્પત્તિની પછી પદાર્થના વિનાશશીલ હોવાના કારણે તે પ્રતિક્ષણ અનવસ્થાયી=બદલ્યા કરે છે. આથી તેની ક્રિયા થઈ શકતી નથી” એમ બોલનારા અક્રિયાવાદી કહેવાય છે. કહ્યું પણ છે – લના સં સ્થાનાં ઉતર ક્રિયા ! મૂતિર્થs fકા જૈવ, જાવં સિવ વવ .?” ઈતિ, અર્થાતુ-અધા સંસ્કાર ઉત્પન્ન થતાંજ નષ્ટ થઈ જાય છે. તે માટે તે ક્ષણિક છે. આથી જે પદાર્થની સત્તાજ નથી તેમની ક્રિયા કેવી રીતે હોઈ શકે? કેમકે તેમની ભૂતિ–ઉત્પત્તિજ ક્રિયા છે અને તેજ કારકત્રકર્તા છે અર્થાત તે ઉત્પત્તિ-રૂપ ક્રિયાનાજ કર્તા થઈ શકે છે. (૧) અથવા–“જીવ આદિ પદાર્થ નથી” એ પ્રમાણે બોલાવાવાળા અક્રિયાવાદી છે અર્થાત્ “માતા નથી, પિતા નથી એમ બેલવાવાળા, “યથાવસ્થિત વસ્તુ અનેકાનાત્મક નથી, પરન્તુ એકાવનાત્મક છે' એમ બોલવાવાળા નાસ્તિક છે. કિયાવાદ, આસ્તિકવાદ, સમ્યગ્રદર્શન, એ શબ્દ પર્યાયવાચક છે. તેનાથી ઉલટ અકિયાવાદ-જીવ અજીવ આદિ પદાર્થોના અપલાપ નાસ્તિકવાદ અને મિયાદશન કહેવાય છે. નાસ્તિકવાદી નો અર્થ થાય છે કે-“પરલોક આદિ નથી” એવી જેની મતિ છે તે નાસ્તિક કહેવાય છે. તેના વાદને નાસ્તિકવાદ કહે છે. જેને નાસ્તિકવાદ હોય તે વ્યક્તિને નાસ્તિકવાદી કહે છે. અથવા નાસ્તિક બોલાવાને જેને સ્વભાવ છે તેને નાસ્તિકવાદી કહેવામાં આવે છે. વળી જે નાસ્તિકપ્રજ્ઞ=નાસ્તિક બુદ્ધિવાળા, નાસ્તિકવાદી નો સમ્યકૂવાદી યથાથવાદી હતા નથી. નિત્યવાદી=પદાર્થોને નિત્ય ન માનવાવાળા અર્થાત ક્ષણિક માનવાવાળા હોય છે. અને આ પ્રકારે બોલે છે-“નથી તે આ લોક, નથી પરલેક ન માતા છે, ન પિતા છે, ન અરિહન્ત છે. નથી ચક્રવત્તી, નથી બલદેવ, નથી વાસુદેવ નથી, નરક નથી, નારકી નથી પુણ્યનુ ફળ કે નથી પાપનું, નથી, સારા કર્મનું ફળ કે નથી બુરાંનું, નથી મળતું પુણ્યનું ફળ કે નથી મળતું પાપનુનથી કોઈ જીવ મરીને જન્માક્તર-પરલોકમાં ઉત્પન્ન થતા, નથી નરક આદિ ચાર ગતિ, નથી સિદ્ધિ કે નથી મોક્ષ” તે અકિયાવાદી આવા પ્રકારે બાલનારા, આ પ્રકારની બુદ્ધિવાળા, આ પ્રકારની દૃષ્ટિ=વિચાર વાળા અને આ પ્રકારના અભિપ્રાયના રાગમાં અને અવાજ પ્રકારની પ્રતિમાં હઠાગ્રહી હોય છે, અહીં શંકા થાય છે કે પ્રતિમાના અધિકારના પ્રથમ દર્શન પ્રતિમા છે અહીં દર્શનનો અર્થ થાય છે સમકૃત્વ, આથી પહેલા સમ્યકત્વનું નિરૂપણ કરવું જ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૫૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ યેાગ્ય થાત પરંતુ તેને બદલે પ્રથમ મિથ્યાત્વનું નિરૂપણ કેમ કર્યુ છે ? ઉત્તર એ છે કે-મિથ્યાત્વ સમ્યગ્દર્શનનું પ્રતિપક્ષી છે. તેના પ્રતિપક્ષી હાવાથી પ્રથમ તેના જ્ઞાનથી સમ્યગ્દર્શનમાં દૃઢતા થાય છે. આ માટે પહેલા મિથ્યાત્વનું નિરૂપણ કર્યુ છે. અથવા સર્વે પ્રાણિઓને પ્રથમ મિથ્યાત્વજ હાય છે. આ કારણથી પ્રથમ મિથ્યાત્વનું નિરૂપણ કર્યું છે. મિથ્યાત્વ આ ગ્રાહક અને અનાભિગ્રહિકના ભેદે કરીને એ પ્રકારનું થાય છે. આભિગ્રહિક કુદનના આગ્રહસ્વરૂપ છે, જેમકેજીવ છેજ નહીં અથવા જીવ, અનિત્ય છે, અથવા પલેાક છેનહીં ’ ઇત્યાદિરૂપ. અનાભિગ્રહિક મિથ્યાત્વ અસન્નીને તથા હૈય ઉપાદેયના વિવેકરહિત અફ્રિયાવાદી ભવ્ય તથા અલવ્યને થાય છે અક્રિયાવાદમાં ભવ્ય તથા અલભ્ય બેઉના સમાવેશ છે, અને ક્રિયાબાદમાં કેવલ ભવ્ય આત્માજ લેવામાં આવે છે. તેમાંથી કઈ શુકલપક્ષ પણ હાય છે કેમકેતેએ ઉત્કૃષ્ટ દેશ-ઊનપુદ્ગલ-પરાવર્તમાંજ સિદ્ધિગતિને પ્રાપ્ત કરશે. પરંતુ એવા જીવ લાંખા વખત સ ંસારમાં રહેવાથી કેટલાક વખત સુધી અક્રિયાવાદી બનીને તે પેાતાની નાસ્તિકતાને સિદ્ધાંત બનાવી લે છે અને કહેવા લાગે છે કે-‘આત્મા કાઇ પદાર્થ છે નહીં. પંચભૂતથી અતિરિકત (જુદી) કાઇપણ દિવ્ય શકિત છે નહીં તેથી આ લેાકની અથવા પરલેાકની સત્તા છે નહીં ઈત્યાદિ ' તેઓ ‘પુણ્ય પાપ છે, આલાક પલાક છે* એવી શ્રદ્ધા રાખતા નથી પલાક છે નહીં” એવી મતિ રાખવાવાળા નાસ્તિક કહેવાય છે. આ શબ્દવ્યુત્પ ત્તિથી પણ ઉપર લખેલ અર્થ પ્રતીત થાય છે, અર્થાત્ જેની મતિ પરલેાકવિષયક નથી હોતી તેને નાસ્તિક કહેવાય છે. તેઓ મેાક્ષના પણ નિષેધ કરે છે તેમને માટે માતા છે નહિ પિતા છે નહિ. તેએ અન્ત, ચક્રવતી, બલદેવ, વાસુદેવ, નરક, નારકીય જીવ, સુકૃત, દુષ્કૃત તથા તેના ફળને માનતા નથી, કેમકે તે તેમનું મન્તવ્ય છે કે-પંચભૂતથી અતિરિકત (જુદે) કેઇ પણ પદાર્થ નથી. તે કર્તા ભાકતા કોઈ પણ પદાર્થના સ્વીકાર કરતા નથી. તેથી તેમના માટે પાપ અથવા પુણ્યનું ફૂલ છે નહિ. તેમજ તેમના મતથી પુણ્ય કે પાપના ફૂલની પ્રાપ્તિ પણ થઈ શકતી નથી. તેમના સિદ્ધાન્તમાં તપ છે નહિ, સયમ છે નહિ, બ્રહ્મચર્ય આદિ શુભ કર્માંનું કાંઇ ફૂલ છે નહિ અને હિંસા આદિ ખરાખ કર્મોનું કાઇપણ અશુભ ફલ પણ માનતા નથી. મૃત્યુ પછી આત્મા પરલેાકમાં જન્મ નથી લેતા. નરકથી લઈને મેાક્ષ પર્યન્ત કેાઇ પણ ગતિ છે નહિ. શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૫૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ નાસ્તિકવાદિયોંકા વર્ણન આ નાસ્તિકવાદમાં પિતાની બુદ્ધિને સ્થિર રાખીને પૂર્વોકત પિતાના સિદ્ધાન્તમાં મગ્ન રહે છે. તેએજ પૂર્ણ કદાગ્રહી કહેવાય છે. (સૂ. ૨) મિથ્યાદષ્ટિ પાંચ અસવમાં કેવી રીતે પ્રવૃત્તિ કરે છે? તેનું વર્ણન કરે છે– તે મારૂ ઇત્યાદિ. પૂર્વમાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે એવા નાસ્તિક કહેછઃ-રાજ્ય વિભવ પરિવાર આદિન ઘણી ઈચછા વાળા હોય છે મહારમઃ-ઈચ્છાપરિમાણની મર્યાદારહિત પંચેન્દ્રિય આદિ નાં ઉપમર્દન કરવાવાળા મહારંભી મહાગ્રહ- ધન ધાન્ય દ્વિપદ ચતુષ્પદ વાસ્તુ–ઘર તથા ક્ષેત્ર આદિના મહા પરિગ્રહી ધામ-શ્રુત ચારિત્ર ધર્મથી વિપરીત ચાલવાવાળા ધર્માનુર- સાવદ્ય માર્ગે ચાલવાવાળા ધમરેવીપુત્ર કલત્ર આદિના માટે પાયનું ઉપમર્દન કરવાવાળા વર્ષિદ મહા અધમ ગણમાથાથી અધર્મની પરૂપણ કરવાવાળા ધર્મા–અધર્મમાંજ અનુરાગ (પ્રીતિ) રાખવાવાળા. સધર્મોત–અધર્મને જોવાવાળા ધનવી- અધમથી જીવવાવાળા ગમેકરન-અધર્મથી ખુશ થવાવાળા ગધ -અધર્મ સ્વભાવવાળા અને તે માત્ર અધર્મથી જ જીવિકા સમ્પાદન કરતા વિચરે છે. (સૂ. ૩) હવે નાસ્તિકવાદીનું સ્વરૂપ કહે છે-“ળ” ઈત્યાદિ. ફળ= જીવને મારે છ- છેદન કરે અને ઉમં= ભેદન કરે આવી રીતે આદેશ (આજ્ઞા) કરે છે. તથા વિશg_પતેજ જીવેને કાપવાવાળા થાય છે ટોયTITIતેના હાથ લેહીથી ખરડાએલા રહે છે વંહ-પ્રચંડ ક્રોધી હદો- પ્રાણિને ભય ઉપજાવવાવાળા યુદો - જીવને પિડા ઉત્પન્ન કરવાવાળા ગ્રામવિવારવિચાર વિના કામ કરવાવાળા અર્થાત્ “પ્રાણિવધ અને હિંસાદ્વારા કર્મ કરવાથી મારી કેવી દશા થશે” એને વિચાર ન કરતાં કાર્ય કરવાવાળા સાસગો-વિચાર કર્યા વગર જોરથી પ્રવૃત્તિ કરવાવાળા અર્થાત્ ભાવી અર્થના વિચારરહિત પ્રવૃત્તિ કરવાવાળા–અકાર્ય કરવાવાળા. ૩રવા = કેઈને ફૂલી-ફાંસી ઉપર ચડાવવા માટે ઉત્કંઠિત, અથવા લાંચ- લેવાવાળા વંર વંચના કરવાવાળા–ઠગ મા- માયા-કપટ કરવાવાળા નિરાલી-પ્રથમ કરાયેલી માયા (ઠગબાજી) ને આચ્છાદન કરવા (હુપાવવા) માટે બીજી માયા કરવાવાળા ૯મા અનેક પ્રકારની ક્રિયાથી બીજાને ઠગવાવાળા અર્થાત્ બીજાને ઠગવા માટે તુલા (ત્રાજવાં) આદિથી ઓછું દેવા, વધારે લેવાના સ્વભાવવાળા સાફસંજોગવદ બીજાને ઠગવા માટે મેંઘા દ્રવ્ય (ચીજ) સાથે સસ્તાં (હલકાં) દ્રવ્યને ભેળવી દેવાવાળા. તુસ્સીજે-ખરાબ સ્વભાવવાળા દુષ્પરિણ- ઘણા સમય સુધી શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૫૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ ઉપકાર કર્યો હોય છતાં પણ ડીજ વારમાં કૃતનતા કરવાવાળા દુર=દુષ્ટ આચરણ કરવાવાળા કુરશુળv=દુઃખથી કાબૂમાં આવવાવાળા કુ = દુષ્ટ પ્રતિજ્ઞાવાળા પોણા –બીજાના દુખમાં આનંદ માનવાવાળા અથવા ઉપકારીના ઉપકાર ન માનતાં ઉલટ તેના દોષ કાઢવાવાળા અર્થાત્ કેઈએ ઉપકાર કર્યો હોય તે પણ “સામે ઉપકાર કરે પડશે” એવા ભયથી ઉપકારમાં દેશની પરંપરા ઉત્પન્ન કરવાવાળા નિસ્ટ્રી બ્રહ્મચર્યની મર્યાદા રહિત નિવા-ત્રતનિયમ રહિત જિગુદર્શનચારિત્ર આદિ ગુણેથી રહિત, અથવા ક્ષાન્તિ આદિ ગુણોથી રહિત – ધર્મ નિયમની મર્યાદાથી રહિત ” અષ્ટમી ચતુર્દશી આદિ પર્વમાં શાસ્ત્રવિહિત પચખાણ પૌષધ ઉપવાસ આદિ વ્રત રહિત સાદુ- સમ્યગૂ દર્શન જ્ઞાન ચારિત્રથી મોક્ષને જે સાધે છે તે સાધુ કહેવાય છે, તેનાથી વિપરીત (ઉલટા) અસાધુ કહેવાય છે. અર્થાત સર્વ પાપમયી પ્રવૃત્તિ કરવાવાળા હોય છે. (સૂ. ૪) ફરી નાસ્તિકવાદીનું વર્ણન કરે છે – વાગો ઈત્યાદિ. નાસ્તિકવાદી કોઈ પ્રકારના પ્રાણાતિપાતથી નિવૃત્તિ કરતા નથી (૧) માતાપ્રાણીઓના વધ, વધ બે પ્રકારના છે સ્કૂલ અને સૂમ, એવા ભેદ છે. થલ-દ્વાદ્ધિયથી લઈને પચેન્દ્રિય સુધીના અને એક ઈન્દ્રિયવાળા પૃથ્વી આદિ સૂક્ષમ કહેવાય છે. સૂમ એટલે સૂક્રમનામકર્મોદય વાળા કે જે સર્વકમાં વ્યાપ્ત છે તે અર્થ અહીં ગ્રહણ કરેલ નથી, કેમકે તેમને વધ કરે અસંભવ છે. તેમનું મરણ પિતાની મેળે આયુષ્યને ક્ષય થતાં થાય છે, સાધુઓને પૂર્વોકત પ્રકારના સ્થલ તથા સૂકમ એ બે પ્રકારના પ્રાણાતિપાતથી નિવૃત્તિ થાય છે પૂલ પ્રાણાતિપાત બે પ્રકારના છે. (૧) સંપન્ન અને (૨) વામન / સંવપન-“તેને મારૂં” એવો મનમાં વિચાર કર ગારમેન-વળ= ખેતર ખેડવું આદિથી થવાવાળા. તે નાસ્તિકવાદી આ ષડુજવનિકાયની હિંસાથી જીવનપર્યત કદી નિવૃત્ત થતું નથી. અહીં રાવત શબ્દથી મૃષાવાદ, ગાાન, તથા મૈથુન પણ સમજી લેવું જોઈએ. (૨) પૃપાવાઃ-સત્યવસ્તુનો અપલાપ કરવું અને અસત્યનું નિરૂપણ કરવું તે દ્રવ્ય ગુણ પર્યાયના વિષયમાં થાય છે. (૩) મત્તાવાર-દેવ ગુરુ આદિની આજ્ઞાવિના કોઈ ગ્રહણ કરવું જે વસ્તુ સાધુઓને ગ્રહણ કરવા અને ધારણ કરવા યોગ્ય હોય તે વસ્તુમાત્રનું અહીં આદાનગ્રહણ સમજી લેવું જોઈએ તેનાથી બીજી વસ્તુનું નહિ આ વાત ભગવાને “ મતે ઇત્યાદિથી ભગવતીસૂત્ર શતક ૧ ઉદેશ ૬ માં કહી છે. (૪) મૈથુન- ચિત્ર લેય કાવઠકમ આદિના રૂપમાં તથા રૂપની સાથે સ્ત્રી આદિના વિષયમાં થાય છે. બધી વસ્તુમાં થતું નથી. આ વાત “પિ મરે બીવા” ઈત્યાદિ પાઠમાં ભગવતીસૂત્ર શતક ૧ ઉદ્દેશ ૬ માં છે. શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૫૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ (૫) દ્રિ- મૂર્છા-મમત્વ-ભાવથી વસ્તુ ગ્રહણ કરવી. તે પ્રાણીઓને વધારે લેાભથી થાય છે. બાહ્ય અને આભ્યન્તરના ભેદથી બે પ્રકારના પરિગ્રહ થાય છે. બાહ્ય-સંયમના સાધન વસ્ર અને પાત્ર આર્દિથી અતિરિકત ધન તથા ધાન્ય આદિથી બહુ પ્રકારના આભ્યન્તર-મિથ્યાત્વ અતિતિ કષાય આદિના ભેદથી અનેક પ્રકારના છે. તે પગ્રિહ વાસ્તવિક અનકારક છે. કહ્યુ પણ છે: " द्वेषस्याऽऽयतनं धृतेरपचयः क्षान्तेः प्रतीषो विधिक्षेपस्य सुहृन्मदस्य भवनं ध्यानस्य कष्टो रिपुः । दुःखस्य प्रभवः सुखस्य निधनं पापस्य वासो निजः प्राज्ञस्यापि परिग्रहो ग्रह इव क्लेशाय नाशाय च ,, || ઇતિ. પરિગ્રહ દ્વેષનું સ્થાન છે ધૈર્યના નાશ કરવાવાળા છે. ક્ષાન્તિને શત્રુ છે. વ્યાક્ષેપના મિત્ર છે, અર્થાત્ ધર્મકાર્યોંમાં અન્તરાય કરવાવાળા છે. અહંકારનું ઘર છે. ધ્યાનને ભયંકર શત્રુ છે. દુ:ખના ઉત્પાદક છે સુખનેા વિનાશક છે. પાપને રહેવાનું નિજસ્થાન છે. વિદ્વાનને પણ આ પરિગ્રહ ક્રૂરગ્રહની પેઠે કલેશ તથા નાશદશાને પમાડે છે (૧) એવા પરિગ્રહથી તથા ક્રાપથી (૬) જોષ-અક્ષમારૂપ પરિણામને કોધ કહે છે. ક્રાધમેહનીયના ઉદયથી ઉત્પન્ન થવાવાળા, કૃત તથા અકૃતના વિવેકથી રહિત કરવાવાળા સ્વપરને સન્તાપ પહોંચાડનાર, અંતરમાં અને બહાર કમ્પન ઉત્પન્ન કરવાવાળા જીવપરિણામ-વિશેષને જ ધ કહેવાય છે આ ક્રાપથી (૭) માન-અભિમાન, અહંકાર, એ જાતિ અને કુલ આદિથી ઉત્પન્ન થાય છે. તે સ અનર્થનું મૂળ છે. કહ્યું પણ છે: "अहङ्कारग्रहो यावद् हृदययोनि विद्यते । તાવમુરવસમાધીનાં, નૈવ સ્ટેશોઽપ વર્તતે ॥ ? ||” ઈતિ | હૃદયરૂપી આકાશમાં જ્યાંસુધી અહંકારરૂપી ગ્રહ રહે છે ત્યાં સુધી આત્માને સુખ અને સમાધિને અશમાત્ર પણ પ્રાપ્ત થતા નથી (૧) તે માનથી (૮) મચા બીજાને ઢગલારૂપ કપટ (૯) હોમ-લેલુપતા, (૧૦) પ્રેમ-ગૃહદારા આદિના સ્નેહ(૧૧) દ્વેષ-અપ્રીતિરૂપ જીવપરિણામ. (૧૨) –વચનયુદ્ધ (૧૩) અભ્યાાન-અસ દેષના આરોપ (૧૪) વૈશુન્ય=ચાડી કરવી (૧૫) પરિવા=અનેક મનુષ્યની પાસે બીજાના દોષનું ઉદ્ઘાટન કરવું (૧૬) અતિવૃત્તિ-મિથ્યાત્વમેાહનીયના ઉદયથી ધર્મોમાં રૂચી ન રહે તેને અતિ કહે છે, મેહનીયના ઉદ્દયથી વિષયમાં પ્રેમ તે રતિ કહેવાય છે. અરતિની સાથે રતિને અરતિતિ કહે છે. (૧૭) માયામુવા-કપટને માયા કહે શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૫૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ છે તેની સાથે મૃષાવાદ. તૃતીય કષાય અને દ્વિતીય આશ્રવના સંચાગરૂપ. (૧૮) મિયાવગનરાય= મિથ્યાદર્શન-કુદેવ, કુશુરૂ, કુધર્માં આદિમાં સુદેવ, સુગુરુ, સુધર્માંની બુદ્ધિ તે મિથ્યાદર્શન છે. તે અનેક પ્રકારનાં દુ:ખ ઉત્પન્ન કરવાવાળું હોવાથી રાજ્ય (શરીરમાં લાગેલી તીરની તૂટી ગયેલી અણી) ના જેવું છે. આ બધા પાપથી નાસ્તિકવાદી યાજજીવન નિવૃત્તિ કરી શકતા નથી (સૂ. ૫) નાસ્તિકવાદી ફરી કઈ કઈ વસ્તુથી નિવૃત્તિ પામી શકતા નથી? તે કહે છે‘વનામો સાચ૦’ ઇત્યાદિ. તે નાસ્તિકવાદી તમામ પ્રકારના કષાય આદિથી નિવૃત્તિ પામી શકતા નથીઅર્થાત્ કષાય- પાંચ જાતના રંગથી રંગાએલાં વસ્ત્ર આદિથી, તથા દંતધાવનકાષ્ઠ, સચિત્તજળથી સ્નાન કરવું. શરીરની શાલા માટે ચન્તન આદિને લેપ કરવા, અનુકૂલવાણી, શીત–ઉષ્ણ આદિ સ્પર્શ, મધુર આદિ રસ, નીલ આદિ રૂપ, કસ્તુરી આદિની સુગન્ધિ, ઇ આદિ પુષ્પાની માળા ચૂભુજબન્ધ આદિ ભૂષણ એનાથીજ જાવજીવ નિવૃત્તિ પામતા નથી. તથા સર્વે શકટ આદિથી વિરતિ લેતા નથી. અર્થાત્ શકટ=ગાડી, રથ, યાન-જલ, સ્થલ, આકાશ આદિમાં ચાલવાવાળાં નૌકા, હવાઈજહાજ આદિ, ચુખ્ય બે પુરુષાદ્વારા ઉપાડવામાં આવતાં વાહન, નિજ઼િ- પુરુષાની ખાંધથી ઉપાડવામાં આવતાં વાહન, ડાલી, પાલખી, ચિદ્ધિ ખચ્ચર ગાડી વિના = પાલખી સ્વમાનિજા=જેમાં કેવળ એકજ પુરુષને બેસવાની જગ્યા હાય છે. એ હાથના માપની જેમાં ચેારસ વેદ્દી હાય એવી ગેાલદેશપ્રસિદ્ધ પાલખીવિશેષ રચન= પલંગ આદિ ગામન= પીઠ લક આદિ તથા યાન= સામાન્યરૂપથી નાની ગાડી આદિ વાન= હાથી ઘેાડા આદિ, મૌનન= અશન આદિ વિસ્તર= કળશ થાળી લાટા આદિ ઉપકરણ તેના લાગેાપભાગથી જાવજીવ=જીવનપર્યન્ત નિવૃત્ત થતા નથી. (સૂ ૬) ફરીને ઉકત વિષયની વિવેચના કરે છે—ત્રાિંવવચારી' ઇત્યાદિ. તે નાસ્તિકવાદી, ‘અસીક્ષિતારી= હુ સાવધ કર્મ કરૂ છું. તેનાથી અશુભ પરિણામ થાય છે અને અશુભ પરિણામથી બધાએલાં કર્મોનું ભવિષ્યમાં કેવું કડવું ફળ ભગવવું પડશે? એ વાતને વિચાર ન કરતાં કાર્યાં કરવાવાળા તે, ઘેાડા, હાથી, ગાય, ભેંસ, ખકરાં આદિ તથા દાસ દાસી પદાતિના સમુદાય એ બધાંથી નિવૃત્ત થતા નથી. તથા પેાતાનું દ્રવ્ય આપીને બીજાની વસ્તુનુ ગ્રહણ કરવું કે જેને ‘ કય’કહેવાય છે ખીજાનું દ્રવ્ય લઈને પેાતાની ચીજ બીજાને હવાલે કરવી તેને વિક્રય કહેવાય છે. ક્રચના અર્થ થાય છે ખરીદ કરવું. વિક્રયના અર્થ થાય છે વેચવું. પાંચ શુજાથી તાળેલાં માપને માષ કહેવાય છે તેના અા વિભાગ–સમાંશ-માષા કહેવાય છે. એવાં રજત મુદ્રારૂપ કાર્યાથી જીવનપર્યન્ત નિવૃત્ત થતા નથી. તથા હિરણ્ય-ચાંદી-સાનું ધન. ધન=ણિમ ધરિમ મેય અને પરિચ્છેદ્ય એવા ભેદથી ચાર પ્રકારનું થાય છે. (૧) ણિમ=જે વસ્તુ ગણતરીથી અપાય છે તે જેમકે-નારિએલ, સોપારી આદિ– (૨) ધરિમ-જે ત્રાજવાંથી તાળીને અપાય છે તે. જેમકે-શાલિ આદિ. (૩) મેચ—જે માપીને અપાય છે તે જેમકે-દૂધ ઘી તેલ આદિ, તથા વસ્ત્રાદિક. (૪) પરિચ્છેદ્ય-કસેટી આદિથી પરીક્ષા કરીને અપાય છે તે. જેમકે મણિ મુકતા આદિ. ધાન્ય=ચોખા, કેદરા, મગ, શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૫૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ અડદ, તલ, ઘઉં, શાલિ અને જવ આદિ. મણિ= પૃથ્વીકાયથી ઉત્પન્ન થવાવાળાં. જેમકે-ઇન્દ્રનીલ રત્ન, વૈડૂ, પદ્મરાગ, ચન્દ્રકાન્ત; મેચક= કૃષ્ણવર્ણ રત્ન, સ્ફટિક આદિ તથા મુક્તાલ, શંખ, શિલાપ્રવાલ=વિશિષ્ટ રોંગવાલા મૂંગા. આ બધાંથી જીવનપન્ત નિવૃત્ત થતા નથી. તથા સર્વ પ્રકારના ફૂટતાલ ( ખાટાંતાલ ) ને ફૂટમાપથી નિવૃત્ત થતા નથી. ફૂટતુલા-ખીજાને ઠગવામાટે પોતાને અનુકૂલ થાય તેવી રીતે કપટથી વસ્તુને ઓછી વધતી તાળવી. ફૂટમાન-કપટથી વસ્તુનું વધારે એછું માપ કરવું. તેનાથી તે જીવન પર્યંત નિવૃત્ત થતો નથી. તથા આરંભ અને સમાર ંભથી નિવૃત્ત થતા નથી. હિંસા આદિ સાવદ્ય વ્યાપારને આરંભ કહે છે. બીજાને પીડા ઉત્પન્ન કરવારૂપ ઉચ્ચાટન આદિ વ્યાપારને સમારમ્ભ છે. તે કાયિક, વાચિક, અને માનસિક એવા ભેદથી ત્રણ પ્રકારના છે. (૧) કાયિક સમારંભ મારવા માટે લાકડી, મુઠી આદિનો વ્યાપાર. (૨) વાચિક સમારભ– પ્રાણાતિપાત આદિને માટે ક્ષુદ્રવિદ્યા આદિના પ્રયાગના સંકલ્પસૂચક શબ્દ(૩) માનસિક સમાર ભ–બીજાને પીડા પહાચાડવા માટે મંત્ર આદિનુ સ્મરણું. એનાથી તે જીવનપર્યન્ત નિવૃત્ત થતા નથી તથા આહાર આદિનાં પચન પાચન, સર્વે પ્રકારના સાવદ્યકમ કરવાં કરાવવાં પટ્ટન=મુગર આદિથી પીટવું, કુટ્ટન=મુશલ આદિથી કુટવું, તન=મસ્તક અથવા આંગળી આદિને હલાવીને અરે મૂર્ખ'! તને ખબર પડશે' એમ તિરસ્કારથી ખેલવું. તાડન=મેટીકે લપડાક આદિથી તાડન કરવું, વધ=ખડ્ગ આદિથી ઘાત કરવા, અન્ધનએડી આદિમાં જકડવું, પરિકલેશ=ભૂખ તરસ આદિથી દુ:ખ દેવું. આ બધાંથી તે જીવનપર્યન્ત નિવૃત્ત થતા નથી. તથા એવા પ્રકારનાં ખીજા પણ સાવદ્યકમ કે જે અમેાધિજનક છે તે બધાંથી જીવનપર્યંન્ત નિવૃત્ત પામતા નથી ( સૂ ૭ ) ફ્રી તે કેવા પ્રકારની અધાર્મિક ક્રિયા કરે છે તે દૃષ્ટાંતદ્વારા કહે છે:‘મે નાનાની ઇત્યાદિ. કલમ એક પ્રકારની શાલિ છે કહ્યું પણ છે: – "कलम: किलविख्यातो, जायते स बृहद्वने હારમી વેશ યોજો, મહાતજુગમા ॥॥ પ્રતિ આ કલમ મેટા વનમાં થાય છે. જેના ગર્ભમાં મેટામેટા તંડુલ રહે છે અને કાશ્મીર દેશમાંજ થાય છે. (૧) જેમ કેાઈ પુરુષ કલમ, મસુર કે જે માલવ આદિ દેશમાં ઉત્પન્ન થાય છે. તલ મગ અડદ નિપાવવાāાળ, કુલત્થ, આલિસિદકચાળા, જવજવ જવાર્ આદિ ધાન્ય ને અયત્નશીલ થઈને ક્રૂરતાથી ઉપમન કરતા મિથ્યાદડના પ્રયોગ કરે છે એવી રીતે નાસ્તિકવાદી તેતર બટેર લાવક કબુતર કુરજ મૃગ પાડા શુકર મકર ગેાહ (ધા) કચ્છપ (કાચબા) સર્પ, ઇત્યાદિ નિરપરાધી પ્રાણિઓની અયત્નશીલ થઈ ને શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૫૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ ક્રૂરતાથી અર્થાત “તેના વધમાં કઈ પાપ નથી' એવી બુદ્ધિથી તેની હિંસા કરે છે. (સૂ ૮). - વળી પણ નાસ્તિકવાદીની ક્રિયાનું વર્ણન કરે છે-“નાર જ તે સાહિથિયા' ઈત્યાદિ. તે નાસ્તિકની જે બાહ્ય પરિષદુ જેવીકે- દાસ–કિંકર, પ્રખ્ય-દૂત, ભૂતક-વેતન એટલે પગાર લઈ કામ કરવાવાળા, ભગિક-ભાગ લેવાવાળા. કમકર—ઘરનું કામ કરવાવાળા, ભેગપુરુષ અન્ય-એનું - ઉપાર્જિત ધનને ઉપભેગ કરવાવાળા, તેઓએ કઈપણ પ્રકારની માત્ર કેડીની ચાવીરૂપ અથવા જોરથી બોલવારૂપ નાનો પણ અપરાધ કર્યો હોય તે તે બીજા કોઈની અપેક્ષા ન રાખતા પોતે જ તેમને બહભારે દંડ આપે છે. જેમકે- (સૂ) ૯) ભારે દંડના સ્વરૂપનું વર્ણન કરે છે–ફ ઈત્યાદિ. નાસ્તિકવાદી પિતાના આજ્ઞાકારી પુરુષને કહે છે કે-હે પુરુષે ! આ અપરાધી દાસ આદિને દંડ (જુર્માના) કરે, અથવા કશા=ચાબુક આદિથી તેને મારે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવાવાળાઓનું માથું મુંડી નાખે તેનેટ્ટ= તેને આંગળી આ દિથી તર્જન કરે-ધમકા, તિરસકારો તા= તેને સોટી લગા ચંદુ વંધાં તેને હાથકડથી જકડી દીઓ નિયવંધvi તેને બેડિઓ ના વિવંધતેને ખેડામાં દઈ દીઓ. વાવંધળે તેને જેલમાં નાખે. નિયgવસ્ત્રસંહિચર્ચિ તેને બે પગ બાંધીને શરીરની પાછળના ભાગમાં મરડી દીઓ. એવી જ રીતે છિએ તેના હાથ કાપી નાખે. પગ કાપી નાખે, કાન કાપી નાખે, નાક કાપી નાખે, હોઠ કાપી નાખે, માથું કાપી નાખે, મોટું કાપી નાખે, પુરુષચિક કાપી ના હૃદયને ચીરી નાખે, તથા એજ પ્રકારે તેનાં નેત્ર, વૃષણ-અંડકોષ, દાંત, શરીર અને જીભને ખેંચી નાખે. ગળામાં રસી બાંધીને કુવામાં તથા વૃક્ષ ઉપર લટકા. શનિ= લાકડીની પેઠે કઠણ ભૂમિ ઉપર તેના શરીરને ઘસેડા ઘોજિથે દહીંની પિડે તેને વલોવી નાખે, સૂછાય શુલી ઉપર ચડાવી દીએ, સૂામિત્ર તેના શરીરને ત્રિશૂલથી ભેદી નાખે વાવાય શસ્ત્રોથી છેદીને તેમાં મીઠું વગેરે ખાર ભરી દીએ સુમત્તિથ તેના શરીરમાં દર્ભ આદિ તીણ ઘાસ ખસે સાપુજીચે સિંહની પુંછડી સાથે તેને બાંધી છુટે મુકી દીઓ, એવી જ રીતે વસંમછિદં બળદની પંછડીએ બાંધે તારાચં-દાવાગ્નિમાં બાળી દી. નસવાડુંઘં-તેના માંસની કેડી જેવા કટકા કરી કાગડા, ગીધ, કુતર, શિયાળ આદિને ખવરાવી દીઓ તેને ખવરાવવા પીવરાવવાનું બંધ કરે, તેને જીવનભર બાંધી રાખો. તેને કોઈપણ પ્રકારના કમેતે મારી નાખો. (સૂ. ૧૦) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૫૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ હવે નાસ્તિકના આભ્યન્તર પરિષત્ની સાથેના વર્તાવનું વર્ણન કરે છે– નાર સે હિંમતરિયા' ઇત્યાદિ. નાસ્તિકવાદીની જે આભન્તર પરિષદ્ હોય છે, જેમકે -માતા, પિતા, ભાઈ, હેન, સ્ત્રી પુત્રી અને પુત્રવધ, તેમના કેઈ પણ નાના જેવા અપરાધ થતાં પણ પિતે તેમને ભારી દંડ આપે છે. જેમકે–(સ્ ૧૧) હવે દંડનુ વર્ણન કરે છે- “વો ' ઇત્યાદિ. આ નાસ્તિકવાદી શીતળતુમાં અત્યન્ત ઠંડા પાણીથી ભરેલા જળાશયમાં તેમને ડુબાડે છે. તેમના શરીર ઉપર અત્યન્ત ગરમ પાણી છાંટે છે. તેમના શરીરને અગ્નિથી બાળે છે. નોur-બળદ આદિને ગાડામાં જોડવાના સાધનને જોતર કહે છે. વેજ-નેતરની છડી ને-નેતરું અથવા દહીં વલોવવાની દેરી સેજ ચામડાનો ચાબુક, એ બધાંથી મારે છે. તથા છિવાહી વલક વૃક્ષની ફલીને છિવાડી કહે છે, તેને ચીરવાથી તેના બેઉ ભાગ તરવારની ધાર જેવા તીણ થઈ જાય છે તેનાથી તથા ત્રયાણ કે વૃક્ષની લતાથી શરીરના બેઉ પડખાનું ચામડું ઉખેડી નાખે છે, તથા રંગ લાકડી દિધા હાડકાં અને મુદિન મુઠીએ સ્કુTM ઢેલા જવાન ઘડાનાં ઠીકરાં, એનાથી શરીરને છેદન ભેદન કરે છે, આવી રીતે ઘણા પ્રકારના દંડ આપીને માતા પિતા આદિને બહુ કષ્ટ ઉત્પન્ન કરે છે, જેથી તેવા મનુષ્યની સમીપ રહેવાથી માતા પિતા આદિ દુઃખી થાય છે. એવા મનુષ્ય જ્યારે બહાર જાય છે ત્યારે માતા પિતા આદિ બધાં ખુશી રહે છે. (સૂ ૧૨) વળી તેજ વિષયનું વર્ણન કરે છે–“તારે' ઇત્યાદિ. ઉપર કહ્યા તે પ્રકારના નાસ્તિકવાદી પુરુષ પાણી માતા પિતાને મારવા માટે બગલમાં દંડ રાખે છે અથવા હંમેશ એવા પાઠના અર્થ એ છે કે-માતા પિતા આદિને જરા સરખે અપરાધ થઈ જતાં પણ સખતમાં સખત દંડ દેવાને વિચાર કરવાવાળા ધંધુકા- દંડગુરુકનો અર્થ થાય છે કે- મારપીટ કરવામાં ગુરુ જેવા, અથવા ભારે દંડ કરવાવાળા તથા જોરથી મારવાવાળા હૃદgવ–ધ આદિ આ વતાં ઉશ્કેરાઈ જઈ દંડ-લાકડીને જ આગળ રાખવાવાળા જ ગરિ છે આ લોકમાં પિતાનાજ આત્માના દુશમન છે તથા gિ પશિ પરલેકમાં પણ પિતાનું અહિત કરે છે ફરી તે નાસ્તિક ટુવતિ– બીજાને વિના કારણે દુઃખ દે છે. સોયંતિ શક- ચિન્તા ઉત્પન્ન કરાવે છે. ગુરતિ- દુઃખ પમાડીને ઝરાવે (રીબા) છે. તિબંતિ રેવડાવે છે. વિદ્યુતિ- મુદ્ગલ આદિથી (વસ્ત્રને ધેતાં જેમ પીટે છે તેમ) પીટે છે. શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર પ૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ ત્તિવંત અનેક પ્રકારે સંતાપ કરાવે છે. આ પ્રમાણે તે દુઃખન, શોચન, ગુરણ, તેપન પિટ્ટન પરિતાપન, વધ. બન્ધ, પરિકલેશથી દુઃખ દેવું, શોક કરાવો દુર્બલ કરી દેવું, આંસુ પડાવવાં, મુગર આદિથી પીટવું, પરિતાપ પહોંચાડ, ઘાત કરે એડી આદિથી બાંધવું. એ બધાંથી જીવનપર્યન્ત નિવૃત્ત થતા નથી. અર્થાત એ પાપામાં નિરન્તર તત્પર રહે છે, (સૂ ૧૩) હવે નાસ્તિકની દશાનું વર્ણન કરે છે-“વાવ ઈત્યાદિ. આવાજ પ્રકારથી નાસ્તિકવાદી સ્ત્રીકામમાં મુછિયા મૂછિત થાય છે. નિદ્ધા લોલુપ થાય છે. દિવા-આસકત થાય છે. ગsજ્ઞાવવUT વિષય ભેગમાં જ તલ્લીન રહે છે. ચાર, પાંચ, છ, કે દશ વર્ષ સુધી અથવા તેનાથી થડા વધારે ઓછા સમય સુધી કામોને ભેગવતે મુખ્યત્વે ભારી કર્મોની પ્રેરણાથી, જેમ લેઢાને અથવા પથ્થરને ગોળ પાણીમાં ફેંકતાં પાણીને અતિકમણ (પાર) કરીને નીચે ભૂમિને તળીએ જઈને બેસે છે તેવી જ રીતે પૂર્વોકત પાપી પુરુષ પ્રવચ દુહા અતિપાપિષ્ટક પાપથી ભરેલા અથવા પન્નવદુ-વજ જેવા કર્મોથી ભારે, ધૂળદુ- કલેશકારી કર્મોથી ભારે, પંજવા- પાપરૂપી કીચડથી ભરેલા જેવડુ-ઘણા અને દુઃખદાયી હોવાથી વૈરભાવવાળા, સંમનિરિણારૂ મહાદબ્બી મહાકપટી અને મહાધૂર્ત ગાસાયવિદુ- દેવ ગુરુ ધર્મની આશાતના કરવાવાળા, મરિયવદુ જીવને દુઃખ દેવાથી અપ્રતીતિ (અવિશ્વાસ) વાળા મનદુ-પ્રતિષિદ્ધ આચરણથી અપકીર્તિવાળા, ૩રસ–મુખ્યત્વે કરીને ત્રસપ્રાણઘાતીપ્રિન્દ્રિયાદિ પ્રાણીઓની હિંસા કરવાવાળા, તે પાપી પુરુષ મરણ સમયે કાલધર્મને પ્રાપ્ત કરી પૃથ્વીતલને અતિક્રમણ કરી અનારકધરણીતલમાં–તમસ્તમાદિ નરકમાં જાય છે. (સૂ, ૧૪) - હવે નરકનું વર્ણન કરે છે તે i ના ઈત્યાદિ. તે નરકવાસ મધ્યમાં ગેળ છે. બહાર ચતુષ્કોણ વાળા છે. નીચે મુર (અસ્તરા) ના જેવા તીક્ષ્ણ ધારવાળા છે બિલકુલ અંધકામ્યુકત છે. જ્યાં ગ્રહ, ચન્દ્ર, સૂર્ય, નક્ષત્રને પ્રકાશ નથી. તે નરકવાસ વસા માંસ રૂધિર અને પીવ (પરૂ) વિકૃત રૂધિરના કીચડથી યુકત છે. અપવિત્ર છે, કથિત=સડેલાં માંસ આદિથી ગંધવાળા હોવાથી જ્યાં અતિશય દુગબ્ધ છે અને ધન્યમાન લોઢાની કાળી અગ્નિની જવાલાના જેવા વર્ણવાળા છે વજન કાંટાવાળા હોવાથી જેને સ્પર્શ કઠોર છે તેથી તે દુ:સહ્ય છે, અશુભ છે, અને ત્યા અશુભ જ વેદના છે. નરકના જીવને નિદ્રા નથી આવતી–તેઓ જરાપણ સૂઈ શકતા નથી. તેઓ સ્મૃતિ, પ્રેમ, કે બુદ્ધિ પ્રાપ્ત કરતા નથી. તેઓ નારકી નરકમાં ઉજ્જવલ વિપુલ, પ્રગાઢ, કર્કશ, કટુક, ચણ્ડ, રૌદ્ર, દુઃખમય, તીક્ષણ, અને દુઃસહ વેદનાના અનુભવ કરતા રહે છે. (સૂ. ૧૫) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉપર કહેલા વિષયને દૃષ્ટાન્તદ્વારા દૃઢ કરે છે-‘ને નાનામ’ ઇત્યાદિ. જેમ કેાઈ વૃક્ષ પર્વતના શિખર ઉપર ઉત્પન્ન થયુ હોય તેનું મૂળ કપાઈ ગયું હાય એટલે ઉપરનેા ભાગ બહુજ ભારવાળા હોય એવું વૃક્ષ નીચે દુમ વિષમ સ્થાનમાં પડી જાય છે એવી રીતેજ પૂર્વાંકત નાસ્તિકવાદી કર્માંરૂપ વાયુથી પ્રેરાએલ હાઇને નરકરૂપ ખાડામાં પડી જાય છે. પછી ત્યાંથી નીકળીને એક ગર્ભમાંથી ખીજા ગર્ભમાં, એક જન્મમાંથી બીજા જન્મમાં, એક મરણમાંથી બીજા મરણમાં અને એક દુ:ખમાંથી ખીજા દુ:ખમાં પ્રાપ્ત થાય છે. એ નાસ્તિકવાદી દક્ષિણગામી નૈયિક અર્થાત્ નરકાવાસમાં પણ દક્ષિણ દિશાનાં નરકસ્થાનામાં ઉત્પન્ન થવાવાળા, કૃષ્ણપાક્ષિક=અર્થાત અર્ધ પુદગલ પરાવ નથી અધિક સસાર-ચક્રમાં પરિભ્રમણ કરવાવાળા થાય છે. અને તે જન્મ-જન્માન્તરમાં પણ દુ`ભ – બાધી થાય છે, અર્થાત્ જિનધર્મીની પ્રાપ્તિ કરી શકશે નહિ. ( સૂ. ૧૬ ) હવે આસ્તિકવાદીનું વર્ણન કરે છે-“સેરિયાવા” ઇત્યાદિ. આસ્તિકવાદિયોંકા વર્ણન અક્રિયાવાદીનું વિવરણ કર્યાં પછી ક્રિયાવાદીનું વર્ણન કરે છે— તે ક્રિયાવાદી આવા પ્રકારના થાય છે. જેમકે:-દિવાડ઼ે – આસ્તિક-વાદી= આત્મા છે, પરલેક છે, ઇત્યાદિ ખેલવાવાળા ચિપન્ન-આસ્તિકપ્રજ્ઞ=આસ્તિક પ્રજ્ઞાવાળા, અર્થાત્ પરલાક માનવાની બુદ્ધિવાળા મટ્ટિો –– આસ્તિક દૃષ્ટિ–પરલેાક આદિની દૃષ્ટિ (શ્રદ્ધા) વાળા, ‘સમ્માન ફે’-સમ્યવાદી=તત્વાર્થ-શ્રદ્ધાનરૂપ સમ્યગ્વાદ ઓલવાવાળા, ‘નિતિયાવાર નિત્યવાદી=ત્રણકાળમાં જેના નાશ નથી એવા મેાક્ષને કહેવાવાળા, આંતિરસ્રોળવાડ઼ે સત્પરલેાકવાદી=પરલેાકની સત્તા માનવાવાળા હાય છે. વળી તેઓ શુ શુ ખેલે છે? તે કહે છે- ધ ફોનૈઋત્યાદિ. મનુષ્યાદિભવરૂપ આ લાક છે. નરક આદિ પરલાક છે. માતા, પિતા, અર્હન્ત, ચક્રવતી, ખલદેવ, વાસુદેવ છે. તથા સુકૃત અને દુષ્કૃત કર્યાંનાં ફળ સુખ અને દુ:ખ છે. શુલપરિણામથી કરેલાં કર્યાં શુભ ફૂલવાળાં થાય છે. ખરામ પરિણામથી આચરણ કરેલાં કર્મ–િપ્રાણણાતપાત આદિ, નરક નિગેદ આદિ અશુભફલ દેવાવાળાં થાય છે. પુણ્ય અને પાર્, સુખ અને દુ:ખરૂપી પરિણામવાળાં થાય છે. જીવ પલકમાં જાય છે અને ત્યાંથી આવે પણ છે. નારક જીવ છે. અહી ‘યાવત્ ’શબ્દથી તિર્થંક અને મનુષ્ય પણ લેવામાં આવે છે. મેાક્ષરૂપી સિદ્ધિ છે. ઇત્યાદિ વાતને માનવાવાળા આસ્તિક-ક્રિયાવાદી કહેવાય છે. આ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૬૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રકારે નિર્મલ બુદ્ધિવાળા, ઉકતરૂપ દૃષ્ટિવાળા, અહીં દષ્ટિને અર્થ તત્વશ્રદ્ધાનરૂપ છે. એવા પ્રકારના અભિપ્રાય–પ્રેમ–અને બુદ્ધિવાળે થતાં પણ જે તે આસ્તિકવાદી રાજ્ય વિભવ પરિવાર આદિની મહાઈચ્છાવાળા અને મહાઆરંભવાળે થાય તે તે મહાઆરંભી મહાપરિગ્રહી થઈને નરક સુદ્ધામાં જાય છે. ત્યાંથી નિકળીને એક જન્મથી બીજા જન્મમાં, અને એક મૃત્યુથી બીજા મૃત્યુમાં, એક દુ:ખથી બીજા દુ:ખમાં જાય છે. તે નરકમાં પણ ઉત્તરગામી નૈરયિક તથા શુકલપાક્ષિક થાય છે. તે દેશ—ઊન અર્ધ પુદ્ગલપરાવર્તનથી અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે અને જન્માન્તરમાં સુલભબેધિ થાય છે. અર્થાત જિનધર્મને પ્રાપ્ત કરે છે. આ પ્રકારે કિયાવાદીનું વર્ણન થયું. (સૂ. ૧૭) હવે શ્રાવકની અગીઆર પ્રતિમાઓનું વર્ણન કરતાં સૂત્રકાર પ્રથમ પ્રતિમાનું વર્ણન કરે છે–સવમૂહ ઈત્યાદિ. ઉપાસક પ્રતિમાકા વર્ણન પહેલી ઉપાસકપ્રતિમામાં ઉપાસકને ક્ષાતિ આદિ સર્વ ધર્મોમાં પ્રીતિ થાય છે. અહીં “ચકાર વાકયાલંકારમાં છે “અપિ” શબ્દથી ધર્મમાં દઢતા અને સદ્દગુણેમાં રૂચિવાલે અર્થ થાય છે, પરંતુ તે ક્રિયાવાદી ઉપાસકમાંના ઘણા શીલ, વ્રત, ગુણ, વિમરણ, પ્રત્યાખ્યાન, પોષધોપવાસ આદિ ગ્રહણ કરેલા હોતા નથી. “શીલ’ શબ્દ સામાયિક, દેશાવકાશિક, પિષધ, અતિથિસંવિભાગ એ ચાર માટે વપરાય છે વ્રતથી પાંચ અણુવ્રત. “ગુણથી ત્રણ ગુણવ્રત લેવાય છે, વિરમણથી મિથ્યાત્વથી નિવૃત્તિ કરવી, પ્રત્યાખ્યાન પર્વ દિવસમાં નિષિદ્ધ વસ્તુનો ત્યાગ કરે. પિષ પવાસ="nts ઘરે એ વ્યુત્પત્તિથી ધમની વૃદ્ધિને જે કરે છે તે પિષધ કહેવાય છે. અર્થાત ચતુર્દશી, અમાવાસ્યા, અષ્ટમી, પૂર્ણિમા આદિ પર્વ દિવસમાં અનુષ્ઠાન કરવા યંગ્ય વ્રતને પિષધ કહેવાય છે. તે આહારત્યાગ (૧) શરીરસત્કારત્યાગ (૨) બ્રહ્મચર્ય (૩) અને વ્યાપાર (૪), એવા ભેદથી ચાર પ્રકારના છે. એવા નિયમરૂપી પિષધમાં અથવા પિષધની સાથે જે ઉપવાસ થાય તેને પિષધેપવાસ કહેવાય છે. એ બધાં તેમનાથી સર્વથા થતાં નથી. આ પ્રકારે પ્રથમ પ્રતિમાધારી દર્શનશ્રાવક થાય છે. સમ્યકૂશ્રદ્ધાનરૂપ આ પ્રથમ ઉપાસકપ્રતિમા એક માસની થાય છે (સૂ ૧૮). હવે બીજી ઉપાસકપ્રતિમાનું વર્ણન કરે છે–ત્રાવ રોકવા ઈત્યાદિ. બીજી ઉપાસકપ્રતિમા–વતપ્રતિમાનું નિરૂપણ કરવામાં આવે છે.–બીજી પ્રતિમાવાળા શ્રાવકની ક્ષાન્તિ આદિ સર્વ ધર્મમાં રૂચિ થાય છે. અને તે શીલવત આદિને સમ્યકરૂપથી ધારણ કરે છે. પરંતુ તે સામાયિક અને દેશાવકાશિકનું સમ્યફ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #70 -------------------------------------------------------------------------- ________________ પાલન કરતા નથી. સામાયિક=સમસ્થ ગા=સમા–સમ-રાગદ્વેષરહિત, સર્વભૂતોને આત્મવત્ જાણવારૂપ આત્મપરિણામ, તેનો આય. વધતી જતી શરદઋતુની ચન્દ્રકળાની પેઠે પ્રતિક્ષણ વિલક્ષણ જ્ઞાનાદિને લાભ, અથવા સમતાથી થવાવાળી પ્રતિક્ષણે અપૂર્વ ૨ કર્મનિર્જરાના કારણરૂપ શુદ્ધિને લાભ એજ જેનું પ્રયોજન હોય તેને સામાયિક કહેવાય છે, કહ્યું પણ છે – “सामायिकं गुणाना,-माधारः खमिस सर्वभावानाम् । नहि सामायिकहीना,-चरणादिगुणान्विता येन ॥१॥ तस्माज्जगाद भगवान् , सामायिकमेव निरुपमोपायम् । શારીરમાનતાને કુદરવનારાય મોક્ષય | ૨ | ઈતિ. અર્થ :- સામાયિક સર્વે ગુણેને આધાર છે. જેમ સર્વે ભાવનો આધાર આકાશ છે, તેમ સામાયિક વગરનામાં ચારિત્ર આદિ ગુણ હોતા નથી (૧) આથી ભગવાને સમાયિકને જ સર્વ દુ:ખનું વિનાશક મેક્ષ નિરૂપમ ઉપાય કહ્યું છે. (૨) સામાયિકનું વિવરણ વિસ્તારથી ઉપાસચદ્રશાં સૂત્રની પ્રાથસિંગની ટીકાથી જાણી લેવું. જોકે શ્રાવકને માટે બાર વ્રતનું સમ્યગ્ર આરાધન કરવું આવ શ્યક છે છતાં પણ તે સામાયિક વ્રત અને દેશાવકાશિક વ્રતનું સમ્યફ-તયા (સારી રીતે) શરીરથી આરાધના કરી શકતા નથી. આ ખીજી પ્રતિમા–ત્રત–પ્રતિમાનું બે માસમાં સંપાદન થાય છે. ૨. (સૂ ૧૯). હવે ત્રીજી ઉપાસકપ્રતિમાનું વર્ણન કરે છે.–કહાવરા તા’ ઇત્યાદિ. ત્રીજી પ્રતિમાનું હવે નિરૂપણ કરે છે–તેની ક્ષાત્યાદિ સર્વ ધર્મમાં રૂચિ થાય છે, ઈત્યાદિ અગાઉની પેઠે સમજવું જોઈએ તેને શીલ વ્રત આદિ ધારણ કરેલાં હોય છે. તે સામાયિક વ્રત અને દેશાવકાશિક વ્રતનું સભ્ય પાલન કરે છે પરંતુ ચતુર્દશી અષ્ટમી અમાવાસ્યા અને પૌમાસી, એ તિથિઓમાં પિષધેપવાસનું સમ્યક્ પાલન કરતા નથી. આ ત્રણમાસની પ્રતિમા છે ૩, (સૂ ૨૦). હવે ચોથી ઉપાસકપ્રતિમાનું વર્ણન કરે છે–‘બાહવા વાળો” ઈત્યાદિ. ત્રીજી પ્રતિમાનું નિરૂપણ કર્યા બાદ હવે ચોથી ઉપાસક પ્રતિમાનું નિરૂપણ કરવામાં આવે છે તેની ક્ષાત્યાદિ સર્વ ધર્મમાં રૂચિ હોય છે. તે સામાયિક વ્રત અને દેશાવકાશિક વ્રતનું સભ્ય પાલન કરે છે અને ચતુર્દશી અષ્ટમી અમાવાસ્યા તથા પણ માસી તિથિઓમાં પ્રતિપૂર્ણ પિષધનું સમ્યક્ અનુપાલન કરે છે. પરંતુ જે દિવસે ઉપવાસ કરે છે તે દિવસે અથવા રાત્રિમાં “વરાત્રિી ઉપાસકપ્રતિમાનું સમ્યક્ર આરાધન કરતા નથી. આ ચેથી ઉપાસકપ્રતિમા ચાર મહીનાની છે ૪ (સૂ. ૨૧) હવે પાંચમી ઉપાસકપ્રતિમાનું વર્ણન કરે છે–ગર મી” ઈત્યાદિ. શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #71 -------------------------------------------------------------------------- ________________ હવે પાંચમી પ્રતિમા કહે છે. આ પ્રતિમાવાલાની ક્ષાત્યાદિ સર્વધર્મ વિષયમાં રૂચિ હોય છે–તેણે શીલઆદિ વ્રત ગ્રહણ કરેલાંજ હોય છે તે સામાયિક તથા દેશાવકાશિક વ્રતની સારી રીતે આરાધના કરે છે. ચતુર્દશી આદિ પર્વ દિવસમાં પૌષધવ્રતનું અનુષ્ઠાન કરે છે. એક રાત્રિકી ઉપાસકપ્રતિમાનું પણ સારી રીતે પાલન કરે છે. તે સ્નાન કરતા નથી. રાત્રિભૂજનનો ત્યાગ કરે છે. ધોતીઆની એક લાંગ (કાછડી) ખુલ્લી રાખે છે. દિવસમાં બ્રહ્મચારી રહે છે. અને રાત્રિમાં મૈથુનનું પરિમાણ કરવાવાળા હોય છે. આ પ્રકારે વિચરતા તેઓ ઓછામાં ઓછા એક દિવસ બે દિવસ અથવા ત્રણ દિવસથી લઈને વધારેમાં વધારે પાંચ માસ સુધી વિચરે છે. આનું એ તાત્પર્ય છે કે-આ પ્રતિમાધારી જે કાલધર્મ પામે અથવા દીક્ષા લીએ તે પ્રતિમા પાલનભંગરૂપ દેષ તેને લાગતું નથી. અને જે માવજજીવન પણ આ પ્રતિમાનું પાલન કરે તે પણ દોષ નથી. આ પ્રતિમા પાંચ માસની હોય છે (સૂ ૨૨) હવે છઠ્ઠી ઉપાસકપ્રતિમાનું નિરૂપણ કરે છે પ્રદાવર છ' ઇત્યાદિ. હવે પાંચમી પ્રતિમા પછી છઠ્ઠી પ્રતિમાનું નિરૂપણ કરવામાં આવે છે, જેમકે – જે છઠ્ઠી પ્રતિમાનું ગ્રહણ કરે છે તેની સર્વધર્મવિષયક રૂચિ હોય છે. “યાવત્ ” શબ્દથી તેના આત્માથી અનેક શીલ, વ્રત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન, પિષધપવાસ, સારી રીતે ગ્રહણ કરાએલા હોય છે. તે સામાયિક વ્રતનું અને દેશાવકાશિક વ્રતનું સમ્યક અનુપાલન કરે છે. ચતુર્દશી આદિ તિથિઓમાં પ્રતિપૂર્ણ પિષધનું સમ્યકું અનુપાલન કરે છે તથા એકરાત્રિકી ઉપાસકપ્રતિમાનું પાલન કરે છે. સ્નાન કરતા નથી. રાત્રિભૂજન કરતા નથી. છેતીની એક લાંગ ખુલ્લી રાખે છે. દિવસ અને રાત્રિમાં બ્રહ્મચર્યવ્રતનું પાલન કરે છે. તે ઔષધ આદિ સેવનના તથા બીજા કારણવશ સચિ. ન્નાહારને ત્યાગ કરતા નથી અર્થાત્ વિના કારણે સચિત્ત આહારનો ત્યાગ થાય છે. તે ઉપાસક આ પ્રકારના નિયમથી જઘન્ય એક દિવસ બે દિવસ ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ છમાસ સુધી રહે છે. આ છઠ્ઠી ઉપાસકપ્રતિમા છ મહિનાની થાય છે ૬. (સૂ૨૩) હવે સાતમી ઉપાસકપ્રતિમાનું વર્ણન કરે છે.–ાવ સરમા ઈત્યાદિ. છઠ્ઠી પ્રતિમા પછી હવે સાતમી પ્રતિમાનું નિરૂપણ કરે છે જેમકે – તેની સર્વ ધર્મમાં રૂચિ હોય છે. શીલ, વ્રત, ગુણ, આદિ સર્વ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. રાચપરાત્ર–અહોરાત્ર અર્થાત્ શતે અને દિવસે સદૈવ બ્રહ્મચારી રહે છે. તેણે અશન પાન ખાદ્ય અને સ્વાદ્ય એ ચાર પ્રકારના સચિત્ત આહારનો ત્યાગ કરેલ હોય છે. અશનમાં ચણ આદિ તથા અપકવ અને દુષ્પક ઔષધિ આદિ, પાનમાં (પીવામાં) સચિત્ત જલ તથા તત્કાલમાં નાખેલું સચિત્ત મીઠું (નમક) આદિથી મિશ્રિત, ખાઘમાં–કાકડી તથા તરબૂચ ચીભડાં આદિ, સ્વાદ્યમાં-દન્તધાવન (દાતણ) તાબૂલ, હરડે આદિ આહાર સચિત્ત આહાર કહેવાય છે તે આ બધાને પરિત્યાગ કરે છે. તથા આરંભ–પચન પાચન આદિ સાવદ્યવ્યાપાર કર કે કરાવવું અને અનુમોદના આદિને ત્યાગ કરતા નથી. તેઓ આ વૃત્તિથી જ ધન્ય એક દિવસ બે દિવસ કે ત્રણ દિવસ સુધી, ઉત્કર્ષથી (વધારેમાં વધારે) સાત મહિના સુધી વિચરે છે. આ સાતમી ઉપાસકપ્રતિમા સાત માસની થાય છે ૭ (સૂ. ૨૪) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૪ Page #72 -------------------------------------------------------------------------- ________________ હવે આઠમી ઉપાસકપ્રતિમાનું નિરૂપણ કરે છે.–“મહાવરા મા’ ઈત્યાદિ. આઠમી પ્રતિમાનું હવે પ્રરૂપણ કરે છે. આ પ્રતિમાને ધારણ કરવાવાળાની સર્વધર્મવિષયક રૂચિ હોય છે તે રાત્રિ અને દિવસ બેઉમાં બ્રહ્મચર્યવ્રતનું પાલન કરે છે. સચિત્ત આહારને પરિત્યાગ કરી દે છે. તે સ્વયં (પતેજ) આરંભ-કૃષિ વાણિજ્ય આદિ સાવઘવ્યાપારનો પરિત્યાગ કરે છે પરંતુ બીજા-ભૂત્ય નેકર આદિથી આરંભ કરાવવાનો પરિત્યાગ કરતા નથી. ઉપાસકની આઠમી પ્રતિમામાં પોતે કરેલા આરંભને જ ત્યાગ થાય છે. પ્રેગ્યારંભનો=અર્થાત્ બીજા પાસે આરંભ કરાવવાને ત્યાગ કરાતું નથી. પ્રેગ્યારંભમાં એ વિશેષતા જાણવી જોઈએ: પ્રધ્યારંભ એવા પ્રકારનો હવે જોઈએ કે જેમાં આત્માનું તીવ્ર પરિણામ ન હોય. તે પણ જીવનનિર્વાહને બીજો ઉપાય ન હોવાના કારણે મન્દ મન્દતર પરિણામથી અપ્રત્યાખ્યાત છે. તેમાં પણ પિતાને માટે કે બીજાને માટે આરંભમાં પ્રવૃત્ત થએલા પ્રેગને પ્રેરણા કરે પરંતુ પિતાને માટે નો આરંભ ન કરાવે. અહીં શંકા થાય છે કે-પતે આરંભમાત્રથી નિવૃત્ત હોવાથી શું લાભ? કેમકે જે દોષ પિતે આરંભ કરવાથી થાય છે તેજ દેષ પ્રેગ-બૃત્ય દાસ આદિની દ્વારા કરાવવાથી પણ થશે. ઉત્તરમાં કહેવામાં આવે છે કે જે સર્વદા સંપૂર્ણ રૂપે નિર્દય કઠોર, તીવ્રરૂપ પરિણામની ધારા પિતાથી કરવામાં આવનાર આરંભમાં થાય છે તેવી પ્રખ્યારંભમાં થતી નથી, જેમકે-ઘણા વેગથી દેડવાવાળો પુરુષ કે પત્થર આદિની ઠોકર ખાઈને પડતાં મન્દ ગતિથી પ્રવૃત્તિ કરે છે તેવી જ રીતે આત્મપરિણામ પણ શ્રેષ્યને સંબંધ હોવાથી મન્દ થઈ જાય છે. અને વિચાર કરવા લાગે છે કે- “અહો! આ જીવનને નિર્વાહ આરંભમય છે. અને આરંભ દુર્ગતિનો હેતુ હોવાથી સર્વથા હેય= ત્યાજ્ય છે. ત્યારે હું જીવનનિર્વાહ કેવી રીતે કરૂં?” એમ વિચાર કરીને બૃત્ય ને પ્રેરણા કરતી વખતે જ પિતાનાં આમપરિણામ શિથિલ થઈ જાય છે. કોઈ કહે છે કે – પિતે એક હોવાથી અને વિવેકપૂર્વક કાર્ય કરવાવાળો હોવાથી સ્વયંકૃત આરંભ અ૯પ છે અને એથદ્વારા કરાવેલ મહા આરંભ છે. કેમકે પ્રખ્ય પિતાનાથી જુદે હોવાના કારણે સમસ્ત સંસારના બધા પ્રેવેનું ગ્રહણ થઈ થઈ જાય છે. અને તેઓ વિવેકપૂર્વક કાર્ય પણ કરી શકતા નથી. જે એમ કહે છે તે ઠીક નથી. કેમકે–તેમાં આરંભના પ્રતિ કર્તાને વ્યાપાર સાક્ષાત્ કારણ હોવાથી તીવ્રતર પરિણામ થાય છે તેથી કારિત આદિની અપેક્ષાએ સ્વયંકૃત આરંભજ મહા આરંભ છે. કારિત આદિ આરંભ તેનાથી વધારે તીવ્ર હોતા નથી. સ્વયંકૃત આરંભ મહારંભ હોવાના કારણેજ ત્રિવિધ કારણોમાં ભગવાને તેને પ્રથમ કહ્યાં છે અને તેના ફલને ઉપભોગ પણ કારિત આદિની અપેક્ષાએ અત્યન્ત કટુ છે. જેમકે તંડુલમસ્ય સ્વયંકરણરૂપ તીવ્ર પરિણામ માત્રથી જ સપ્તમનરકગામી શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૬૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ થાય છે આથી સર્વથી પ્રથમ તેનું જ પ્રત્યાખ્યાન કરવું ઉચિત છે. એ આશયથી ભગવાને સામાયિક પ્રતિજ્ઞામાં આ પ્રકારે કહ્યું છે – “શનિ મંત્તે તામારુ ઈત્યાદિ. અહીં સ્વયંકૃત સાવદ્ય વેગનું પ્રથમ પ્રત્યાખ્યાન કરવા માટે પહેલા ન રોમ” એમજ કહ્યું છે. કિન્તુ ન વ ન' એમ કહ્યું નથી તેથી ભગવાને આ સૂત્રમાં આઠમી પ્રતિમાનું નિરૂપણ કરતી વખતે “ગામે રે furTE મરુ એ વચનથી સ્વયંકૃત આરંભનું જ પ્રત્યાખ્યાન કહ્યું છે કિન્તુ પ્રેગ્ગારંભનું નથી કહ્યું. આ કારણથી તેથી વિરૂદ્ધ પ્રરૂપણ કરવાથી ઉસૂત્રપ્રરૂપણાને દેષ લાગશે અને તેથી અનન્ત સંસારની પ્રાપ્તિ થશે. તે ઉપાસક એમ કરતાં કરતાં જઘન્ય એક દિવસ બે દિવસ અથવા ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે ) આઠ માસ સુધી રહે છે. આ આઠમી પ્રતિમા આઠ મહીનાની થાય છે. ૮ (સૂ. ૨૫) હવે નવમી પ્રતિમાનું નિરૂપણ કરે છે–“હાવરા નવમી’ ઈત્યાદિ. આઠમી પ્રતિમાની પછી નવમી પ્રતિમાનું નિરૂપણ કરે છે–એ સર્વ ધર્મમાં રૂચિવાલા હોય છે, રાત્રિ તથા દિવસમાં બ્રહ્મચર્ય પાળે છે. સચિત્તાહારનું પ્રત્યાખ્યાન કરે છે. કૃષિ-વાણિજ્ય આદિ આરંભને પરિત્યાગ કરે છે. ભૂત્ય આદિ અન્ય દ્વારા આરંભ કરાવવાને પરિત્યાગ કરે છે. પરન્તુ તે ઉદિષ્ટભકતeતેના માટે બનાવાયેલા આહાર આદિને પરિત્યાગ કરતા નથી. તે આવી રીતે જઘન્ય એક દિવસ બે દિવસ અથવા ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ નવ મહિના સુધી વિચરે છે. આ નવમી પ્રતિમા નવ મહિનાની થાય છે. ૯ (સૂ. ૨૬) હવે દશમી પ્રતિમાનું વર્ણન કરે છે–પ્રહાવા સમા” ઈત્યાદિ. નવમી પ્રતિમાનું નિરૂપણ કર્યા પછી હવે દશમી પ્રતિમાનું નિરૂપણ કરે છેઆ સર્વ ધર્મમાં રૂચિ રાખે છે. યાવત્ તેને ઉદિષ્ટભકત અર્થાત ઉકત પ્રતિભાવાળાને માટે બનાવાયેલા આહારનો પણ પરિત્યાગ હોય છે. સુર (અસ્ત્રાથી) મુંડિત થાય છે અથવા કેશ રાખે છે. આ દશમી પ્રતિમાપારીને કેઈના દ્વારા એક વાર અથવા અનેકવાર પુછવામાં આવતાં બે ભાષા બોલવી કલ્પ છે, અર્થાત કેઈના પુછવાથી તે જાણતો હોય તે “હું જાણું છું” એમ કહે અગર ન જાણતો હોય તે “હું નથી જાણતે ” એમ કહે. આ ઉપાસક આવી રીતથી વિચરતાં જઘન્ય એક દિવસ બે દિવસ અથવા ત્રણ દિવસ સુધી અને ઉત્કૃષ્ટ દશ માસ સુધી તેનું આરાધન કરે આ દશમી પ્રતિમા દશ મહિનાની થાય છે. ૧૦ (સૂ૦ ૨૭) હવે અગીયારમી પ્રતિમાનું નિરૂપણ કરે છે– “બાહવાસમ” ઈત્યાદિ. દશમી પ્રતિમાનું નિરૂપણ કર્યા પછી અગીયારમી પ્રતિમાનું નિરૂપણ કરવામાં શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #74 -------------------------------------------------------------------------- ________________ આવે છે—આ સર્વાધ વિષયક રૂચિવાળા હોય છે. વળી દૃિષ્ટ ભકત (આહાર) ના પરિત્યાગ કરે છે. અસ્ત્રાથી મુંડન કરાવે છે અથવા કેશનું સુચન કરે છે. તે સાધુ જેવા આચાર અર્થાત્ સાધુના સમાન આચાર અને વેષ વસ્ત્ર પાત્ર અને ચથાકલ્પ દ્વારાની સાથે મુખવસ્તિકા, રજોહરણ અને પ્રમાકિા, ચદર ચાલપટ્ટ, શય્યા, સ ંસ્તારક, આદિને ધારણ કરીને શ્રમણ નિત્થાને માટે ભગવાને જેવા ધર્મ ખતાવ્યા છે તેવા ધર્મનું સભ્યતા કાયથી સ્પકરતા અને પાલન કરતા ચાલતી વખતે આગળ યુગ્યમાત્રઝુસરા પ્રમાણ ભૂમિને જોતા દ્વીન્દ્રિય આદિ પ્રાણિઓને જોઇને પગને જીવની રક્ષા માટે ઉપાડી લેતા ચાલે છે. અર્થાત્ જીવની રક્ષા માટે પગને સંકુચિત કરીને ચાલે છે, અને આડા અવળા થઇને ચાલે છે. કિન્તુ જીવવાળા માર્ગ પર સીધા ચાલતા નથી. આ વિધિ ખીજો માર્ગ ન હોય ત્યારે પ્રયત્નશીલ થઈને કરે, અગર જીવહિત ખીજે મા હાય તા ઇર્યાંસમિતિને અનુસરી ખીજા માર્ગોથી ચાલે અર્થાત્ જે પ્રકારે જીવરક્ષા થાય એવી રીતે ચાલવું જોઇએ. આ પ્રતિમાધારી શ્રાવક શ્રમણભૂત-સાધુ જેવા હાય છે, કિન્તુ તેને કેવલ જ્ઞાતિથી પ્રેમબન્ધનના વ્યવચ્છેદ હેાતા નથી, તે સ્વજ્ઞાતિમાંજ ભિક્ષાવૃત્તિને માટે જાય છે. ( ૦ ૨૮ ) હવે પ્રતિમાધારીને સ્વજ્ઞાતિમાં ભિક્ષાવિધિ કેવા પ્રકારે કરવી જોઇએ તે કહે છે ‘પુણ્ય નું મે’ ઇત્યાદિ. પ્રતિમાધારી ઉપાસક સ્વજ્ઞાતિમાં ગૃહસ્થને ઘેર જ્યારે ભિક્ષા લેવાને જાય ત્યારે ઉપાસકના ત્યાં ગયા પહેલાં ગૃહસ્થના ઘરમાં ચાખા રધાઇ ગયા હોય અને દાળ ઉપાસકના આવ્યા પછી બનાવાતી હોય તે ઉપાસકે એમ કરવું જોઇએ કે ભાતજ લઈ લીએ, દાળ નહીં અગર ગૃહસ્થના ઘેર ઉપાસક પહોંચ્યા પહેલાં જો દાળ રધાઇ ગઇ હાય અને ચાખા ઉપાસક આવ્યા પછી રંધાતા હોય તા માત્ર દાળજ લેવી જોઇએ, ભાત નહીં. કેમકે તેમાં અધ્યવપૂરક (અન્નોય) આદિ દોષની સભાવના થાય છે. અને પૂર્વીયુકત (પ્રતિમાધારી જવા પહેલાં રંધાયેલ) લેવાય છે તેમાં દોષની સ ંભાવના નથી. જો તેના આવ્યા પહેલાં બેઉ દાલ તથા ચાખા પૂર્વીયુકત હાય અર્થાત્ પૂર્વે ૫કાવેલાં હાય તા બેઉ લેવાય છે. અને જો પ્રતિમાધારીના આવ્યા પછી એઉ ખનાવ્યાં હાય તા બેઉ ન લેવાં જોઈએ. તેમાં મ આદિ દેષની સંભાવના રહે છે. અહી એક વાત સારી રીતે સમજવી જોઇએ કે પ્રતિમાધારીનું ભિક્ષા માટે આગમન નકકી થયેલ હાય અને તે નિશ્ચય પછી જો દાળ, ભાત અથવા એઉ રાંધ્યા હોય તે તે ન લેવા જોઈએ. ( સૂ૦ ૨૯) હવે શ્રમણેાપાસકના ભિક્ષા-યાચનના પ્રકાર કહે છે.-તરસ પાં' ઇત્યાદિ. તે ઉપાસકને ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરતાં આ પ્રકારે ખેલવું ક૨ે-“ હે ગૃહપતિ ! પ્રતિમાપ્રતિપન્ન શ્રમણાપાસકને ભિક્ષા આપે. ” એ પ્રકારે પ્રતિમાનું વહન કરતા તેને જોઇને જો કેાઈ પૂછે કે—‘ આયુષ્મન્ ! તમે કેાણ છે ?' ત્યારે તે કહે કે– ‘ હે દેવાનુપ્રિય ! હું પ્રતિમાધારી શ્રાવક છું. ' અર્થાત્ જો કોઇ ‘સ્વામીનાથ’ એમ કહીને વન્દના કરે તેા કહે કે‘હુ પ્રતિમાધારી શ્રાવક છુ.’ એ પ્રકારે પ્રતિમા વહન કરતા થકા તે જઘન્ય એક દિવસ એ દિવસ કે ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ અગીયાર માસ સુધી વિચરે છે. આ અગીયારમી પ્રતિમા અગીયાર માસની થાય છે. ૧૧ (સ્૦ ૩૦) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૬૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ ' ચો ’ ઇત્યાદિ. આ પ્રમાણે સ્થવિર ભગવન્તાએ અગીઆર ઉપાસકપ્રતિમાઓનું પ્રતિપાદન કર્યું· છે. હે જમ્મૂ ! જેવું મેં ભગવાનના મુખથી સાંભળ્યું છે તેવુંજ હું તને કહું છું (સ્૦૩૧) દશાશ્રુતસ્કંન્થ સૂત્રની મુનિહર્ષિણી ટીકાના ગુજરાતી અનુવાદમાં ઉપસતિમા નામનું છઠ્ઠું અધ્યયન સમાપ્ત થયું (૬) સાતવાં અધ્યયનકી અવતરણિકા ઔર ભિક્ષુપ્રતિમાકા વર્ણન અધ્યયન સાતમુ છઠ્ઠા અધ્યયનમાં શ્રમણેાપાસકની અગીયાર પ્રતિમાઓનું નિરૂપણ કર્યું છે. જે લઘુકમી વ્યકિત સર્વ વિરતિરૂપ ચારિત્રને ધારણ કરવાની વાંચ્છા રાખે તેને ભિક્ષુપ્રતિમાનું અવશ્ય અવલમ્બન કરવું જોઇએ. આ સંબધથી આવેલ આ સાતમા અધ્યયનમાં ભિક્ષુપ્રતિમાનું વર્ણન કરે છે. ‘મુä મે' ઇત્યાદિ. જોકે ભિક્ષુપ્રતિમા અનેક પ્રકારની છે, જેમકે:- (૧) સમાધિપ્રતિમા, (૨) વિવેકપ્રતિમા, (૩) ઉપધાનપ્રતિમા, (૪) પ્રતિસ’લીનતાપ્રતિમા, (૫) એકાકિવિહાર પ્રતિમા, (૬) યવમધ્યપ્રતિમા, (૭) ચન્દ્રપ્રતિમા, (૮) વામધ્યપ્રતિમા આદિ, તે પણ તે મધીને અન્તર્ભાવ શ્રપ્રતિમા અને ચારિત્રપ્રતિમામાં થઇ જાય છે. ભિક્ષુઓએ પ્રતિમાના ભેદ અને ઉપભેદની સાથે પ્રતિમાએદ્વારાજ પેાતાનાં કાર્યની સિદ્ધિ કરવી જોઇએ. અર્થાત્ આ પ્રતિમાએદ્વારા જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારનાં કર્માંને ખપાવીને પેાતાનાં અભીષ્ટ-નિર્વાણપદને લક્ષ્ય કરવું જોઇએ. આ વિષયને મનમાં રાખીને સાતમાં અધ્યયનના આરંભ કરે છે. ‘મુખ્ય મે’ ઇત્યાદિ. .. હે આયુષ્મન્ ! મેં સાંભન્યુ છે તે ભગવાને આ પ્રમાણે પ્રતિપાદન કર્યું છે. આ જિનશાસનમાં સ્થવિર ભગવન્તોએ ખાર ભિક્ષુપ્રતિમાઓનું વર્ણન કર્યું છે. અહીં ‘મિક્ષુ’ શબ્દનો અર્થ થાય થાય છે કે- જે તપ અને સ ંયમમાં વ્યવસ્થિત થઈને કૃત કારિત અને અનુમેદિત રૂપથી શુદ્ધ ભિક્ષા દ્વારા પેાતાના જીવન નિર્વાહ કરે છે. તેને ભિક્ષુ કહેવાય છે, તેની પ્રતિમા તે ભિક્ષુપ્રતિમા છે. પ્રતિમા–પ્રતિજ્ઞા અર્થાત્અભિગ્રહવિશેષને પ્રતિમા કહે છે. (સ્ ૧) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૬૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ હવે બાર ભિક્ષ પ્રતિમાનાં અનુક્રમે નામ કહે છે:–“માણિયા' ઇત્યાદિ. માસિકી દ્વિમાસિક આદિનો અર્થ સ્પષ્ટ છે. અહીં એ સમજવું જોઈએ કે–પહેલી પ્રતિમાથી લઈને સાતમી સુધી સાત ભિક્ષુપ્રતિમાઓ સાત માસમાં પૂર્ણ થાય છે. તેમાં પ્રત્યેક પ્રતિમા એક-એક માસની થાય છે. સારાંશ એ છે કે પૂર્વ પૂર્વની પ્રતિમાને સમય સરખાવતાં બીજી પ્રતિમા દ્વિમાસિકી, ત્રીજી ત્રિમાસીકી આદિ, એ પ્રમાણે સાતમી સપ્તમાસિકી એવી સંજ્ઞા હોય છે. આઠમી નવમી અને દશમી, આ ત્રણ પ્રતિમાઓ પ્રત્યેક સાત-સાત અહોરાત્રની હોવાથી આ ત્રણેમાં એકવીસ દિવસ લાગે છે. અગીયારમી પ્રતિમા એક અહેરાત્રની અને બારમી એક રાત્રિની હોય છે. એ પ્રકારે બાર ભિક્ષુપ્રતિમાઓનાં આરાધનમાં સાત માસ ત્રેવીસ દિવસ લાગે છે. ત્યાર પછી અવશિષ્ટ બાકી રહેલા દિવસોમાં વિહાર કરીને ચોમાસું આવ્યા પહેલાં મારાં માટે બીજા ક્ષેત્રમાં પહોંચી શકે છે. (સૂ ૨) ભિક્ષુપ્રતિમાપારીકે કર્તવ્યના વર્ણન હવે પ્રથમ પ્રતિમાનું વર્ણન કરવામાં આવે છે_*માસિઘં ' ઇત્યાદિ. માસિક-એક માસની પ્રથમ પ્રતિમાને સ્વીકાર કરવાવાળા અનગારને જે દેવ મનુષ્ય અને તિર્યંચ સંબંધી કેઈ ઉપસર્ગsઉપદ્રવ ઉત્પન્ન થાય તે તેણે તે કાયને વીસરી-દેહમમતા રહિત થઈને સમ્યફ પ્રકારે જે રીતે કર્મનિર્જરા થાય તે પ્રકારે “ક” મુખ આદિથી વિકાર ન કરતાં સહન કરે “વમા ધરહિત થઈ અમે તિતિવવી અદીન ભાવે સહન કરે અને જીવનની આશા, મરણના ભય રહિત થઈને નિશ્ચલ ભાવથી સહન કરે. અથવા એ પણ અર્થ થાય છે કે પહેલી પ્રતિમાપ્રતિપન્ન અનગારના કાર્યોત્સર્ગ અવસ્થા યુક્ત મમત્વરહિત શરીરમાં જે મનુષ્ય તિર્યંચ સંબંધી ઉપસર્ગ ઉપસ્થિત થાય તે તેણે કેધાદિભાવરહિત થઈને અદીન મનથી જીવનઆશા મરણભય રહિત થઈને સમ્યક્ પ્રકારે સહન કરવાં. (સૂ. ૩) ભિક્ષુપ્રતિમાપારીકે ભિક્ષાવિધિકા વર્ણન હવે સૂત્રકાર ફરીને ઉકત વિષયનું જ વર્ણન કરે છે –“મારાં ” ઈત્યાદિ માસિકી ભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગારને એક માસ સુધી પ્રતિદિન એક દત્તિ અન્નની અને એક દત્તિ પાણીની લેવી કપે છે. અહીં દત્તિનો અર્થ એ છે કે – દાતાદ્વારા દવ (કડછી) અથવા વાટકા આદિથી દેવાતા પદાર્થની ધારા ન ટુટે–અખંડ ચાલુ રહે ત્યાં સુધી તે દક્તિ કહેવાય છે અજ્ઞાતોએં-અજ્ઞાત= સાધુને ન જાણવા શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #77 -------------------------------------------------------------------------- ________________ વાળા કુળ પાસેથી ઉછે ડુ-થોડું લેવું. ઉંછ બે પ્રકારના છે. (૧) દ્રવ્યત: (૨) ભાવતઃ (૧) દૂરથતા – પિતાના ઉપભોગથી બચેલું. (૨) માવતઃ કાર અને સન્માન વિના સાધારણ ભિક્ષુની પેઠે આપેલું “બુદ્ધ- ઉદ્ગમ આદિ દોષરહિત. ૩પદુર્ત- બીજાને માટે રાંધેલું જે ભજનસ્થાનમાં રાખ્યું હોય તેમાંથી થોડુંક ગ્રહણ કરવું જોઈએ, તથા ઘણુ દાસી દાસ આદિ દ્વિપદ, ગાય ભેંસ. આદિ ચતુષ્પદ, શાક્ય તાપસ ઐરિક આજીવિક આદિ શ્રમણ, બ્રાહ્મણ-યાચક, સામાન્ય ભિક્ષુ આદિ અતિથિ, કૃપણ-દરિદ્ર, તથા પિતાની દુવ્યવસ્થાનાં પ્રદર્શન પૂર્વક પ્રિય પ્રિય આલાપ કરીને ભિક્ષા માગવાવાળા વનીપક, એ બધા લઈને ચાલ્યા જાય ત્યારે પ્રતિમાધારી મુનિ જે વસ્તુને એકજ માલિક હાય-જેના માટે બે ત્રણ આદિની માલિકી ન હોય એવી ભિક્ષા ગ્રહણ કરે, તે પણ ગર્ભવતીના તથા બાલવાત્સા-નાનાં બચાવાળીના હાથથી આહાર આદિ ન લે, તથા તેમના માટે બનાવેલા આહાર આદિ પણ ન લે. ગર્ભિણીના હાથથી ભેજન આદિ ન લેવું એ જિનકલ્પી મુનિને કલ્પ છે. વિકલ્પી મુનિ છ માસની પછી ઉત્થાન આદિ ક્રિયા કરીને દેવાવાળી ગણિીના હાથથી ગ્રહણ કરતા નથી. અર્થાત્ ગર્ભવતી સ્ત્રી ગર્ભના છ માસ થઈ ગયા પછી જ્યારે મુનિ અશન આદિ લેવા માટે આવે ત્યારે તે બેઠી હોય પછી ઉભી થઇને આપે તથા ઉભી હોય પછી બેસીને આપે તે તેના હાથની મુનિએ ભિક્ષા લેવી ન જોઈએ. જે ગર્ભિણી બેઠી–બેઠી આપતી હોય અથવા ઉભી રહીને જ દેતી હોય તે લેવી જોઈએ. જે સ્ત્રીનું બાળક નાનું હોય અને તે બાળકને દૂધ પાતી હોય તે બાળકને દૂર રાખીને જે અશન આદિ દેવાને માટે તૈયાર થાય તે તેના હાથથી ભિક્ષા ગ્રહણ ન કરવી જોઈએ. જે અશન આદિ દેવાવાળીના બેઉ પગ (ડેલી) ઉમરાની અંદર જ હોય અથવા બેઉ પગ ડેલીની બહાર હોય તે અશન આદિ ન લેવાં જોઈએ. જે એક પગ ડેલીની અંદર અને એક પગ ડેલીની બહાર રાખીને અર્થાતુ ડેલીને બે પગની વચમાં રાખીને ભિક્ષા આપે તેજ પ્રતિમા ધારી ભિક્ષા ગ્રહણ કરી શકે છે. ઉકત વિધિથી ન આપે તેની પાસેથી ભિક્ષા લેતા નથી. અહીં એ વાત ખૂબ યાદ રાખવી જોઈએ કે–જિનકલ્પી મુનિને સ્વપ્રજ્ઞાથી જે ગર્ભવતીના ગર્ભનું જ્ઞાન થાય તે ગર્ભગ્રહણ કાલથીજ તેના હાથથી આપવામાં આવતી ભિક્ષા લેવી જોઈએ નહિ. સ્થવિરકલ્પી મુનિએ ગર્ભવતીના ગર્ભને સાતમે માસ આરંભ થાય ત્યારે તેના હાથથી અપાતી ભિક્ષા ગ્રહણ ન કરવી જોઈએ. (સૂ ૪) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૭૦ Page #78 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુપ્રતિમાપારીકે ગોચરકાલકા વર્ણન હવે ગેરીના કાલમાં અભિગ્રહનું વર્ણન કરતાં પ્રથમ ભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગારના ગોચરીકાલનું વર્ણન કરે છે – “જાતિયં ” ઈત્યાદિ. ગોચર શબ્દનો અર્થ થાય છે કે – જોવિ વર-જવર જેમ ગાય જ્યાં નાનાં નાનાં તૃણ આદિ જુએ છે ત્યાં થોડું-થોડું ગ્રહણ કરે છે, અને જ્યાં વધારે તૃણ જુએ છે ત્યાં પૂર્વની અપેક્ષાથી અધિક ગ્રહણ કરે છે, ગધેડાની પેઠે તૃણ આદિને મૂળથી જ ઉખેડી નાખતી નથી, એવી જ રીતે મુનિ પણ ગૃહસ્થને ઘેર યથાવસર અને યથાસામગ્રી અશન આદિનું ગ્રહણ કરે છે તે ગોચર કહેવાય છે તથા જેવી રીતે કઈ સ્ત્રી પર્વ આદિમાં ગોગ્રાસ દેવા માટે અનેક પ્રકારનાં આભૂષણ પહેરીને ગાયની પાસે જાય છે તે ગાય તે સ્ત્રીનાં આભૂષણ આદિને જોતી નથી માત્ર ગ્રાસની તરફ જ જુએ છે, તેવી જ રીતે સાધુ પણ, જે ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે જાય છે ત્યાં તે સ્ત્રીના રૂપ લાવણ્ય આદિને નહિ જોતાં માત્ર શુદ્ધા-શુદ્ધિને માટે આહાર આદિની તરફજ જુએ છે. ગોચરના ત્રણ કાલ છે. (૧) આદિ-અર્થાત્ દિવસના ત્રણ વિભાગ કરીને તેને પ્રથમ ભાગ (૨) મધ્યમ ભાગ, (૩) અન્તિમ ભાગ જે દિવસના પ્રથમ ભાગમાં ભિક્ષા માટે જાય તે મધ્ય ભાગમાં ન જવું જોઈએ, તેમજ ત્રીજા ભાગમાં પણ ન જવું જોઈએ. (૨) જે દિવસના મધ્ય ભાગમાં ભિક્ષા માટે જવાનું હોય તે પ્રથમ ભાગમાં અને અંતિમ ભાગમાં ન જાય. (૨) જે અંતિમ ભાગમાં જવાનું હોય તે પ્રથમ ભાગમાં અને મધ્ય ભાગમાં ન જાય. તાત્પર્ય એ છે કે – પ્રતિમધારી અનગારે એમ કરવું જોઈએ કે દિવસના ત્રણ વિભાગ કરીને પ્રથમ, બીજો અને ત્રીજે. એવા ભાગના ભેદથી કેઈપણ એક ભાગમાં જ ભિક્ષા ગ્રહણ કરવી અનેકવાર નહિ. (સૂ ૫). વળી ઉત વિષયનું જ વર્ણન કરે છે “” i' ઇત્યાદિ. ભિક્ષુપ્રતિમાપારીકી ગોચરચર્યાના વર્ણન માસિક ભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગારની છ પ્રકારની ગોચરવિધિ કહી છે જેમકે શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #79 -------------------------------------------------------------------------- ________________ જેતા (૨), ગઢST (૨), નોકુત્તિકા (રૂ), પાવાહિયા (૪), સંયુક્લા (૫) અને તપ વાયા (૬). (૨) હા–પેટીના જેમ ચાર ખુણાવાળી અર્થાત્ જે ભિક્ષામાં ચતુષ્કોણ ગમન કરવામાં આવે. (૨) મઢડા-અરધી પેટી અર્થાત જેમાં ખુણાથી ગમન કરવામાં આવે. કુરિયા-ગેમૂત્રની પેઠે વાંકાચુંકા થઈ ભિક્ષા કરાય. (૪) પથાવિદિા –પક્ષી જે પ્રકારે ઉઠીને વચલા પ્રદેશને છોડીને બેસે છે એવી જ રીતે જેમાં એક ઘેરથી ભિક્ષા લઈને અનિયમિત ને કમરહિત બીજે ઘેર ભિક્ષાને માટે જવું. (૧) સપુદા –જેમાં શંખની રેખાની પેઠે ગોલાકારથી ફરીને ભિક્ષા કરાય તે “રાબૂવર્ત છે. તે બે પ્રકારની થાય છે. () માતા –રાબૂવર્ત (૨) વાહ-રાવૂકાવતે. જેમાં ક્ષેત્રના બહારના ભાગથી શંખના આવર્તન જેવી ગતિથી ફરતાં ક્ષેત્રના મધ્યભાગમાં અવાય તેને ગ્રામ્યન્તરશખૂંવાવર્ત કહે છે અને જ્યાં ક્ષેત્રના મધ્યભાગમાંથી બહાર અવાય તેને વાહરાવ્Rાવતે કહે છે (૬) iારવાવા-જેમાં મહિલાના છેડેના ઘરથી ભિક્ષા કરતાં-કરતાં અવાય ( સૂ. ૬ ). હવે નિવાસના વિષયમાં સમયને નિર્ણય કહે છે- “માહિાં ” ઈત્યાદિ. ભિક્ષુપ્રતિમાપારીકી નિવાસવિધિ માસિકીભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગારને જ્યાં કેઈ ઓળખતા હોય ત્યા તે એક રાત્રિ રહી શકે છે અને જ્યાં તેને કોઈ ઓળખતા ન હોય ત્યાં તે એક કે બે રાત્રિ રહી શકે છે. કિન્તુ એક કે બે રાત્રિથી વધારે ત્યાં રહેવું ક૫તું નથી. આથી વધારે જે જેટલા દિવસ રહે તેને તેટલા દિવસના છેદ અથવા તપનું પ્રાયશ્ચિત્ત આવે છે. (સૂ) ૭). હવે પ્રતિમાપ્રતિપન્ન અનગારની ભાષાના વિષયમાં કહે છે: “માલય ' ઇત્યાદિ. માસિકી ભિક્ષુપ્રતિમાપ્રતિપન અનગારને ચાર ભાષા બેલવી કપે છે. તે આ પ્રકારે– () નાય, (૨) gs, (૨) gugraft, (૪) કુદરવાળી . શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૭૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુપ્રતિમાધારીકી ઉપાશ્રયકી વિધિ (૨) નાયળો—આહાર આદિને માટે યાચના કરવારૂપ. (૨) પુષ્કળી–પ્રયાજન હાતાં મા` આદિના વિષયમાં પૂછવારૂપ. (૩) અનુપાવળી–સ્થાન આદિમાં રહેવા માટે આજ્ઞા લેવારૂપ. (૪) પુરુસાગળના પૂછાએલા પ્રશ્નના ઉત્તર દેવારૂપ (સ. ૮) હવે ઉપાશ્રયના વિષયમાં કહે છે:-માસિë ' ઇત્યાદિ, માસિકીભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગાર મુનિને ત્રણ પ્રકારના ઉપાશ્રયનું પ્રતિલેખન-ગવેષણ કરવું ક૨ે. તપ સયમનું આરાધન કરવા માટે જેને આશ્રય લેવામાં આવે તેને ઉપાશ્રય કહે છે. તે આ પ્રકારે છે. (?) ઞધઆરામŁદ્દે (૨) બધો વિટ્ટતયર (૨) બૌ વ્રુક્ષમ્ । (૧) બધબારામદ્ આરામ–ઉદ્યાનરૂષ ઉપાશ્રય. (૨) કોવિદ્યુતx-ચાર ખાજુથી ખુલ્લુ તથા ઉપરથી ઢાંકેલું ગૃહ. (રૂ) બૌ વ્રુક્ષમજ્જ–વડ પીપળા આદિ વૃક્ષની નીચે અર્થાત્ વૃક્ષના મૂલરૂપી ધર (સૂ. ૯) પૂર્વોકત વિષયનુંજ વર્ણન કરાય છે:- ‘માપ્તિય ' ઇત્યાદિ— ભિક્ષુપ્રતિમાધારીકી સંસ્તારકવિધિ માસિકીભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગારને ત્રણ પ્રકારના ઉપાશ્રયનીઆજ્ઞા લેવી કલ્પે. (૧) ગયગારામŁહ (૨) અો વિદ્યુતવૃર્ત્ત, ગયો વૃક્ષમ્પૂ આ બધાં પૂર્વ સૂત્રમાં નિર્દિષ્ટિ કરાઇ ગયા છે. માસિકીભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનાગારને ત્રણ પ્રકારના ઉપાશ્રયના સ્વીકાર કરવા પે. (?) ઞધારામગૃહ (૨) ગયો વિદ્યુતદ્દ (૨) બધોદશમુગૃહ રૂપ. ( સ ૧૦ ) હવે સંસ્તારકના વિષયમાં કહેવામાં આવે છે 'માસિય ળ' ઇત્યાદિ. માસિકીભીક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગારને ત્રણ પ્રકારના સંસ્તારની ગવેષણા કરવી કલ્પે (૨) પૃથીશિલા (૨) હ્રાન્ડશિષ્ઠા (3) ચથાવુંવૃત્ત. યથાસ ંસ્કૃત તેને કહે છે કે જે કાઇ કારણવશાત્ ગૃહસ્થે પાતાને માટે ફલક પાટ આદિરૂપ બિછાવેલ હાય તે. જે પ્રતિમાધારી ન હાય તે પણ ગૃહસ્થદ્વારા સાધુને માટે બિછાવેલ શય્યાસસ્તારક કામમાં લેતા નથી તે પ્રતિમાધારી મુનિ કેવી રીતે કામમાં લે ? અર્થાત્ ન લીએ આવી રીતે ત્રણ પ્રકારના શય્યાસ'સ્તારકની આજ્ઞા લેવા અને તેને ગ્રહણ કરવાનું ક૨ે. ( સુ ૧૧ ) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૭૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ | ભિક્ષુપ્રતિમાપારીકા કલ્પવર્ણન જે ઉપાશ્રયમાં સી અને પુરુષ આવે તો પ્રતિસાધારીએ શું કરવું જોઈએ ? તે કહે છે-“ણિશં ' ઇત્યાદિ. માસિકી ભક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગાર-મુનિના ઉપાશ્રયમાં સ્ત્રી અને પુરુષ મૈથુનને માટે આવે તે મુનિ જે બહાર હોય તે અંદર ન આવે અને જો અન્દર હોય તે બહાર ન જાય. કિન્તુ મધ્યસ્થ ભાવથી ત્યાંજ પિતાનાં તપ સંયમમાં તલીન રહે. (સૂ ૧૨). જ્યારે ઉપાશ્રયમાં અગ્નિકાય પ્રજવલિત થાય ત્યારે શું કરવું જોઈએ? તે કહે છે–ભાણિયું of ઇત્યાદિ. માસિકી ભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન મુનિના ઉપાશ્રયને અગ્નિથી કેઈ બાળી દે તે તે સમય પ્રતિમાપ્રતિપન્ન ભિક્ષુ અંદર હોય તે અગ્નિના ભયથી બહાર ન નિકળે. જે બહાર હોય તો અંદર ન આવે. તે સમયે જે કઈ તેને હાથ પકડીને તેને ખેંચે તે ખેંચવાવાળાને નારિયેલ અને તાલફલની પેઠે અવલખન તથા પ્રલમ્બન ન કરે. અર્થાત્ તેની ભુજા આદિને પકડીને લટકે નહિ, કિન્તુ ઈર્યા–સમિતિને અનુસરીને યુગ્યમાત્ર–ચાર હાથ સુધી ભૂતલને જોતાં નીકળે. (સૂ ૧૩) હવે પ્રતિમાપ્રતિપન્નના પગમાં જે કાંટા આદિ લાગે તે શું કરવું જોઈએ? તે કહે છે “જાતિ ni ઈત્યાદિ. માસિકીભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન સાધુના પગમાં જે લાકડીનું ઠુંઠું, કાંટા, હીરક, અહીં હીરકનો અર્થ અણીવાળું કાષ્ઠ સમજવું જોઈએ, અથવા કાંકરી પ્રવેશ કરે તે તે પ્રતિમાપારીને કાંટા આદિ કાઢવા તથા તેનું વિશોધન–ઉપચાર કરવા કલ્પ નહીં, કિન્તુ તે ઈર્યા-સમિતિને અનુસરી ગમન કરે (સૂ૦ ૧૪) - હવે પ્રતિમા પ્રતિપન્ન મુનિના નેત્રમાં જન્તુ અથવા રજકણ આદિ પડી જાય તે તે શું કરે ? તે કહે છે_*માસ ' ઇત્યાદિ. માસિક ભિક્ષુપ્રતિમાપ્રતિપન સાધુની આંખમાં જે કોઈ જીવ, બીજ કે ધૂળ પડી જાય તે તેને કાઢવાનું કે વિશોધન-ઉપચાર કરવાનું ક૯પે નહીં. કિન્તુ ઈ– સમિતિ અનુસાર વિહાર કરે કલ્પ. જો મચ્છર આદિ પ્રાણ આંખમાંથી જીવતું નીકળવાની સંભાવના હોય તે તે જીવને કાઢવાનું કલ્પ (સૂ. ૧૫) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૭૪ Page #82 -------------------------------------------------------------------------- ________________ હવે પ્રતિમાપ્રતિપનને વિહાર કરતાં માર્ગમાં જે સૂર્ય અસ્ત થઈ જાય તે તે શું કરે ? તે કહે છે-“માવિયં ” ઈત્યાદિ. માસિકીભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન સાધુને જ્યાં સૂર્ય અસ્ત થઈ જાય ત્યાં રહેવું કપે. ચાહે ત્યાં જલ–સરોવર આદિનો તટ હાય, સ્થલ હોય, દુર્ગમ સ્થાન હાય, ગમ્ભીર સ્થાન હોય, નિમ્ન સ્થાન હોય, ઉંચું–નીચું સ્થાન હોય, ખાડે કે ગુફા હોય, તે આખી રાત ત્યાંજ વ્યતીત કરવી ક૯પે. ત્યાંથી એક પગલું પણ આગળ વધવું કપે નહીં. રાતમાં જે દિશા– પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અથવા ઉત્તર કોઈ પણ દિશા તરફ મુખ રાખીને વ્યતીત કરી હોય તે પ્રાત:કાલે સૂર્યોદય થયા પછી તેજ દિશાની તરફ ઈસમિતિને અનુસરીને વિહાર કરે (સૂ ૧૬) વળી પૂર્વોકત વિષયનું વર્ણન કરે છે-“માસિયે ' ઇત્યાદિ માસિકીભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન મુનિને સચિત્ત પૃથ્વી પર નિદ્રા અથવા પ્રચલા નામની નિદ્રાનું સેવન કરવું ક૯પે નહીં, કેમકે–તેને કેવલી ભગવાને કર્મબન્ધનું કારણ કહેલું છે, નિદ્રા-સામાન્ય નિદ્રા પ્રચલા-બેઠાં બેઠાં ઉંઘ કરવી તે સચિત્ત ભૂમિ પર નિદ્રા લેતાં અથવા પ્રચલાનામક નિદ્રા લેતા મુનિના હાથ આદિથી સચિત્ત પૃથિવીને સ્પર્શ અવશ્ય થવાથી તે પ્રાણાતિપાત આદિ દોષના ભાગી થાય છે. માટે તેણે યથાવિધિ શાસ્ત્રાનસાર નિર્દોષ સ્થાન પર જ રહેવું અથવા વિહાર કરવો કપે જે ત્યાં મુનિને ઉચ્ચાર-પ્રસવણુ=મોટીનીત કે લધુનીત (ઝાડા પિશાખ) ની બાધા ઉત્પન્ન થાય તે તેને રોકે નહીં કિન્ત કોઈ પૂર્વ પ્રતિલેખિત સ્થાન પર તેને ઉત્સર્ગ કરે. અને પછી પિતાના સ્થાન પર આવીને ઉત્સર્ગ આદે ક્રિયા કરે. (સૂ) ૧૭) હવે ભિક્ષુનું ગૃહપતિના કુલમાં ભિક્ષા માટે જવા આવવાનું નિરૂપણ કરે છે“મારાં ” ઈત્યાદિ માસિકભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગાર સચિત્તરજયુક્ત કાયથી ગૃહસ્થને ઘેર અશન પાનને માટે નિકળવું કે પ્રવેશ કરવો કલ્પ નહીં જે તે જાણી જાય કે સચિત્ત રજ પ્રસ્વેદ (પસીના) થી, શરીરના મેલથી અર્થાત્ હાથ આદિથી સ્પર્શ થવાથી ઉત્પન્ન થયેલ મેલથી વિંધ્વસ્ત-અચિત્ત થઈ ગયેલ છે, તે તેને ગૃહપતિને ઘેર અશન પાન માટે જવા આવવાનું કપે છે, અન્યથા નહીં. (સૂ. ૧૮) હવે ભિક્ષા માટે વિના કારણ હસ્તાદિ ધેવાને નિષેધ કહે છેનારિયે ઇત્યાદિ. માસિકભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગારને અચિત્ત-ઠંડા અથવા ગરમ પાણીથી હાથ, પગ, દાંત, આંખ કે મુખ એકવાર અથવા વારંવાર ધોવાનું કલ્પ નહીં કિન્તુ જે કોઈ અશુદ્ધ વસ્તુ કે અન્ન આદિથી મુખ હાથે આદિ શરીરના અવયવ લિપ્ત (ખરડાયા) હોય તે તેને તે પાણીથી શુદ્ધ કરી શકે છે, અન્યથા નહીં (સૂ, ૧૯) હવે ગમનકિયાની બાબતમાં કહે છે બાપ ' ઇત્યાદિ. માસિકીભિક્ષુપ્રતિમાપ્રતિપન અનગારની સામે જે મદમસ્ત હાથી, ઘેડા. શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૭૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ બળદ, ભેંસ, વરાહ (સૂવર) કૂતરા, વાઘ આદિ આવી જાય તે તેનાથી ડરીને પ્રતીકાર માટે એક પગલું પણ પાછળ કે આગળ હટી જવું કલ્પે નહિ. પરન્તુ દ્વીન્દ્રિયાદિ પ્રાણી કે જે સાધુથી ડરે છે તે જો આવતાં હેાય તે તેના રક્ષણને માટે ચાર હાથના માપથી આગળ કે પાછળ હટવું ક૨ે (સૂ૦ ૨૦) હવે પરીષહસહનની વિધિ કહે છે-માસિય Ī' ઇત્યાદિ. માસિકીભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન સાધુને ઠંડીના દિવસેામાં છાયાથી આ શીત છે’ એમ માનીને ઉષ્ણ સ્થાનમાં જવું તેમજ ગરમીના દિવસેામાં તાપથી પતિપ્ત ગરમીના સ્થાનમાંથી શીત સ્થાનમાં જવું કલ્પે નહિ, કિન્તુ તે જે સમયે જયાં હાય તે સમયે ત્યાં જ શીત અથવા ઉષ્ણ પરીષહ સહન કરે (સૂ ૨૧) હવે ઉપસંહાર કરતાં કહે છે-ત્ત્વ વધુ’ ઇત્યાદિ, આ પ્રકારે માસિકીભિક્ષુપ્રપ્રતિમાનું ‘બાપુખ્ત’ સૂત્રનિર્દિષ્ટ વિધિની અનુસાર. ‘બાળવૃં’ સ્થવિર આદિ કલ્પની અનુસાર, અદ્દામાં’જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી મેાક્ષમા ની અનુસાર અથવા ક્ષાયેાપશમિક ભાવાની અનુસાર બાતત્ત્વ જિનેન્દ્રપ્રતિપાદિત તત્ત્વની અનુસાર, ‘અાજ્ઞક્ષ્મ' સમભાવથી જે પ્રકારે કની નિરા હાય તે પ્રકારની ભાવનાપૂર્વક શરીરથી ‘સિતા’ સ્પર્શ કરવાવાળા ‘વાહિતા' વારંવાર તેના ઉપયેગપૂર્વક પાલન કરવાવાળા, ‘સોહિતા’ પારણાને દિવસ ગુરુ આદિના દ્વારા અપાયેલ અવશિષ્ટ અશન આદિનું ભાજન કરવાથી અથવા અતિચાર પકના ધેાવાથી શાધન કરવાવાળા ‘તારિતા' પ્રતિમાની અવધિ પૂર્ણ થઇ જતાં પણ પારણાને સમયે થોડીવાર રોકવાવાળા, િિકૃતા’– પારણાને દિવસ ‘આ દિવસનું કૃત્ય છે તે મેં પૂરૂં કર્યું’ એમ કહેવાવાળા, ‘ત્રાહિતા’ અતિચાર આદિનું વર્જન કરીને આરાધના કરવાવાળા મુનિ ભગવાનની આજ્ઞાના આરાધક થાય છે. (સુ. ૨૨) આ પહેલી ભિક્ષુપ્રતિમા થઇ (૧) હવે ખીજી પ્રતિમાથી લઈને સાતમી પ્રતિમા સુધી વ્યવસ્થા કહે છે‘નૈસિર્ચ’ ઈત્યાદિ. દ્વિમાસિકીભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગાર હંમેશા વ્યુહૃષ્ટાય પરીષહ ઉપસ ઉપસ્થિત થતાં પણ કાયાની મમતાના ત્યાગી હાય છે. તે તમામ-પ્રથમ પ્રતિમામાં કહેલી સવિધિનું આરાધન કરતાં ખીજી પ્રતિમામાં માત્ર એ વ્રુત્તિ આહારની અને એ દૃત્તિ પાણીની ગ્રહણ કરે છે. (૨)આ પ્રકારે અન્ન અને પાનની એકએક દત્તની વૃદ્ધિને લઇને ત્રીજી પ્રતિમાથી સાતમી પ્રતિમા સુધી સમજી લેવું જોઇએ. (૩)થી (૭) અહી એ તાત્પ છે કે—જેટલા માસની પ્રતિમા હેાય છે તેટલીજ અન્ન અને પાણીની વ્રુત્તિઓ પ્રતિમાધારી ભિક્ષુને ક૨ે છે. ખીજી પ્રતિમાથી લઈને સાતમી પ્રતિમા સુધી અન્ય તમામ વિધિ પ્રથમ પ્રતિમાના જેવી સમજવી જોઇએ. (સ. ૨૩) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૭૬ Page #84 -------------------------------------------------------------------------- ________________ હવે આઠમી ભિક્ષુપ્રતિમાનું વર્ણન કરે છે-“u' ઇત્યાદિ. ત્રણ સપ્તાહેરત્ર-સપ્તાહમાંથી પહેલા સપ્તાહ-અહોરાત્ર–સપ્તાહની આઠમી ભિક્ષુપતિમાપ્રતિપન અનગર નિત્ય યુટ્યષ્ટા ” થઈને-શરીરમમતાને ત્યાગીને સપૂર્ણ પરીષહ અને ઉપસર્ગોને સહન કરે છે, ને વાર્થમવત-વીહાર ઉપવાસ કરે છે. ગામની અથવા રાજધાનીની બહાર અભિગ્રહવિશેષથી ત્રણ આસન કરે છે. ઉત્તાન ચિત્તા સૂવું ૧, વાવ–એક પડખે સુવું ૨, નિધિવા-પુત–બેઠક જમીન પર લગાવીને બેસવું ૩, આ ત્રણ આસનોથી કાર્યોત્સર્ગરૂપમાં રહે ત્યાં દેવ, મનુષ્ય તિર્યંચસંબંધી ઉપસર્ગ જે તેને કાયેત્સર્ગથી ‘પાર ન–ચલાયમાન કરે, “વાહિકઝ” પતિત કરે તે તે પોતાના ધ્યાનથી ચલાયમાન ન થાય તથા પતિત ન થાય. જે કાર્યોત્સર્ગના સમયે મલ-મૂત્રની બાધા ઉત્પન્ન થાય તે તે રોકે નહિ કિન્તુ પહેલાં પ્રતિલેખન કરાયેલી ભૂમિ પર તેને ઉત્સર્ગ ત્યાગ કરીને પછી યથાવિધિ પિતાના આસન પર આવીને કાયોત્સર્ગમાં સ્થિત રહે. આ પ્રકારે પ્રત્યેક સાત અહોરાત્ર (દિવસ–રાત)ની ત્રણ ભિક્ષુપ્રતિમાઓમાં આ પ્રથમ સાત અહોરાત્ર (સપ્તાહ)ની આઠમીપ્રતિમા છે. આનું સૂત્રોક્ત વિધિથી આરાધન કરતાં યાવત્ ભગવાનની આજ્ઞાન આરાધક થાય છે. આ પ્રતિમા ચાર ઉપવાસ અને ત્રણ પારણાથી થાય છે. એ પ્રકારે નવમી તથા દશમી પ્રતિમામાં પણ જાણવું જોઈએ. (સૂ. ૨૪) હવે નવમી અને દશમી ભિક્ષુપ્રતિમાનું નિરૂપણ કરે છે-“gવં રોકવા તરવા” ઇત્યાદિ. આ પ્રકારે બીજી-સાત અહોરાત્ર (સપ્તાહ)ની ભિક્ષુપ્રતિમા પણ છે. વિશેષતા માત્ર એટલી જ છે કે આમાં બીજા પ્રકારનાં ત્રણ આસન કરે છે તે આ પ્રકારનાં છે. Eારા દંડના જેવા લાંબા થઈને સુવું ૧, અથવા “Togશાથી? અર્થાત વાંકા લાકડાની જેમ કુર્જ (કુબડા) થઈને મસ્તક તથા પગની એડી દ્વારા પૃથ્વીને સ્પર્શ કરતાં પીઠના ભાગને પૃથ્વીને અડાડયા વગર રહેવું તે ૨, અને “૩ાાનિ અર્થાત્ ભૂમિપર પુત (બેઠક) ન લગાવતાં પગ ઉપર બેસવું તે ૩, બાકીની વિધિ પહેલાની જેમ જાણવી જોઈએ. આ પ્રમાણે આ નવમી પ્રતિમાનું સૂત્રોકત વિધિથી આરાધન કરવાવાળા મુનિ ભગવાનની આજ્ઞાના આરાધક થાય છે. (૯) આ પ્રકારે ત્રીજા સાત અહોરાત્ર – સપ્તાહની દશમી ભિક્ષપ્રતિમા પણ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #85 -------------------------------------------------------------------------- ________________ થાય છે. એમાં બીજા પ્રકારનાં ત્રણ આસન કરાય છે તે આવી રીતનાં છે. (૧) ગોરો હાસન,-(૨) વીરામન (૨) બામ્રળુંન્ગાસન | ચોરોાિસન- જેવીરીતે પગનાં તળીયાં ઊંચાં રાખીને ગાય દોહવાને બેસાય છે એવી રીતે બેસવું. (૨) વીરાસન જો કઇ માણસ સિંહાસન ઉપર બેઠા હોય અને બીજો આવીને તેની નીચેથી સિંહાસન ઉપાડે (હટાવે) ત્યારે બેસવાવાળા તેજ આકાર (સ્થિતિ)માં અવિચલરૂપથી સ્થિત રહે તે. આ અતિ કઠિન હાવાથી વીરાસન કહેવાય છે, કેમકે એમાં બહુ વીરતા રાખવી પડે છે. (૨) બાશ્રીષ્નાHન-જે પ્રકારે આંખાનું ફળ વાંકા આકારનું હોય તે પ્રકારે બેસવું તે. (૩) આ પ્રકારે આ દશમી પ્રતિમાની સૂત્રોકત વિધિથી આરાધના કરવાવાળા મુનિ ભગવાનની આજ્ઞાના આરાધક હેાય છે. ૧૦ (સૂ. ૨૫) ભિક્ષુપ્રતિમાકા વર્ણન હવે અગીયારમી ભિક્ષુપ્રતિમાનું નિરૂપણ કરે છે-નું બો’ ઇત્યાદિ. એજ પ્રકારે અગીયારમી એક અહારાત્રની પ્રતિમાના વિષયમાં પણ જાણવું જોઇએ અર્થાત્ અગીયારમી ભિક્ષુપ્રતિમા એક દિનરાતથી સમ્પન્ન થાય છે. અહીં એટલું વિશેષ છે કે – આ ચાવિહાર ષષ્ઠ તપથી કરવામાં આવે છે. એમાં ગામ કે રાજધાનીથી ખહાર જઈને બેઉ પગને સંકુચિત કરીને અને હાથને સાથળ સુધી લાંખા ૨ાખીને કાર્યોત્સર્ગ કરવામાં આવે છે. બાકી વન પૂર્વવત્ છે. આ પ્રતિમાને શાસ્ત્રોક્ત વિધિથી પાળવાવાળા મુનિ ભગવાનની આજ્ઞાના આરાધક હાય છે ૧૧ (સ્૦ ૨૬) હવે બારમી ભિક્ષુપ્રતિમાનું નિરૂપણ કરે છે-‘TIË ’- ઇત્યાદિ. એકરાત્રિકી ખારમી ભિક્ષુપ્રતિમાપ્રતિપન્ન અનગાર શરીરનું મમત્વ ન રાખતાં પરીષહ ઉપસને સહન કરે છે. આમાં ચાવિહાર અષ્ટમ- ભક્ત સાથે ગામ કે રાજધાનીની બહાર જઇને શરીરને જરાક આગળના ભાગમાં નમાવીને એક પુદ્ગલ પર દૃષ્ટિ રાખતાં અનિમેષ નેત્રાવડે, નિશ્ચલ અગાથી સ` ઇન્દ્રિયાને કાબૂમાં રાખીને એઉ પગને સંકુચિત કરીને હાથ લંબાવીને કાયોત્સર્ગ કરે છે. આ ખારમી પ્રતિમામાં ભિક્ષુ, દેવ, મનુષ્ય અને તી`ચ સંધી જેટલા ઉપસર્ગ થાય તે બધાને સહન કરે છે. જો ત્યાં મલ-મૂત્રની ખાધા થઇ જાય તા તેને શકે નહીં પણ કોઈ પૂર્વપ્રતિલેખિત સ્થાનમાં તેનો ત્યાગ કરીને પાછા આસન પર આવીને વિધિપૂર્વક કાર્યાત્સર્ગાદિ ક્રિયામાં લાગી જાય. ૧૨ (સ્૦ ૨૭) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૭૮ Page #86 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષપ્રતિમા નહીં પાલને વાર્તાકે દોષોકા વર્ણન બારમી ભિક્ષુપ્રતિમાનું સમ્યક પ્રકારે પાલન ન થવાથી જે દોષ ઉત્પન્ન થાય છે તેનું વર્ણન કરે છે–પુજા ઇત્યાદિ. એકરાત્રિકી બારમી ભિક્ષુપ્રતિમાનું સમ્યફ રીતે પાલન ન હોવાથી અનગારને આ હવે પછી કહેવામાં આવતાં ત્રણ સ્થાન અહિત માટે, અશુભ માટે, અક્ષમા માટે, અકલ્યાણ માટે તથા આગામી કાલમાં દુ:ખને માટે થાય છે. તે ત્રણ સ્થાન આ છે(૧) ઉન્માદની પ્રાપ્તિ થઈ જાય. (૨) દીર્ઘકાલિક રેગઆત કની પ્રાપ્તિ થઈ જાય અને (૩) તે કેવલિભાષિત ઋતચારિત્રરૂપ ધર્મથી પતિત થઈ જાય (સૂ ૨૮) | ભિક્ષુપ્રતિમા પરિપાલનકે ગુણોંકા વર્ણન હવે બારમી ભિક્ષુપ્રતિમાના સમ્યક્ પાલનમાં જે ગુણ પ્રાપ્ત થાય છે તેનું નિરૂપણ કરે છે-“ઈત્યાદિ એકરાત્રિકી ભિક્ષુપ્રતિમાનું સમ્યક્ રીતે પાલન કરતાં મુનિને આ વક્ષ્યમાણહવે કહેવામાં આવતાં ત્રણ સ્થાન હિત, શુભ, ક્ષમા, કલ્યાણ તથા ભવપરંપરાનુબધી સુખને માટે થાય છે. તે સ્થાન આ પ્રકારનાં છે–તેને ઇન્દ્રિય તથા મનની અપેક્ષા ન રાખતા રૂપી દ્રવ્યમાત્રને જાણવાવાળું અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. અથવા મનુખેલકમાં રહેતા સંક્ષિપચેન્દ્રિય ના મને ગત ભાવોને બંધ કરવાવાળું મન પૂર્વે જ્ઞાન ઉત્પન્ન થાય છે ૨, અથવા તેને પૂર્વકાલમાં કદી ન થયેલું એવું યથાવસ્થિત સમસ્ત -ભૂત, વર્તમાન અને ભવિષ્યનું ભાના સ્વભાવને પ્રકાશન કરવાવાળું વસ્ત્રજ્ઞાન થાય છે. ૩. આ પ્રકારે આ બારમી એકરાત્રિની ભિક્ષુપ્રતિમાનું સૂત્રોક્ત વિધિથી ક૯૫-આચાર તથા જ્ઞાનાદિમાર્ગ અનુસાર યથાર્થરૂપે સમભાવપૂર્વક કાર્યથી સ્પર્શન, પાલન, શોધન, પૂરણ કીર્તન અને આરાધના કરવાવાળા ભગવાનની આજ્ઞાના આરાધક હોય છે. (સૂ) ૨૯ ). શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર કરે છે-“garગો – ઈત્યાદિ. આ તે બાર ભિક્ષુપ્રતિમાઓ છે કે જેનું સ્થવિર ભગવન્તએ પ્રતિપાદન કર્યું છે. શ્રી સુધર્મા સ્વામી કહે છે કે- જખ્ખ ! જેવું મેં શ્રી ભગવાનની પાસેથી સાંભળ્યું છે તે પ્રમાણેજ તમને કહું છું. દશાશ્રુતસ્કંધ સૂત્રની “મુનિહર્ષિશું ટીકાના ગુજરાતી અનુવાદમાં ભિક્ષુપ્રતિમા નામનું સાતમું અધ્યયન સમાપ્ત થયું (૭) આંઠવા અધ્યયનકી અવતરણિકા ઓર પંચકલ્યાણકકા વર્ણન અધ્યયન આઠમું. સાતમા અધ્યયનમા ભિક્ષપ્રતિમાનું વર્ણન કર્યું છે. પ્રતિમા સમાપ્ત કર્યા પછી વર્ષાકાલ આવે છે. તે વ્યતીત કરવા માટે મુનિને નિવાસગ્ય ક્ષેત્રનું અન્વેષણ (તપાસ) કરવી પડે છે. ગ્રસ્થાન પ્રાપ્ત થતાં સંપૂર્ણ વર્ષાઋતુ ત્યાં વ્યતીત કરવી પડે છે. આ વર્ષાકાલમાં ગ ofમાણી રૂપ ચતુર્માસી પ્રારમ્ભ કરવાવાળા પાક્ષિક દિવસ પછી એક માસ અને વીસ રાત્રિ પછી સંવત્સરી-આવે છે. શુકલ પાંચમનુંજ એ પર્વ હોય છે. તેમાં એક સંવત્સરી પર્વદિન અને તેની પહેલાંના સાત દિવસ મળીને આઠ દિવસ પર્યુષણ પર્વ કહેવાય છે. પર્યુષણ પર્વના આઠ દિવસમાં મુનિ ગત્તરદશા સૂત્રનું વાચન કરે છે અને ભગવાન શ્રી મહાવીર સ્વામીનું જીવનચરિત્ર પણ આજ દિવસોમાં શ્રવણ કરાવે છે. આ રીતે અને પૂર્વની સાથે સંબંધ છે. આ અધ્યયનમાં શ્રી શ્રમણ ભગવાન મહાવીરના વન આદિ કલ્યાણપંચક સંક્ષેપથી કહ્યાં છે. હવે આ અધ્યયનનું પ્રથમ સૂત્ર કહે છે – “તે શા ઈત્યાદિ. અવસર્પિણીકાલના ચોથા આરાના અન્તમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનાં શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #88 -------------------------------------------------------------------------- ________________ પાંચ કલ્યાણ ઉત્તરાણુની નક્ષત્રમાં થયાં. મૂલમાં સ્તોત્ત1 શબ્દ છે. તેને અર્થ એ થાય છે કે હસ્તથી ઉપલક્ષિત ઉત્તરા અર્થાત્ હસ્ત નક્ષત્રની પહેલાં જે ઉત્તરા નક્ષત્ર છે તેને દસ્તત્તર-ઉત્તરભુની નક્ષત્ર કહે છે. અહીં પ્રાકૃત હોવાથી સપ્તમીના અર્થમાં તૃતીયા વિભક્તિ છે વીસ સાગરેપમ દેવની સ્થિતિને ઉપભેગ કરી ભગવાન દશમાં પ્રાણતદેવલોકથી ચ્યવીને ઉત્તરા/જુની નક્ષત્રમાં ગર્ભ માં આવ્યા. (૧) ઉત્તરાનીમાં દેવ દ્વારા એક ગર્ભથી બીજા ગર્ભમાં તેમનું સંહરણ થયું (૨). ચૈત્ર શુકલ તેરસ ૩/ITની નક્ષત્રમાં જન્મ થયે (૩). ઉત્તરTEાની નક્ષત્રમાં મુંડિત થઈ અગારમાંથી અનાર બન્યા અર્થાત્ ઘર છેડીને સંયમ લીધે (૪) ઉત્તરાનોમાં અનન્ત, પ્રધાન, અવિનાશી, નિરાવરણ સંપૂર્ણ કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત કર્યા, કેવલજ્ઞાન અને કેવલદર્શન વૈશાખ સુદ દશમીને દિવસ થયાં.(૫) વાતિ નક્ષત્ર કાર્તિક અમાવાસ્યામાં ભગવાને મોક્ષને પ્રાપ્ત કર્યો. “ના” શબ્દથી ભગવાનના વિહાર પરીષહ-સહન આદિનો ગણધરો દ્વારા પુનઃ પુનઃ ઉપદેશ કરવામાં આવ્યું છે. અહીં એ વિશેષ છે: (૧) ગર્ભમાં આવવું એટલે ગર્ભાધાન આદિ સંસ્કાર સમજવું જોઈએ. (૨) જન્મથી જન્મ મહિમાનું સંપૂર્ણ વૃત્તાન્ત સમજવું. (૩) દક્ષાથી દીક્ષા સુધી જીવન વૃત્તાન્ત જાણવું. (૪) કેવલજ્ઞાનથી સમસ્ત સાધુઓની વૃત્તિ તથા શ્રી ભગવાનની વિહારચર્યા આદિ સમજવું જોઈએ (૫) નિર્વાણથી-કેવલજ્ઞાનથી લઈને નિર્વાણપદપ્રાપ્તિ સુધી આખું ચરિત્ર સમજવું. આ કહેવાનું તાત્પર્ય છે કે પંચકલ્યાણમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું જીવનચરિત્ર સૂત્રરૂપે કહેવામાં આવ્યું છે. (૮) ત્તિમ શ્રી સુધર્માસ્વામી કહે છે હૈ જબ્બ ! ભગવાનની પાસે જેવું સાંભળ્યું છે તેવું જ હું તમને કહું છું. શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રની “મુનિહર્ષિ ટીકાના ગુજરાતી અનુવાદમાં પર્યુષણ નામનું આઠમું અધ્યયન સમાપ્ત થયું (૮) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #89 -------------------------------------------------------------------------- ________________ નવમ અધ્યયનકી અવતરણિકા ઔર ભગવાને સમવરળકા વર્ણન અધ્યયન નવમું આઠમા અધ્યયનમાં પર્યુષણકપનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રત્યેક મુનિએ ગ્ય રીતે પર્યુષણાની આરાધના કરવી જોઈએ. જે એ રીતે આચરણ નથી કરતા તે મહામહનીયકર્મનું ઉપાર્જન કરે છે. આ અધ્યયનમાં જે જે કારણોથી મહામહનીય કર્મનું બંધન થાય છે તેનું વર્ણન કરવામાં આવે છે. તે કારણોનાં સ્વરૂપને જાણું લઈને તેમનાથી હંમેશાં અલગ રહેવાને પ્રયત્ન કરવું જોઈએ. જે આત્માને સત્ અસત્ એવા વિવેકથી રહિત રાખે છે તેને મેહનીય કહેવાય છે. અથવા મેહને યેગ્ય મદ્યની પેઠે જે છે તે મેહનીય કહેવાય છે. જે પ્રકારે માદક દ્રવ્યના સેવનથી આત્મા ઘણું કરીને પિતાના વિવેક તથા ચેતનાને ગુમાવી બેસે છે તે પ્રકારે જ મેહનીય કર્મના પ્રભાવથી પણ આત્મા ધાર્મિક ક્રિયાઓથી રહિત થઈને સત્ અસના વિવેકથી વિકલ થઈ જાય છે. કહ્યું છે કે “બન્ને મહિલ” મધના જેવાં મેહનીય કર્મ છે. અથવા જેનાથી પ્રાણી મોહને પ્રાપ્ત કરે છે તે મેહનીય કર્મ કહેવાય છે. અનિત્ય ધન તથા સ્ત્રી આદિમાં નિત્યત્વ બુદ્ધિથી “આ મારૂં છે” એવા જ્ઞાનથી આવૃત થયેલી (ઢકાયેલી) બુદ્ધિરૂપ મેહનીય કર્મથીજ ધાર્મિકકિયારહિત આત્મા વિવેકશૂન્ય થઈને ચાર ગતિવાલા સંસારમાં પરિભ્રમણ કરે છે. આ મોહનીય કર્મની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ (૭૦) સિત્તેર કડાકડી સાગરોપમની છે. આ કર્મ બધાથી મુખ્ય છે, તેથી સર્વેએ તેનાથી દૂર રહેવા માટે પ્રયત્ન કરે જોઈએ. આ મેહનીય કર્મથી ભવ્યની રક્ષા કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર નવમા અધ્યયનનું નિરૂપણ કરે છે– તેf I ’ ઈત્યાદિ. અવસર્પિણીકાલના ચોથા આરામાં ચંપા નામની એક નગરી હતી. આ નગરીનું વર્ણન “દ્ધિથમિકનિદ્રા” ઈત્યાદિ. ઔપપાતિકસૂત્રથી જાણી લેવું. ત્યાં પૂર્ણભદ્ર નામનું એક ઉદ્યાન હતું, એ ઉદ્યાનનુ વર્ણન પણ ઔપપાતિકસૂત્રથી જાણવું. ત્યાં કેણિક નામે રાજા રહેતો હતો તેને ધારિણી નામની રાણી હતી. શ્રી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પિતાના શિષ્યગણની સાથે પૂર્ણભદ્ર ઉદ્યાનમાં સમવસ્તૃત થયા-પધાર્યા નગરપરિષત્ શ્રી ભગવાનના મુખથી ધર્મકથા સાંભળવાની ઇચ્છાથી નગરીમાંથી નીકળીને ભગવાનની પાસે આવી. ભગવાને ધર્મકથા કહી પરિષદુ ધર્મકથા સાંભળીને ભગવાનની પાસેથી પિતપતાને સ્થાને પાછી ગઈ. (સૂ૦ ૧) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #90 -------------------------------------------------------------------------- ________________ ભગવાનકે ઉપĚશકા વર્ણન પરિષના ચાલ્યા ગયા પછી ભગવાને શું કહ્યું? સૂત્રકાર તેનું વર્ણન કરે છે• અન્નૌત્તિ ’ ઇત્યાદિ. હું આર્યાં! એ પ્રકારે સબોધન કરીને શ્રી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઘણા નિન્થ તથા નિગ્રન્થીઓને મેલાવીને કહ્યું-મેાક્ષની ઈચ્છા રાખવાવાળા હે આર્યાં ! ત્રીસ પ્રકારનાં માડુનીયસ્થાન છે. સામાન્યત: આઠ પ્રકારનાં કર્માંની તથા વિશેષત: મેહનીય નામનાં ચેથા કર્મીની ઉત્પત્તિ અને સ્થિતિમાં કારણેાનું સામાન્ય અથવા વિશેષ રૂપે સ્રી કે પુરુષ ફરી ફરીને ( વાર ંવાર ) આસેવન કરતાં મહુનીયકમ ખાંધે છે. તે ત્રીસ માહનીયસ્થાન આ પ્રકારે છે (સ્ ૨ ) (૩૦) મહામોહનીય સ્થાનોંકા વર્ણન માડુનીયકના ત્રીસ સ્થાનાનું વન કરતાં સૂત્રકાર મેહનીયનાં પ્રથમ સ્થાનવું વર્ષોંન કરે છે– ને વૈરૂ ' ઇત્યાદિ. જે કાઈ વિવેકવિકલ હીન્દ્રિય આદિ ત્રસ પ્રાણિઓને પાણીમાં ડુબકીએ ખવરાવી પાણીમાં ડુબાવી મારે છે તે મહામેાહનીય કર્મોનું ઉપાર્જન કરે છે. મહામેહનું વર્ણન કહ્યું પણ છે: “ अगेगम्मि य णरगे, गच्छ जीवो अणेगसो जेण । સો મામોદ્દો મળરૂ, સન્થેäિ નિયત્રિં ચ || o || ” અર્થાત જે કર્માંથી પ્રાણી એક એક નરકમાં અનેક વાર જાય છે તેને બધા જિનવરેએ મહામેહ કહ્યું છે (૧) હવે સૂત્રકાર બીજા માહનીયસ્થાનનું વર્ણન કરે છે-‘વળિળા' ઇત્યાદિ. જે વ્યકિત કાઈ પ્રાણીના વાસાસને રોકીને ઘર-ઘેર આદિ અન્યકત શબ્દ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૮૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ કરતા પ્રાણીને મારે છે તે મહામેહનીય કનું ઉપાર્જન કરે છે. (૨) હવે ત્રીજા માહનીયસ્થાનનુ વર્ષોંન કરે છે—ગાયતેવ’ ઇત્યાદિ. જે પ્રાણીને અગ્નિ અથવા ધુમાડાથી મારી નાખે છે તે મહામેહને પ્રાપ્ત કરે છે. (૩) હવે ચેાથુ મેહનીયસ્થાન કહે છે-“સીસશ્મિ' ઇત્યાદિ. જે ‘ મસ્તકના વિકારણથી ( ફાડવાથી ) અવશ્ય મૃત્યુ થશે ’ એવે દુષ્ટ વિચાર કરી માથા ઉપર પ્રહાર કરી માથુ કૂંડી નાખીને કટકે—કટકા કરે છે તે મહામેાહને પ્રાપ્ત કરે છે. (૪) હવે પાંચમાં મેહનીયસ્થાનનું વર્ણન કરે છે ä' ઇત્યાદિ. જે કાઇ વ્યકિત કાઈ ત્રસ પ્રાણીના શિર આદિ અંગાને ભીનાં ચામડાથી ખાંધીને મારે છે તે આ પ્રકારનાં અત્યન્ત અશુભ આચરણવાળા મહામહનીય ક પ્રાપ્ત કરે છે. (૫) , હવે છઠ્ઠા મેહનીયસ્થાનનું વર્ણન કરે છે— पुणो पुणो ઇત્યાદિ ખિલાં આદિ કઠણુ ફળથી અથવા ડંડાથી કાઇ ગાંડા અથવા ભેળા સ્માદિને ઇરાદાપૂર્વક વારવાર મારીને હસે છે તે મહામેહ કમને ખાંધે છે (૬) હવે સાતમા અસત્યથી થવાવાળા મેહનીયસ્થાનમાં કહે છે—‘ચૂદાયારી’ ઇત્યાદિ. જે પાતાના દોષાને છુપાવે છે, માયાને માયાથી ઢાંકે છે, જૂઠુ ખેલે છે તથા કપટથી સુત્રાનું ગેપન કરે છે તે મહામેાહ પ્રાપ્ત કરે છે (૭) હવે અષ્ટમ મેહનીયસ્થાનનું વર્ણન કરે છે- હંસે ’ ઇત્યાદિ. જે વ્યકિત, જેણે ખરાખકામ કર્યું" ન હોય તેના ઉપર અસત્ય આક્ષેપથી અને પાતે કરેલાં પાપોથીજ કલંકિત કરે છે અથવા ‘તેજ એવું કર્યુ? એ પ્રકારે બીજા ઉપર દોષારાપણ કરે છે તે મહામેાહનીય પ્રાપ્ત કરે છે. (૮) હવે નવમા સ્થાનનું વર્ણન કરે છે-‘ નાળમાળો ? ઇત્યાદિ. જે સભામાં જાણ કરીને પણ સત્ય તથા જૂઠ્ઠું મિલાવીને અર્થાત મિશ્રભાષા એલે છે. તથા સ ંધ કે ગણમાં છેદ-ભેદ કરવાવાળા હોય તે મહામેાહનીય પ્રાપ્ત કરે છે. (૯) હવે દશમાસ્થાનનું વર્ણન કરે છે-‘ ગળાયTH * ઇત્યાદિ. અનાયક–નાયકગુણથી રહિત, અર્થાત્ માત્ર મંત્રીના વિશ્વાસ પરજ રાજ્યશાસન ચલાવવાળા રાજા, જો તેના મ ંત્રી પાતાના સ્વામીની સ્ત્રીઓનુ શીલભ ંગ કરતા હોય અથવા સામન્તા ( દરઆરીએ ) આદિમાં ફાટફુટ કરાવે તથા પેાતાના રાજાને રાજ્યપદ માટે અચેાગ્ય ઠરાવે, તથા રાજપદની ઇચ્છા રાખતા તે રાજાને પ્રતિકૂળ વચને દ્વારા પદથી ભ્રષ્ટ કરતાં તેના લા-ગોગ-અર્થાત રાજ્યના ખજાને શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૮૪ Page #92 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્ર, મિત્ર, સેના, આદિ અંગેથી થતાં સમસ્ત રાજસુબેને નાશ કરે છે તે મહામહ ઉપાર્જન કરે છે. (૧૦) હવે અગીયારમાં મહામહસ્થાનનું વર્ણન કરે છે-“મામૂ' ઇત્યાદિ. જે યથાર્થમાં બાલબ્રદાચારી ન હોય કિન્તુ પિતે પિતાને બાલબ્રહ્મચારી કહે છે, તથા સ્ત્રી આદિના ભેગમાં આસકત રહે છે તે મહામહ પ્રાપ્ત કરે છે. (૧૧) હવે બારમું મેહસ્થાન કહેવામાં આવે છે-“ચમચારી” ઇત્યાદિ. જે બ્રહ્મચારી નથી છતાં કહે છે કે-“હું બ્રહ્મચારી છું.” તે ગાયાની વચમાં ગધેડાના જેવા કર્ણ કઠેર શબ્દ કરે છે, તે પિતાના આત્માનું અહિત કરવાવાળા અજ્ઞાની પુરુષ માયાપૂર્વક મહામૃષાવાદ બેલતે થકે સ્ત્રીના વિષયસુખમાં લેલપ રહે છે, તે મહામહ પ્રાપ્ત કરે છે. (૧૨) હવે તેરમા મેહનીયસ્થાનનું વર્ણન કરે છે–“વંનિરિક્ષણ ઇત્યાદિ જેના આશ્રિત થઈને પિતાની જીવિકા પ્રાપ્ત કરી હોય અને જેના પ્રતાપથી તથા સેવાથી આગળ વધ્યા હોય તેના ધન પર લુબ્ધ થાય અર્થાત્ તેનાજ ધનનું અપહરણ કરીને પિતાના સ્વામીની આજીવિકાને નાશ કરે તે મહામહનીય કમને બાંધે છે. (૧૩) હવે ચૌદમા મેહનીયસ્થાનનું નિરૂપણ કરે છે– “ પ” ઈત્યાદિ. સંપત્તિશાલી સ્વામીએ અથવા ગામના લોકોએ અનધિકારીને અધિકારી બનાવ્યું હોય તથા તેમની સહાયતાથી તે સંપત્તિ વગરનાની પાસે બહુ સમ્પત્તિ થઈ ગઈ હોય છતાં તે બીજાને અભ્યદય સહન ન કરતાં ઈર્ષાળુ બનીને પિતાના મનની મલીનતાથી જે પિતાના ઉપકારીના લાભમાં અંતરાય (વિન) નાખે તે તે મહામોહ પ્રાપ્ત કરે છે. (૧૪) હવે પંદરમું મોહનીયસ્થાન કહે છે-“agી બહા' ઇત્યાદિ. જેમ સર્પિણ પિતાનાં ઈડાને ગળી જાય છે તેવીજ રીતે બરાબર સ્ત્રી પિતાના સ્વામીને, મંત્રી રાજાને, સેના સેનાપતિને, શિષ્ય કલાચાર્ય તથા ધર્માચાર્યને મારે તે મહામહને પ્રાપ્ત કરે છે. (૧૫) સેળમાં મેહનીયસ્થાનનું નિરૂપણ કરે છે-“ને નાય' ઇત્યાદિ. જે રાષ્ટ્રના નાયકને અથવા ગામના સ્વામીને, યશસ્વી પરોપકારી શેઠને મારે છે તે મહામહ પ્રાપ્ત કરે છે. અર્થાત્ એક દેશના સ્વામીને ઘાત કરવાવાળા મહામહનીય કર્મના ભાગી બને છે. (૧૬) હવે સત્તરમું મેહનીયસ્થાન કહે છે-“વફHળા ” ઈત્યાદિ. જે મન્દબુદ્ધિ, પ્રભૂત (બ) જનસમુદાયના નાયકને, તથા પ્રાણિઓને માટે સમુદ્રમાં દ્વીપસમાન આપતિઓથી રક્ષા કરવાવાળાને, અથવા અંધકારમાં પડેલા શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૮૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રાણિઓને દીપકસમાન જ્ઞાનરૂપ પ્રકાશથી સન્માર્ગે લાવનાર પરોપકારી પુરુષને મારે છે તે મહામહને પ્રાપ્ત કરે છે. અર્થાત્ ધણા દેશના સ્વામીના ઘાતક મહામેાહુનીય કર્માંતે ખાંધે છે. (૧૭) હવે અઢારમાં મેહનીયસ્થાનનું વંન કરે છે-“ક્રિય” ઇત્યાદિ. જે ધર્મ કરવા માટે ઉદ્યત થયા હાય. તથા સંસારથી વિરકત થઈને પ્રત્રયા ગ્રહણ કરવા માટે તૈયાર થયેા હાય, તથા જેણે દીક્ષા ગ્રહણ કરી હોય, જે સંયમી તથા અનશન આદિ તપ કરવાવાળા હોય તેના પરિણામને શ્રુતચારિત્રરૂપ ધર્મોથી પતિત કરે છે તે મહામહ કને ખાંધે છે. (૧૮) હવે ઓગણીસમા મેહનીયસ્થાનનું વર્ણન કરે છે—તદેવાળત॰' ઇત્યાદિ. એવીજ રીતે જે મન્દબુદ્ધિ, જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મેહનીય તથા અન્તરાય, એ ચાર ધાતી કર્મોના નાશ થતાં ઉત્પન્ન થનાર કેવળજ્ઞાન કેવળદર્શીનના ધારક જિનભગવાનના અવ`વાદ અર્થાત્ ‘સજ્ઞ નથી ' ઇત્યાદિ ખેલે છે તે મહામાહ કમને પ્રાપ્ત કરે છે. (૧૯) ' હવે વીસમુ મેહસ્થાન કહે છે-“નેયારૂચમ” ઇત્યાદિ. ન્યાયયુકત સમ્યગ્દર્શન, સમ્વજ્ઞાન, સમ્યચારિત્રરૂપ મોક્ષમાર્ગીના જે દ્વેષ કરે છે અને તેની નિંદા કરે છે એટલે કે બીજાના આત્માને તે વિષય સબંધે દ્વેષ તથા નિંદાથી યુકત કરે છે તે માહનીય કર્મીની ઉપાના કરે છે. (૨૦) હવે એકવીસમા માહનીયસ્થાનનું વર્ણન કરે છે—‘યયિ॰' ઇત્યાદિ. જે મન્દમતિ શિષ્યે આચાર્ય તથા ઉપાધ્યાયની કૃપાથી શ્રુત તથા વીની શિક્ષા પ્રાપ્ત કરી હોય, અહીં આચાર્યના અ થાય છે કે શાસ્ત્ર અનુસાર જે આચરણ કરે છે. અને જેની પાસે જઇને શાસ્ત્ર શીખી શકાય છે તેને ઉપાધ્યાય કહેવાય છે. શ્રુતને। અર્થ થાય છે શ્રુતજ્ઞાન. અને વિનયનેા અર્થ થાય છે અભ્યુત્થાન, નમન તથા ચરણસેવન અદિ ગુરુને સ ંતેષ ઉત્પન્ન કરવાવાળી ક્રિયા. એવા આચાર્ય તથા ઉપાધ્યાયની જે નિંદા કરે છે તે મહામેાહ પ્રાપ્ત કરે છે. (૨૧) હવે ખાવીસમા માહસ્થાનનું વર્ણન કરે છે-“આયિ૦” ઇત્યાદિ જે આચાય તથા ઉપાધ્યાયની સારી રીતે સેવા નહીં કરવાવાળા અને અપ્રતિપૂજકમોટેરાંના સત્કાર સન્માન નહીં કરવાવાળા અહીં કારી મહામેહનીય ક` બાંધે છે. (૨૨) હવે તેવીસમા મહામેહનીયસ્થાનનુ વર્ણન કરે છે.‘વદુરપુર ’ ઇત્યાદિ. જો કોઇ વાસ્તવમાં અબહુશ્રુત હાય પણ લેાકેામાં પાતે પાતાને બહુશ્રુત કહેવરાવે અને કહે કે “ હુજ શુદ્ધ પાઠ બેાલુ છુ અને હુજ પ્રવચનનાં રહસ્યને સમજી છું.' તે મહામેહનીય ક` ઉપાર્જન કરે છે. (૨૩) ' શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૮૬ Page #94 -------------------------------------------------------------------------- ________________ હવે ચાવીસમા મેાહનીયસ્થાનનું વર્ણન કરે છે-‘ગતવરસી’ ઇત્યાદિ. જે કાઈ અતપસ્વી-વાસ્તવમાં તપસ્વી ન હોય અને લેાકેામાં પાતે પેાતાને તપસ્વી કહે તે બધા લેાકામાં સૌથી માટેા ચાર છે તેથી મહામેાહનીય કર્મીની ઉપા૪ના કરે છે. (૨૪) હવે પચીસમા માહનીયસ્થાનનું વર્ણન કરે છે-‘સાહારળદા’ ઇત્યાદિ. જે કોઇ મુનિ, ગ્લાન રોગગ્રસ્ત મુનિની વૈયાવચ્ચ કરવામાં સમ હોય છતાં પણ તે ‘આ રોગી દુખ`લ હોવાથી મારા પર પ્રત્યુષકાર કરી શકશે નહિ ’ એમ સમજી સાધારણાથી રાગીના હિત માટે તથા પેાતાની નિરા માટે વૈયાવચરૂપ પાતનું કર્તવ્ય કરતા નથી તે શ—નિર્દયી, માયાવી-કલુષપરિણામી પેાતાના આત્માનું અહિત કરવાવાળા મહામેાહનીય કર્મ ખાંધે છે. (૨૫) હવે છવીસમા મહામેહનીયસ્થાનનું વર્ણન કરે છે–‘ને’ ઇત્યાદિ. ‘સ” ના અર્થ થાય છે સર્વજ્ઞ અને તીર્થને અર્થ થાય છે જેનાથી સંસારરૂપી સાગર પાર કરી જવાય. અર્થાત દ્વાદશાંગ સર્વાંતી કહેવાય છે કિન્તુ આધાર વગર આધેય રહી શકતુ નથી તેથી ઉપલક્ષણથી ચાર પ્રકારના સ ંઘનેજ તી કહેવાય છે. તેમાં ફાટફૂટને માટે જે મનુષ્ય અધિકરણ-કલહઉત્પન્ન કરવાવાળી કથા વારંવાર કરે છે તે, અર્થાત્ સધના છેદ-ભેદ કરવાવાળા મહામેહ કમને આંધે છે. (૨૬) વે સત્યાવીસમા મહનીયસ્થાનનું વર્ણન કરે છે તે ય ’ ઇત્યાદિ, જે મનુષ્ય વશીકરણ આદિ અધાર્મિક ચેગ, પેાતાનાં સન્માન તથા પ્રસિદ્ધિ માટે, પ્રિય વ્યકિતને ખુશ કરવા માટે, વારવાર વિધિપૂર્વક કરે છે- અર્થાત્ તંત્રશાસ અનુસાર પ્રાણિઓના વિનાશની સાથે સંબંધ રાખવાવાળા વશીકરણ આદિ પ્રયોગ કરે છે તે મહામહને પ્રાપ્ત થાય છે. આ પ્રકાર મહામેહનીય કર્મી બન્ધનનું ઉપાર્જન કરતાં ‘સંવર્’ માર્ગથી પતિત થઇને ‘માણવ’માર્ગમાં પ્રવૃત્તિ કરવા લાગી જાય છે. ઉકત ઉપદેશ કરવાવાળા ગમે તે કારણથી ઉપદેશ કરે છતાં તે ઉકત કર્યાંના ખંધનમાં અવશ્ય આવશે. (૨૭) હવે અડયાવીસમા મે(હસ્થાનનું નિરૂપણ કરે છે ને ય' ઇત્યાદિ જે વ્યકિત ધ્રુવ અથવા મનુષ્ય સંબંધી કામભોગની અતૃપ્તિથી તીવ્ર અલિલાષા રાખે છે તે માહામેહ પ્રાપ્ત કરે છે. (૨૮) હવે એગણત્રીસમા મહામહનીયસ્થાનનું વણુન કરે છેÇી ’ ઇત્યાદિ. દેવાની ઋદ્ધિ, કાન્તિ, યશ, ગૌર આદિ વર્ણ તથા શારીરિક બલ અને માનસિક વીય સ્વયંસિદ્ધ છે. તેની જે અજ્ઞાની મનુષ્ય નિંદા કરે છે તે મહામહ પ્રાપ્ત કરે છે. (૨૯) હવે ત્રીસમા મહનીયસ્થાનનું વર્ણન કરે છે-“અક્ષમાળો” અંત્યાદિ, જે અજ્ઞાની ‘જિન ભગવાનના સમાન મારો પણ આદર સત્કાર થાય' એવા શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૮૭ Page #95 -------------------------------------------------------------------------- ________________ વિચારવાળા થઇને દેવ યક્ષ ગુહ્યક આદિને ન જોતાં કહે છે કે હું તેને જોઉં છું તે મહામેાહ પ્રાપ્ત કરે છે (૩૦) આ પ્રકારે મહામહનીય કર્મનાં ત્રીસ સ્થાનાનુ વર્ણન કરીને તેને ઉપસહાર કરતાં પાંચ ગાથાથી સદુપદેશનું વર્ણન કરે છે-‘ઘર' ઇત્યાદિ. ને તે” આ પ્રથમ મેહનીયસ્થાનનું પ્રતિપાદન કરવાવાળી ગાથાથી આરંભ કરીને ‘અસમાળા' એ ત્રીસમા મોહનીયસ્થાનપ્રતિપાદક ગાથા સુધી નિરૂપણ કરેલાં મોહનાં સાધન મોહનીય કર્મ છે. તીર્થંકરોએ એ મોહજનક ગુણુ અશુભક રૂપ ફૂલને દેવાવાળા, હાવાથી જેમ ઘી તથા સમિધ (બળતણુ) થી અગ્નિની વૃદ્ધિ થાય છે તેવીજ રીતે અન્ત:કરણની વૃદ્ધિ કરવાવાળા, અશુભભાવનાથી આત્મવિમુખ હોવાથી ચિત્તમાં ભ્રમણા ઉત્પન્ન કરવાવાળા કહ્યા છે. જે ભિક્ષુ આત્માની શેાધમાં લાગેલા હોય તેઓએ તેને છેડીને સંયમ ક્રિયામાં પ્રવૃત્તિ કરવી અહી ‘આપ્તવેષ ’ ખેવી છાયા કરવાથી તેના બીને અ પણ થાય છે—આપ્તના અર્થ થાય છે તીર્થંકર, તેના ગવેષક અર્થાત્ તેના વચન-અનુસાર પ્રવૃત્તિ કરવાવાળા મુનિએ તે મહામાહસ્થાનાને છોડીને સચત્ર માર્ગોમાં પ્રવૃત્તિ કરવી. (૧) મોહનીય સ્થાનોકે ત્યાગકા ઉપદેશ વળી પણ ઉપદેશ કરે છે-‘વિ નાખે' ઇત્યાદિ. આ પ્રત્રયાકાલથી અગાઉ જે કાંઇ પણ પોતાના કરેલા અજ્ઞાનમહુલ મૃત્યઅવિહિતના વિધાનને અને અકૃત્ય-પાપાચરણને જાણી લ્યે ત્યારે તે બધાને હૃદયની ભાવનાપૂર્ણાંક સમૂળ નાશ કરીને તે આપ્તવચનેનું પાલન કરે કે જેના પાળવાથી આત્મા આચારવાન થાય (૨) વળી પણ કહે છે. ગાયનુત્તો ’ઇત્યાદિ જે મુનિ પાંચ પ્રકારના આચારના પાળવાવાળા અથવા આચારથી સુરક્ષિત એટલેજ શુદ્ધાત્મા મુનિ અનુત્તર–સશ્રેષ્ઠ ધર્માંમાં-શ્રુતચારિત્રલક્ષણ ધર્માંમાં રહીને ત્યાર શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ८८ Page #96 -------------------------------------------------------------------------- ________________ પછી જેમ સ` સવ ઝેરનું વમન કરે છે. તેમજ પોતાના વિષયકષાયરૂપી દાષાનુ વમન કરે. (૪ ઉકતગુણસંપન્ન સાધુ શું શું પ્રાપ્ત કરે છે તેનુ વર્ણન કરે છે યુવત્તોલે’ ઇત્યાદિ જેણે વિવેકથી અજ્ઞાન મિથ્યાત્વ આદિ દોષોને ત્યાગ કર્યાં હાય એવા એટલે પાપકૃત્યના પરિત્યાગથી શુદ્ધ અન્ત:કરણવાળા, શ્રુતચારિત્રરૂપી ધર્મનું અનુષ્ઠાન કરવાવાળા, મેાક્ષને સમજવાવાળા, આ લેાકમાં કીર્તિ મેળવીને ભવાન્તરમાં સુગતિ તથા મુકિતની પ્રાપ્તિ કરે છે (૪) વળી પણ કહે છે ‘વ’ ઇત્યાદિ. આ પ્રકારે દષાના પરિત્યાગ કરીને પરીષહ ઉપસર્ગ ને સહન કરવામાં સમ તપ અને સંયમમાં પરાકુમ બતાવનારા, મેહ આદિ સકલકર્મોથી રહિત થતાં જન્મ અને મરણને પાર કરવાવાળા થઇ જાય છે. અર્થાત્ જન્મ મચ્છુ મટાડી ઈને અચલ, અરૂજ, અક્ષય શિવપદની પ્રાપ્તિ કરે છે. (૫) સુધર્માવામી જમ્મૂસ્વામીને કહે છે કે:-હે જમ્મૂ! ભગવાન મહાવીરસ્વામીના મુખેથી જેવું સાંભન્યું તેવુંજ હુ તમને કહું છું. શ્રી દશાશ્રુતકન્ય સૂત્રની મુનિહર્ષિણી ટીકાના ગુજરાતી અનુવાદમાં નવસુ અધ્યયન સમાપ્ત થયું (૯) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૮૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ દશવા અઘ્યયન પારંભ શ્રેણીક રાજાકા વર્ણન અધ્યયન દરસુ નવમા અધ્યયનમાં ત્રીસ મહામેહનીયસ્થાનનું નિરૂપણ કર્યું છે. સાધુ કદાચિત્ત મેહના વશવતી હોય તપ કરતાં કરતાં નિદાન કર્મ કરે છે મેાહના પ્રભાવથી કામલેગાની ઇચ્છા તેના ચિત્તમાં જાગૃત થાય છે. એ ઇચ્છાની પૂર્તિ માટે તીવ્રવાંચ્છાથી તે ‘નિફાન’ નિયાણા કરે છે. પરિણામ એ આવે છે કે-તેની તે ઈચ્છા ‘જ્ઞાતિ' અર્થાત્ આગામી કાલ સુધી રહી જાય છે જેથી તે પાછે જન્મ મરણના બન્ધનમાં ફસાઇ રહે છે, તેથી આ અધ્યયનમાં નિદાનકર્મનુંજ નિરૂપણ કરે છે. આજ નવમા અધ્યયનની સાથે દશમા અધ્યયનના સ ંબંધ છે. આ અધ્યયનનું નામ ‘આર્યાત' છે. જે વ્યકિત નિદાનક કરે તેને તેનું ફળ લેગવવા માટે અવશ્યમેવ નવા જન્મ ગ્રહણ કરવા પડે છે. ‘પ્રવૃત્તિ' શબ્દને યુપત્તિ દ્વારા એ અ થાય છે કે- ‘આયનમ્ -ગાતઃ ’ અર્થાત્ લાભ, શેના લાભ ? તેના ઉત્તરમાં ‘જન્મ મરણના લાભ' એમ કહેતાય છે લાભજ આયતિ કહેવાય છે. આ લાભ દ્રવ્ય તથા ભાવ એવા ભેદથી બે પ્રકારને છે દ્રવ્યલાભ-ચારય ગતિરૂપ હાય છે. ભાવલાભ-જ્ઞાનાદિની પ્રાપ્તિરૂપ છે. સંસારચક્રમાં પરિભ્રમણ કરત આત્મા દ્રવ્યલાભની પ્રાપ્તિ કરે છે, કિંતુ જ્યારે તે આ સંસાર ચક્રથી વિરામ પામે છે ત્યારે ‘ભાવલાભ’ જ્ઞાનાદિની પ્રાપ્તિ કરી મેક્ષપદને પામે છે. આ અધ્યયનમાં બેઉ પ્રકારના લાભાનું વર્ણન કરવામાં આવ્યુ છે, આનું પ્રથમ સૂત્ર આ છે:‘ તેનું જાહેળ ’ ઇત્યાદિ. આ અવસર્પિણી કાલના ચાથા આરાના આન્તમ ભાગમાં રાજગૃહ નામનું નગર હતુ રાજગૃહ નગરનું વન ઔપપાતિક સૂત્રમાં ચંપાનગરીના સમાન જાણવું જોઇએ. તેની બહાર ગુરુશિલક નામનું એક ઉદ્યાન હતું. તે રાજગૃહ નામના નગરમાં શ્રેણિક નામે એક રાજા રહેતેા હતા, રાજાનું વર્ણન પણ ઔપપાતિક સૂત્રમાં કેણિકનું છે તેવુંજ અહીં પણ જાણી લેવું જોઇએ. ચેલણા નામે તેની પટ્ટરાણી હતી તેનું વર્ણન પણ ઔપાતિકમાં કહેલુ ધારિણીના સમાન જાણવું. શ્રેણિક રાજા તે ચેલણા રાણીની સાથે અનુરકત થઈને ઇષ્ટ શબ્દાદિ પાંચ પ્રકારનાં મનુષ્યસ બધી કામભેાગાને ભાગવતાં વિચરતા હતા. પછી તે કેણિક રાજાએ કોઇ સમયે સ્નાન કરી કાગડા આદિને અલિ (અન્નભાગ) આપ્યા. કપાળમાં તિલક આદિ કર્યું અને દુ:સ્વપ્નાના દોષનું નિવારણ કરવા માટે પ્રાયશ્ચિત્ત-અર્થાત્ દહીં ચાખા ચન્દન તથા દુર્વા આદિ ધારણ કર્યાં. ડોકમાં માળા શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૯૦ Page #98 -------------------------------------------------------------------------- ________________ ધારણ કરી વૈનીલ શ ંખ પ્રવાલ આદિ મિણએથી જડેલાં સાનાનાં આભૂષ પહેર્યાં. અથવા મણિ આદિથી જડેલાં ઘરેણાં અને સેાનાનાં ઘરેણાં કાન હાથ આદિમાં ધારણ કર્યાં. અઢાર સરનેા, નવ સરને તથા ત્રણ સરવાળે, એવા હાર પહેર્યાં જેમાં ઝુમખુ લટકી રહ્યું છે, એવું કાંટસૂત્ર કઢોરા પહેર્યાં હાથમાં વીંટીએ પહેરી ડાકનાં ઘરેણાં ધારણ કર્યાં. એ પ્રકારે તે આભૂષાથી સુસજ્જિત થઇ કલ્પવૃક્ષના સમાન સુન્દર થઈ ગયા. પછી તે કારટકવૃક્ષનાં પુષ્પોની માળાવાળું છત્ર ધારણ કરી ચન્દ્રમા સરખા પ્રિયદર્શીનવાળા રાજા જ્યાં બહારની ઉપસ્થાન શાળા હતી, જ્યાં સિહાસન હતુ ત્યાં આવ્યા. આવીને તે પૂર્વદિશા તરફ મુખ કરી તેણે શ્રેષ્ઠ સિહાસન ૫૨ બેસીને રાજસેવકાને બાલાવ્યા અને તેમને આ પ્રકારે કહેવા લાગ્યા, (સૂ. ૧) રાજપુષોકે પ્રતિ શ્રેણિક રાજાકી આજ્ઞા શ્રેણિક રાજાએ રાજપુરુષાને શું કહ્યું તે કહે છે– ‘છવું ’ ઇત્યાદિ. હૈ દેવાનુપ્રિયે ! તમે જાઓ અને રાજગૃહ નગરની બહાર જે એ-આગળ મતાવવામાં આવતા સ્થાન છે જેવાકે-ઉપવન, કલિવન, શિલ્પશાળા, નિણ યસ્થાન, ધર્મોશાલા, દેવકુળ, સભા, જલશાળા, હાટશાળ, ક્રુષ્ય-ખરાદવા યોગ્ય-વસ્તુશાળા, ભાજન શાળા, વાણિજ્ય-વ્યાપારમંડપ, લાકડાંનાં કારખાનાં કે કયલાનાં, જંગલોની અને મુજ આદિ દલેŕનાં કારખાનાં, છ પ્રકારનાં થાય છે. જેમકે:-કુશ, કાશ, વવજ, (એક પ્રકારનું ઘાસ) તૃણામશ મુજ તથા શાલ (૧) તે સ્થાનાના અધ્યક્ષ સ્વામી કે આજ્ઞાકારી જે ત્યાં રહે છે તેમને જઇને આ પ્રકારે કહા. (સુ ૨) હવે શ્રેણિક રાજાની આજ્ઞાનુ વર્ણન કરે છે તેવું વહુ' ઇત્યાદિ, શ્રેણિક રાજા ભભસાર આજ્ઞા કરે છે કે-જ્યારે આદિકર તીર્થંકર અર્થાત્ જેના દ્વારા સંસારસાગર પાર કરાય તેને તીર્થ કહે છે. તે દ્વાદશાંગરૂપ પ્રવચન છે, તેના આધાર ચાર પ્રકારના સંઘ તેની સ્થાપના કરવાવાળા ઍટલે મોક્ષગામી શ્રી ભગવાન મહાવીરસ્વામી અનુક્રમે સુખપૂર્વક એક ગામથી ખીજે ગામ પવિહાર કરતા સંચમ તથા તપથી આત્માને ભાવિત કરતા અહીં પધારે તે તમારે ભગવાન મહાવીરને સાધુને કલ્પનીય સ્થાન માટે આજ્ઞા દેવી અને કેાણિક રાજા ભ`ભસારને એ પ્રિય સમાચાર નિવેદન કરવા. (સૂ ૩) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૯૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ કેણિક રાજાના હકમનું રાજપુરુષોએ કેવી રીતે પાલન કર્યું તે કહે છે“તપ of ” ઈત્યાદિ. ત્યાર પછી તે કૌટુમ્બિક પુરુષવર્ગ રાજાની આજ્ઞાને સાંભળી હષ્ટ-તુષ્ટ થયાહર્ષિત થયા. તેમના ચિત્તમાં આનન્દ છવાયે તેમનાં મન પ્રેમથી ભરાઈ ગયાં મનની અત્યત પ્રસન્નતાને કારણે હૃદયમાં પુલાઈને બેઉ હાથ જોડી મસ્તક ઉપર અંજલિપટ રાખીને કહેવા લાગ્યા “હે સ્વામીન ! આપની આજ્ઞા અનુસાર અમે કરશું? એ પ્રકારે રાજાની આજ્ઞા શિરોધાર્ય કરીને ત્યાંથી નીકળ્યા અને રાજગૃહ નગરની વાવરા થઈને નગરની બહારના ઉપવન આદિમાં જેટલા જેટલા આજ્ઞાકારી કર્મચારી હતા તેમને રાજાની આજ્ઞા સંભળાવી અને કહ્યું કે-એ પ્રિય સમાચાર શ્રેણિક રાજાને નિવેદન કરવા. તમારું પ્રિય થાઓ એ પ્રકારે બે ત્રણવાર કહીને તે લોકોએ રાજા શ્રેણિક પાસે આવી સૂચિત કર્યું અને જે દિશાએથી આવ્યા હતા તેજ દિશામાં પાછા ચાલ્યા ગયા. (૨, ૪) ભગવાનકે આગમનકા વર્ણન ભગવાનનું આગમન કેવી રીતે થયું તે કહે છે તે જાજ ઈત્યાદિ. તે કાલ તે સમયમાં ધર્મના આદિકર તીર્થકર ભગવાન મહાવીરસ્વામી એક ગામથી બીજે ગામ વિચરતા થકા રાજગૃહ નગરના ગુણશિલક ઉદ્યાનમાં પધાર્યા અને સંયમ તપથી આત્માને ભાવિત કરતાં ત્યાં નિવાસ કર્યો. ત્યારે રાજગૃહ નગરના શંગાટક-ત્રિક=ચતુષ્ક ચત્વર આદિ માર્ગોમાં અર્થત નગરના બે માર્ગવાળાં સ્થાને માં, ત્રણ માર્ગવાળાં સ્થાનમાં ચાર માર્ગવાળાં સ્થાનમાં તથા અનેક માર્ગવાળાં સંગમ સ્થાનમાં લેકના મુખેથી ભગવાનનું આગમન સાંભળી પરિષદૂ ધર્મકથા સાંભળવા માટે ભગવાનની પાસે આવી અને શ્રદ્ધા ભકિત તથા વિનયપૂર્વક ભગવાનની પર્ય છેસગા કરવા લાગી (સૂ. ૫) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૮૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ ભગવાનકે આગમનકા શ્રેણિક રાજાકો નિવેદન ઉક્તવિષયનું ફરી વર્ણન કરે છે-“તા તે મામા' ઈત્યાદિ. ભગવાનના આવ્યા પછી શ્રેણિક રાજાના ઉદ્યાનપાલક આદિ જે સ્થાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજતા હતા ત્યાં આવ્યા અને તેમણે ભગવાનની ત્રણવાર પ્રદક્ષિણા કરી તેમને વંદના નમસ્કાર કર્યો, વંદના નમસ્કાર પછી તેમનું નામ ગોત્ર પૂછ્યું અને હૃદયમાં ધારણ કર્યું ત્યાર પછી તે બધા એકત્રિત થયા અને એકાન્તસ્થાનમાં જઈને પરસ્પર કહેલા લાગ્યા કે—હે દેવાનુપ્રિયે! જેને દર્શન નની શ્રેણિક રાજા ભંભસાર ઈચ્છા, સ્પૃહા, પ્રાર્થના તથા અભિલાષા કરે છે, તથા જેનું નામ તથા ગેત્ર સાંભળીને શ્રેણિક રાજા હર્ષિત અને સંતુષ્ટ થઈ જાય છે, તે ધર્મના પ્રવર્તક ચારેય તીર્થનું પ્રવર્તન કરવાવાળા કેવળજ્ઞાનથી સકલ પદાર્થને જાણવાવાળા, કેવલદર્શનથી સમસ્ત વસ્તુઓને સાક્ષાત્કાર કરવાવાળા, એક ગામથી બીજે ગામ વિચરતા વિચરતા સુખપૂર્વક વિહાર કરતા કરતા રાજગૃહ નગરમાં આવ્યા છે અને નગરની બહાર ગુણશિલક નામના ઉધાનમાં વિરાજમાન છે. સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા વિચારે છે તે હે દેવાનુપ્રિયે! આપણે જઈએ અને શ્રેણિક રાજાને આ પ્રિય વૃત્તાન્ત નિવેદન કરીએ. “આપનું કલ્યાણ થાઓ ” એવાં મંગલમય વચન બોલતા બોલતા એક બીજાનાં કથનને સ્વીકાર કરે છે. ત્યાર પછી જ્યાં રાજગૃહ નગર છે ત્યાં નગરના મધ્યમાં થઈને જ્યાં શ્રેણિક રાજાને રાજમહેલ છે જ્યાં શ્રી શ્રેણિક મહારાજ વિરાજમાન હતા ત્યાં ગયા. ત્યાં જઈને તેઓએ હાથ જોડીને શ્રેણિક મહારાજને જય વિજય સાથે વધાવીને કહેવા લાગ્યા કે-હે સ્વામિન્ ! જેનાં દર્શનની આપ ઈચ્છા કરે છે તે જ મહાવીર સ્વામી નગરની બહાર ગુણશિલક નામના ઉદ્યાનમાં પધારી ગયા છે. તે માટે તેમનાં આગમનરૂપ પ્રિય વૃત્તાન્ત અમે આપને નિવેદન કરીએ છીએ. આપનું કલ્યાણ થાઓ. (સૂ ૬) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૯૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક રાજાકા ભગવાનકો વન્દન કરનેકે લિયે જાના રાજપુરુષોના નિવેદન કર્યા પછી શું થયું ? તે કહે છે-“ત્તા જે વિrg' ઈત્યાદિ. પછી શ્રેણિક રાજા તે પુરુષ પાસેથી તે વૃત્તાંત સાંભળીને વિચારપૂર્વક હદયમાં અવધારણ કરીને હદયમાં હર્ષિત અને સંતુષ્ટ થયા અને રાજસિંહાસનેથી ઉઠયા. ઉઠીને તેમણે વંદના-નમસ્કાર કર્યા. જેણે ભગવાનનું આગમન નિવેદિત કર્યું હતું એ રાજપુરુષને સત્કાર તથા સન્માન કર્યું એટલે કે તેમને જીવનનિર્વાહયોગ્ય પ્રીતિદાન દઈને વિદાય કર્યા. ત્યાર પછી નગરરક્ષકને બોલાવ્યા અને તેમને કહ્યું કે-હે દેવાનુપ્રિયે! રાજગૃહને અંદર તથા બહાર સારી રીતે પાણી છાંટી અને સમાર્જિત કરી છાણ માટી આદિથી લીંપાવી દીએ. રાજાની આ આજ્ઞા મળતાં તે નગરરક્ષકે તે બધાં કાર્ય કરે દ્વારા કરાવીને “હે સ્વામિન! આપની આજ્ઞા પ્રમાણે નગર સુસજિત છે” એમ રાજાને નિવેદન કર્યું. (સૂ) ૭) નગર સમ્માર્જન સિંચન ધાર્મિકરથ સર્જીકરણાદિ વર્ણન ત્યાર પછી શું થયું તે સૂત્રકાર કહે છે-“તe i ?ઇત્યાદિ. નગરનુ સંમાર્જન સેચન અને ઉપલેપન આદિ થઈ ગયા પછી શ્રેણિક રાજાએ સેનાપતિને બોલાવ્યું અને કહ્યું કે–હે દેવાનપ્રિય ! તમે જલદી જાઓ રથ, ઘોડા, હાથી અને દ્ધાઓ સહિત ચતુરંગિણી સેનાને તૈયાર કરે. શ્રેણિક રાજાની આજ્ઞા થતાં બધી સેના તૈયાર કરીને સેનાનાયકે આવીને રાજાને નિવેદન કર્યું (સૂ૦ ૮) હજી પણ ઉક્તવિષયનું પ્રતિપાદન કરે છે-“તા જે સે’ ઈત્યાદિ. સેના તૈયાર થઈ ગયા પછી શ્રેણિક રાજાએ યાનશાલિકને લાવ્યું અને આ પ્રકારે કહ્યું હે દેવાનુપ્રિય! જલદીથી ધાર્મિક=ધર્મક્રિયાના કામમાં આવતા રથને ઘોડા જેડાવી તૈયાર કરો મારી આ આજ્ઞાનું પાલન કરી મને ખબર આપે. ત્યાર પછી યાનશાલિક શ્રેણિક રાજાને ઉક્ત આદેશ સાંભળી હૃદયમાં હર્ષિત અને સંતુષ્ટ થતા જ્યાં યાનશાળા હતી ત્યાં ગયા અને યાન=રથને જોઈ ધૂળ આદિ ખંખેરીને તે સાફ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૯૪ Page #102 -------------------------------------------------------------------------- ________________ કર્યાં. પછી નીચે ઉતારીને તેના ઉપર જે વસ્ત્ર ઢાંકયું હતુ તે હટાવ્યુ' અને રથને યાનશાલામાંથી બહાર કાઢયા. તેને ધ્વજપતાકા આદિથી સુથેભિત કર્યાં અને માર્ગો માં ઉભા રાખી દીધેા. રથને ઉભે રાખીને અત્ર આદિની વાહનશાલામાં પ્રવેશ કરીને વાહનને જુએ છે. અને તેના ઉપરની ધૂળ દિને ખ ખેરીને કામળ હાથદ્વારા તેને પ્રેત્સાહિત કરે છે. પછી તેની વાંસા ઉપર હાથ ફેરવીને તેમને બહાર કાઢ્યા. તેમનાં જુના વસ્ત્રો દૂર કરી તેમને અલંકારો તથા ઉત્તમ વસ્ત્રોથી વિભૂષિત કર્યાં. ત્યાર પછી તેમને રથમાં જોડયા અને તે રથને માર્ગ પર ઉભે રાખીને તેના પર ચાબુક ધારણ કરાવવાળા પુરુષને એક સાથે બેસાડીને રથને ગલી તથા રાજ મા`થી ઘુમાવી ફેરવીને જયાં શ્રેણિક રાજા હતા ત્યાં આવ્યા અને હાથ જોડીને વિનયપૂર્ણાંક કહેવા લાગ્યા હૈ સ્વામિન્ આપની આજ્ઞાનુસાર ધાર્મિક રથ સુસજ્જિત ઉભો છે. આપનુ કલ્યાણ થાઓ. રથ પર ચડો. (સૂ॰ ૯) ભગવાનકો વન્દન કરનેકે લિયે શ્રેણિક રાજાકા ગમન સુસજ્જિત ધાર્મિક રથ ઉપસ્થિત થતાં રાજા શુ કરે છે તે કહે છે‘વઘુ ઊં’ ઇત્યાદિ. : રથ આવી જતાં ભભસાર શ્રેણિક રાજા યાનશાલિકના મુખથી ધાર્મિક રથ તૈયાર છે' એ વૃત્તાત સાંભળાને હર્ષિત તથા સંતુષ્ટ થયા, અને સ્નાનઘરમાં પહોંચ્યા. ત્યાં સ્નાન કરી સારાં વસ્ત્ર તથા આભૂષણ પહેર્યાં તથા કલ્પવૃક્ષ સમાન સુÀાભિત થઇને બહાર નીકળ્યા પછી ચેલા દેવીની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિયે! ધર્મની પ્રવના કરવાવાળા અને ચાર તીર્થાની સ્થાપના કરવાવાળા ભગવાન મહાવીર સ્વામી એક ગામથી ખીજે ગામ વિહાર કરતા ગુણશિલક ઉદ્યાનમાં પધાર્યાં છે. અને તપ સચમથી પેાતાના આત્માને ભાવિત કરતા વિરાજે છે. હે દેવાનુપ્રિયે! તથારૂપ અર્થાત્ તપ સંયમથી યુકત, કેવળજ્ઞાન દૈવળદર્શીન યુકત અન્ત ભગવાનનાં નામ ગૌત્ર આદિ સાંભળતાંજ કનિ રૂપ મહાકલ થાય છે. તો તેમનું અભિગમન—તેમની સામા જવું, વંદન-નમસ્કાર કરવા, પ્રશ્ન પૂછવા તથા તેમની પર્યુંપાસના—સેવા આદિથી જે ફૂલ થાય છે તેનુ તેા કહેવુંજ શુ? માટે હું દેવાનુપ્રિયે ! આપણે ભગવાનની પાસે જઇએ, અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-સ્તુતિ કરીએ, નમસ્કાર કરીએ, આદર કરીએ, સન્માનભકિતપૂર્વક બહુમાન કરીએ. શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૯૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ ભગવાનકો વન્દના કરનેકે લિયે સજ્જીત હુઇચલ્લણકા વર્ણન તે ભગવાન યા=મક્ષ દેવાવાળા હેવાથી કલ્યાણસ્વરૂપ છે અંધારું= હિતની પ્રાપ્તિ કરાવવાવાળા હોવાથી મંગલસ્વરૂપ છે. વૈવતં ભવ્યને આરાધના કરવા યોગ્ય હવાથી દેવસ્વરૂપ છે. વૈરાં=સમ્યગ બેધ દેવાવાળા હોવાથી જ્ઞાનસ્વરૂપ છે. તે લગવાનની પર્ય પાસના-સેવા કરીએ. ભગવાનનાં દર્શન આદિ આપણું લેકનાં આ લેક તેમજ પરલકનાં હિતને માટે, સુખને માટે, ક્ષમા =ભવસાગર તરવામાં સામર્થ્ય માટે મેક્ષ માટે અને દરેક ભવભવમાં સુખ માટે થશે. આ પ્રકારે ચલણા રાણી પિતાના પતિ રાજા શ્રેણિક પાસેથી ભાગ્યને ઉદય કરવાવાળા ભગવાનના આગમનરૂપ વચન સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થઈ અને તેણે રાજાના વચનને સ્વીકાર કર્યો. સ્નાનગૃહમાં જઈ સ્નાન કર્યું. પશુ કાગડા આદિને માટે અન્નનો ભાગ દેવારૂપ બલિકર્મ કર્યું. મીતિલક આદિ કર્યા અને દુઃસ્વપ્ન આદિના દોષ નિવારણ કરવા માટે મંગલકારક સર્ષ (સરસવ) દહીં ચાખા આદિ ધારણ કર્યા. પગમાં સુંદર નુપુર પહેર્યા. મણિથી જડેલ કટિસૂત્ર (કંદ) ધારણ કર્યો. આથી રાણીનું શરીર પુષ્ટ દેખાવા લાગ્યું કડાં તથા વીંટીઓથી અંગને સુશોભિત કર્યા. કંઠમાં એકાવલી હાર, મરત રત્નોથી જડેલ ત્રણ સરવાળા હાર અને ઉત્તમ વલય=કરભૂષણ વિશેષ, તથા હેમસૂત્ર– સોનાની સેર, ઈત્યાદિ ભૂષણ ધારણ કર્યા. તથા કાનમાં કુંડલ પહેર્યા જેથી મુખ દીપવા લાગ્યું. રત્નથી સમસ્ત અંગેને વિભૂષિત કર્યા. ચીન દેશમાં બનેલાં રેશમી વસ્ત્ર પહેર્યા. દુકૂલ નામે વૃક્ષની ત્વચા (છાલ)નું બનેલું વસ્ત્ર કે જે મનહર ઉત્તરીય વસ્ત્ર હતું તે ધારણ કર્યું. બધી ઋતુમાં થવાવાળાં સુગંધિત પુષ્પથી બનેલી મહર અનેક વર્ણની માલાએ પહેરી કસ્તુરી. કેસર, ચન્દન આદિનું શરીર ઉપર લેપન કર્યું. ઉત્તમ ધરેણાંથી શરીરને શોભાયમાન કર્યું. કૃષ્ણગુરૂના ધૂપથી શરીરને સુગંધિત કર્યું. એવી લક્ષ્મી જેવા વેલવાળી વેલણાદેવી અનેક કુજ દેશની તથા ચિલાત દેશની ‘પાવત’ શબ્દથી વામના (૧), વટભા (૨), બર્બરી (૩), બકુશિકા (૪), યૌનકા (૫), પહલવિકા (૬), ઇસિનિકા (૭), વાસિનિકા (૮), લસિકા (૯) લકુસિકા (૧૦), દ્રાવિડી (૧૧), સિંહલી (૧૨), આરબી (૧૩), પકકણી (૧૪), બહુલી (૧૫), મુસંડી (૧૬), શબરી (૧૭), પારસી (૧૮) આદિ અનેક દેશની ઈગિત ચિહ્નિત અને પ્રાર્થિતને જાણવાવાળી દાસીઓ સાથે અંત:પુરના મુખ્ય પુરૂષો દ્વારા વેષ્ટિત ઘેરાએલી), જ્યાં બહારની ઉપસ્થાન શાલા છે, જ્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવી, ત્યારે શ્રેણિક રાજા ચેલદેવીની સાથે મુખ્ય ધાર્મિક રથમાં ચડયા. કરંટ પુપિની માલાથી યુકત છત્ર ધરાવેલા તે થાવત્ ભગવાન પાસે ગયા અને સેવા કરવા લાગ્યા. વિશેષ વર્ણન ઔપપાતિક સૂત્રથી જાણી લેવું જોઈએ એ પ્રકારે ચલણદેવી પણ બધા અંત:પુરના સેવકજનેથી ઘેરાએલી જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિરાજતા હતા ત્યાં આવી. આવીને તેણે ભગવાનની સ્તુતિ કરી. નમસ્કાર કર્યા તથા શ્રેણિક રાજાને આગળ કરી રાજાની પાછળ ઉભી રહીને ભગવાનની પર્યું પાસના કરવા લાગી. (સૂ) ૧૦) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #104 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ઉપદેશ હવે ભગવાનના ઉપદેશનું વર્ણન કરે છે. તા જે સમ” ઈત્યાદિ ચૅલણાદેવીની સાથે શ્રેણિક રાજા ભગવાનની સમીપમાં આવ્યા પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ શ્રેણિક રાજા ભભસાર તથા ચેલણદેવીને ચાર પ્રકારની મહાપરિષદુમાં અર્થાત્ ઋષિપરિષદુ, મુનિ પરિષદુ, મનુષ્ય પરિષદ, દેવપરિષદું, જેમાં હજારે શ્રોતાગણ સાંભળવા માટે એકત્રિત થયા છે એવી પરિષદના મધ્યમાં વિરાજમાન થઈને “જીવ જે જે પ્રકારે કર્મોથી બંધાય છે, મુકત થાય છે. અને કલેશ પામે છે 'ઇત્યાદિ વિચિત્ર પ્રકારથી શ્રતયારિત્રલક્ષણ ધર્મ કો ધર્મકથા સાંભળીને પરિષદ્ પિતપતાને સ્થાને ગઈ અને શ્રેણિક રાજા પણ ગયા (સૂ૦ ૧૧). નિર્ઝન્થકે મનોભાવકા વર્ણન પછી શું થયું ? તે કહે છે-“તારા ઈત્યાદિ. તે પરિષદમાં શ્રેણિક રાજા તથા એલણાદેવીને જોઈને ઘણા નિર્ચન્થ તથા નિગ્રંથીઓના મનમાં આ પ્રકારે આધ્યામિક અને ભાવ અર્થાત્ અંત:કરણ સ્કરણ એટલે મનમાં સંકલ્પ-વિકલ્પ ઉત્પન્ન થયા. (સૂ૦ ૧૨) હવે પહેલાં નિર્ચના વિચારોનું સ્વરૂપ કહે છે–પ્રદii સળg” ઈત્યાદિ. અહો ! આશ્ચર્ય છે કે શ્રેણિક રાજા મહાઋદ્ધિ મહદીપ્તિશાલી અને મહાસુખના અનુભવ કરવાવાળા છે, જેમણે નાના બલિક કૌતુક મંગલ અને પ્રાયશ્ચિત્ત કર્યું છે. સમસ્ત ભૂષણેથી અલંકૃત થઈને ચલણદેવીની સાથે ઉત્તમ મનુષ્ય સંબંધી કામભાગને ભોગવતા થકા વિચરે છે. અમે દેવલોકમાં દેવને જોયા નથી. તિ આજ સાક્ષાત દેવ છે જે આ તપ નિયમ અને બ્રહ્મચર્યગુપ્તિની કોઈ ફલસિદ્ધિ હેય અર્થાત અનશન આદિ તપ, અભિગ્રહ, લક્ષણ, નિયમ, મિથુન-નિવૃત્તિરૂપ બ્રહ્મચર્યએના પરિપાલનમાં સુચરિતરૂપથી આચરણ કરવામાં જે કંઈ પણ ફેલની પ્રાપ્તિ હોય તે અમે પણ ભવિષ્યત્ કાલમાં આ પ્રકારના ઉદાર કામોને ભોગવતા થકા વિચરીએ, આ મુનિઓના ચિન્તનરૂપ નિદાન છે. (સૂ૦ ૧૩) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર Page #105 -------------------------------------------------------------------------- ________________ નિર્ઝન્થીકે મનોભાવકા વર્ગન હવે ચેલણાદેવીને જોઈને નિગ્રન્થિઓના મનમાં ઉત્પન્ન થયેલા વિચારોનું વણ ન કરે છે—બદો નું છુળ' ઇત્યાદિ. મહારાણી ચેલણાદેવીને જોઇને સાધ્વિએ વિચાર કરે છે કે આશ્ચર્ય છે કે આ ચેલણાદેવી મહાઋદ્ધિ મહાદીપ્તિશાલી અને મહાસુખવાળી છે. તે બલિક કરી કૌતુક મગલ તથા પ્રાયશ્ચિત્ત કરી, અને બધા પ્રકારના અલકારોથી વિભૂષિત થઈને શ્રેણિક રાજાની સાથે ઉત્તમેાત્તમ ભાગેને ભાગવતી વિચરણ કરે છે. અમે દેવલાકમાં દેવીએ નથી જોઈ પણ આ સાક્ષાત્ દેવી છે જો અમારાં આ સુચરિત તપ નિયમ અને બ્રહ્મચર્યનું કોઇ ક્લ્યાણકારક વિશેષ ફલ હાય તા અમે પણ આગામી કાલમાં આ પ્રકારના ઉત્તમ ભાગાને ભાગવતાં વિચરણ કરીએ. આ સાથ્વિનાં ચિંતનરૂપ નિદાન છે. ( સૂ૦ ૧૪ ) નિગ્રન્થ ઔર નિગ્રન્થિયોકે સંકલ્પકે વિષયમેં ભગવાનકા પૂછના ત્યારપછી શુ થયુ તે કહે છે-‘અન્નઽત્તિ' ઇત્યાદિ, હું આર્યાં ! આ પ્રકારથી શ્રમણ ભગવાન મહાવીર તે ઘણા સાધુ તથા સાવિએને સબાધન કરીને કહેવા લાગ્યા કે-શ્રાણક રાજા અને ચેલણાદેવીને જોઇને તમો લેાકેાના મનમાં એ પ્રકારને આધ્યાત્મિક સકલ્પ થયા-આશ્ચર્ય છે—શ્રેણિક રાજા એટલા મહાઋદ્ધિ-મહાદ્વીશ્તિશાલી અને મહાસુખસંપન્ન છે અને મનુષ્ય સ ંબંધી કામલીગાને ભોગવતા થકા વિચરે છે તો જો અમારા આ સુચિત તપ નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું સુફલ હાય તે અમને પણ ભવાન્તરમાં એવા ભેગ મળે. સાધ્વિએના મનમાં એ પ્રકારના સંકલ્પ થયા કે—આ ચેલણાદેવી મહાઋદ્ધિશાલિની છે. મહાસુખવાળી છે અને મનુષ્યસબંધી કામભોગાને ભોગવે છે. જો અમારાં સુચરિત તપ નિયમ બ્રહ્મચર્ય પાલનનુ સુફલ હોય તેા અમે પણ ભવાન્તરમાં એવા ભોગાને પ્રાપ્ત કરીએ. હું આયે! તમે લોકોના મનમાં એવા વિચાર થયા. કેમ તે ખરૂ છે ? તેઓએ ઉત્તર આપ્યું કે-હે ભદન્ત ! જેવું આપ ફરમાવેા છે તેવુંજ બરાબર છે (સ્૦ ૧૫) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૯૮ Page #106 -------------------------------------------------------------------------- ________________ ભગવાનકા ઉપદેશ ઔર નિર્પ્રન્થ નિન્થિયોંકા વર્ણન પછી ભગવાને જે કહ્યું તે કહે છે–ર વહુ’ ઇત્યાદિ. હે આયુષ્માન શ્રમણા ! આ પ્રકારે મે શ્રુતચારિત્ર લક્ષણ ધર્મ પ્રતિપાદન કર્યું છે તે નિર્ઝીન્થ પ્રવચન સત્ય છે અર્થાત્ ચર્થા છે. સર્વોપરિ વમાન છે, સર્વાં સંપન્ન છે, અદ્વિતીય છે, સમસ્ત દોષોથી રહિત છે. ન્યાયુકત છે અથવા મેાક્ષની તરફ્ લઈ જવામાં સમર્થ છે. માયા, નિદાન, મિચ્ચાદનરૂપ ત્રણ શલ્યને કાપવાવાળું છે. સિદ્ધિના માર્ગ છે. સકલ કર્યાંના ક્ષયલક્ષણ મુક્તિના માગ છે. માક્ષના માર્ગ છે. સકલ દુ:ખની નિવૃત્તિના માર્ગ છે. યથાર્થ છે. સંશય વિપર્ષીય અને અનવ્યવસાયરૂપી ત્રણ દોષાથી રહિત છે. શારીરિક માનસિક આદિ અસાતાના વિનાશનું કારણ છે આનિ ન્થ પ્રવચનમાં રહેતા જીવ કૃતકૃત્ય થઈને સિદ્ધ થઈ જાય છે. વિમલ કેવલ આલેાકથી સકલ લેાકાલેાકને જાણે છે. કર્મ બન્ધનથી મુકત થઈ જાય છે. સમસ્ત શારીરિક આદિ તમામ દુ:ખાને નાશ કરે છે (સ૦ ૧૬) આજ વિષયમાં વળી પણ કહે છે- નક્ષÎ ’ ઇત્યાદિ. જે ધર્મની ગ્રહણ આસેવનરૂપ શિક્ષાને માટે ઉપસ્થિત થયેલા નિન્ય સાધુ ભૂખ-તરસ, શીત-ઉષ્ણ આદિ નાના પ્રકારના પરીષહેાને સહન કરે છે તેમના ચિત્તમાં જો મેાહકના ઉદયથી કામિવકાર ઉત્પન્ન થઇ જાય તે પણ સાધુ સયમ માર્ગોમાં પરાક્રમ કરે. પરાક્રમ કરતા થકા તે સાધુ એ છે કે આ ઉત્તમ માતાપિતાના વંશમાં ઉત્પન્ન થયેલા ઉગ્રપુત્ર જેને ઋષ્ણદેવ ભગવાને કાટપાલપણે સ્થાપિત કર્યાં, તથા ઉત્તમ માતાપિતાના વશમાં ઉત્પન્ન થયેલા ભાગપુત્ર જેને ઋષભદેવ ભગવાને લેાકામાં ગુરુપણે સ્થાપિત કર્યાં, તેમાંથી અશ્વય સપન્ન કોઇ એકને દાસદાસી આદિના ઠાઠમાઠપૂર્વક, આવતા જતા જોઇને સાધુ નિદાનકમ કરે છે. હવે તેમની ઋદ્ધિ સોંપત્તિનું વર્ણન કરે છે-તે ઉગ્રપુત્ર ભાગપુત્રમાંથી કોઇ એકના આવવા જવાના સમયમાં અનેક દાસદાસી અર્થાત્ નાકર ચાકર બન્ને તરફ ચાલે છે કોઇ આગળ ઝારી લઈને ચાલે છે અને કોઇ તેમના શિર પર છત્ર ઝાલી રાખે છે. તથા અનેક પદાતિ આગળ ચાલતા હોય છે. (સ્૦૧૭) વળી કહે છે-‘ તચાળંતર' ઇત્યાદિ. તેમની સ્વારીમાં આગળ મોટા મોટા ઘેાડા, મેઉ માજી મુખ્ય હાથી, પાછળ રથ તથા રથાના સમુદાય ચાલે છે. કેટલાક તે। તેમના ઉપર છત્ર રાખી રહ્યા છે. કેટલાકના હાથમાં સુવર્ણની ઝારી છે. કાઇ હાથમાં તાલવૃન્તના પંખા લઈને હવા નાખી રહ્યા છે. કઇ શ્વેતચામર ઢાળે છે. આ પ્રકારના ઠાઠમાઠથી વારવાર તા પાતાના ભવનમાં પ્રવેશ કરે છે તથા નીકળે છે. પછી તે પૂર્વા=પ્રાત્ત:કાલે તથા શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૯૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ અપરાણું=સાય કાલે સ્નાન બલિકર્મ મીતિલક કૌતુક તથા દધિ અક્ષત દવ આદિ ધારણ કરતાં મંગલમય સર્વ અલંકારોથી વિભૂષિત થઈને અતિવિશાલ કુટાકારશાલા પર્વતના શિખરના આકારવાળી ઉન્નતશાલામાં અર્થાત્ મેટામેટા રાજભવનમાં જ્યાં સર્વ પ્રકારની સજાવટથી બિછાવેલ ઘણા વિસ્તૃત સિંહાસન પર બેસી આનંદનો અનુભવ કરે છે. જેના ભવનમાં આખી રાત દીપમાલા અથવા રત્નની તિ ઝગમગતી રહે છે, નિપુણપુરુદ્વારા વાગતાં વાજા તથા વિણ કરતાલ મેઘધ્વનિવાળા મૃદંગના મધુરધ્વનિયુકત નાટકને સ્ત્રી સમુદાય સાથે જોતાં અને સુંદર ગીત સાંભળતાં, મનુષ્યસંબંધી ઉત્તમ કામભોગને ભોગવતાં સુખમય જીવન વ્યતીત કરે છે. (સૂ) ૧૮) વળી પણ કહે છે-“તરત જ ઇત્યાદિ. તેઓ એક દાસને બેલાવે ત્યાં ચાર પાંચ દાસ પિતાની મેળે બોલાવ્યા વિના હાજર થઈ જાય છે, અને કહે છે કે સ્વામિન! કહો અમે શું કરીએ ? આપના માટે શું લાવીએ? તથા આ વસ્તુઓમાંથી કઈ વસ્તુ આપને અર્પણ કરીએ? આપને માટે કયું (શું ભેજન બનાવીએ? આપના હૃદયમાં શું ઇચછા છે? આપના મેઢે કઈ વસ્તુ સ્વાદિષ્ટ લાગે છે? આ પ્રકારનાં સર્વે સુખને જોઈને નિન્ય નિદાનકર્મ કરે છે. (સૂ) ૧૦ નિર્ચથના નિદાનકર્મના વિષયમાં કહે છે-“ફૂમક્ષ' ઇત્યાદિ. જે અમારું સારી રીતે આચરણ કરેલાં આ તપ નિયમ અને બ્રહ્મચર્યનું શુભ ફલ હોય તે આવા સુખ અમને પણ મળે. હે આયુમાન શ્રમણ ! આ પ્રકારે નિર્ચન્થ નિદાનકર્મ કરીને તે પાપસ્થાનની આલોચના તથા પ્રતિક્રમણ કર્યા વગર કાલ અવસરે કાલ કરીને રૈવેયક આદિ કોઈ એક દેવલેકમા દેવ પણ માં ઉત્પન્ન થાય છે. ત્યાં મહાસદ્ધિ મહાદીપ્તિશાલી ઉપરાંત ચિર સ્થિતિવાળા દેમા તે મહદ્ધિક અને ચિરસ્થિતિવાળ દેવ થાય છે. તે પાછે તે દેવકથી દેવસંબધી આયુ ભવ અને સ્થિતિને ક્ષય થઈ ગયા પછી તે દેવશરીરને ત્યાગ કરી મહામાતૃક ઉગ્ર તથા ભેગકુલેમાંથી કોઈ એક કુલમાં પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. (સૂ૦ ૨૦) સૂત્રકાર વળી પણ વર્ણન કરે છે તે જ ઈત્યાદિ. તે ત્યાં કામલ કર-ચરણવાલે સર્વગસુંદર બાલક થાય છે. પછી તે બાલભાવને છોડીને કલાનિપુણતા તથા યૌવન પ્રાપ્ત કરતાં પોતે પિતાની મેળે પિતૃક (કુલપરંપરાગત) સંપત્તિને અધિકારી બની જાય છે વળી પાછી પિતાના ભવનમાં પ્રવેશ કરતાં અથવા ભવનમાંથી બહાર નીકળવાના સમયે અનેક દાસ દાસીઓ હરસમય પૂછે છે કે અમે આપને માટે શું કરીએ ? કઈ (શુ ) વસ્તુ લાવીએ ? આ વસ્તુઓમાંથી કઈ વસ્તુ અર્પણ કરીએ ? તથા આપને ક પદાર્થ સારે લાગે છે ? ઈત્યાદિ. એ પ્રકારે છે : નિદાનનું ફળ ભેગવે છે. (સૂ૦ ૨૧). શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૦૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ હવે નિદાનકર્મવાલા ધર્મને પામી શકે કે નહિ? એ વિષયનું વર્ણન કરે છેસ જ ઇત્યાદિ. ગૌતમસ્વામી ભગવાનને પૂછે છે–હે ભગવાન! એ પ્રકારના નિદાન કરવાવાળાને શું કથારૂપ-શુદ્ધ આચારવાન શ્રમણ અથવા માન પ્રાત:કાલે તથા સાયંકાલે સર્વજ્ઞપ્રણીત શ્રેચારિત્રલક્ષણ ધર્મને ઉપદેશ આપે છે? ભગવાન કહે છે-હે ગૌતમ! તેઓ તેને અવશ્ય ઉપદેશ આપે છે. હે ભદન્ત ! શું તે મૃતચારિત્રલક્ષણ ધર્મને સાંભળે છે? ભગવાન કહે છે–તે ઉકત ધર્મ સાંભળતું નથી, તે, તે ધર્મ સાંભળવાને અગ્ય હોય છે કેમકે તે મહાતૃષ્ણાવાળે મહાઆરંભી અને મહાપરિગ્રહી હોવાથી અધર્મનું આચરણ કરવાવાળે થાય છે. અધર્મની પાછળ ચાલનાર, અધર્મનું સેવન કરનાર, અધર્મિષ્ડ અધર્મની પ્રરૂપણ કરવાવાળો, અધર્મને અનુરાગી, અધર્મને જેવાવાળ, અધર્મજીવી અધર્મને ઉત્પન્ન કરવાવાળે, અધર્મપરાયણ, તથા અધર્મથીજ આજીવિકા કરવાવાળો હોય છે. આથી મરી જતાં દક્ષિણગામી નૈરયિક થાય છે. અને બીજા જન્મમાં દુર્લભબેધી થાય છે અર્થાત્ તેને જૈનધર્મની પ્રાપ્તિ થતી નથી. હે આયુષ્માન શ્રમણે! તે નિદાનકર્મનું આ પ્રકારે પાપરૂપ ફલ થાય છે, જેથી તે કેવલિભાષિત ધર્મ સાંભળી શકતું નથી. (સૂ૦ ૨૨) ઈતિ પ્રથમ નિદાન (૧) હવે નિર્ચથીઓને ઉદ્દેશીને બીજા નિદાનનું વર્ણન કરે છે-“gવં વિષ્ણુ ઈત્યાદિ હિં આયુષ્માન શ્રમણ ! આ પ્રકારે મેં ધર્મનું નિરૂપણ કર્યું છે આજ નિગ્રંન્ય પ્રવચન સત્ય છે યાવત્ આ ધર્મના આરાધક જીવે સર્વ દુઃખોને અંત લાવે છે. જે ધર્મની શિક્ષાને માટે ઉપસ્થિત નિર્ચન્ધી તપ સંયમમાં વિચરતી હોય છે. ક્ષુધા પિપાસા આદિ અનુકૂળ પ્રતિકૂળ પરીષહાને સહન કરતી થકી ને મેહકમના ઉદયથી કામવાસના જાગૃત થાય તે પણ તે તપ સયમમાં પરાક્રમ કરે છે. પરાક્રમ કરતી થકી નિગ્રન્થી સ્ત્રી–ગુણોથી યુકત કઈ સ્ત્રીને જુએ કે-જે સ્ત્રી પિતાના પતિની એકજ પત્ની હાય, જેણે એકજ જાતનાં વસ્ત્ર અને ભૂષણ પહેર્યા હોય, જે તેલની કુપીની પેઠે સારી રીતે રક્ષાયેલી હોય, વસ્ત્રની પેટીની જેમ સારી રીતે આદર પામતી હોય અને રત્નની પેટીની પેઠે યત્નપૂર્વક સુરક્ષિત હોય, તથા જે ભવનથી બહાર નીકળતાં તથા ભવનમાં આવતી વખતે અનેક દાસ-દાસીઓ સેવામાં રહેતી હોય તથા હરવખત પ્રાર્થના કરતી હોય કે-હે સ્વામિની ! આપની શું આજ્ઞા છે? આપને કેવા પદાર્થ સારા લાગે છે એ પ્રકારના સુખનો અનુભવ કરતી તે સ્ત્રીને જોઈને નિર્બન્ધી નિદાન કરે છે. (સૂ૦ ૨૩) હવે નિગ્રન્થી કેવા પ્રકારથી નિદાન કરે છે તે કહે છે-“કરૂ ? ઈત્યાદિ. મારા આ પવિત્ર આચાર તપ નિયમ અને બ્રહ્મચર્યનું જે કાંઈ વિશેષ ફલ હોય તે હું પરભવમાં આ પ્રકારનાં સુખને અનુભવ કરૂં. આ સાધ્વીનું નિદાનચિન્તન છે. (સ. ૨૪) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૦૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ હવે નિદાન કમનું ફલ કહે છે-“gi રસુ” ઈત્યાદિ. હે આયુષ્માન શ્રમણ ! આ પ્રકારે નિગ્રન્થી નિદાનકર્મ કરીને તથા તે પાપનું ગુરુ પાસે આલોચન, ગુરુએ બતાવેલું પાપનું પ્રાયશ્ચિત્ત તથા પ્રતિક્રમણ કર્યા વિના કાલ અવસરે કોલ કરીને ગ્રેવેયક આદિ દેવલોકમાંથી કેઈ એક દેવલોકમાં દેવપણાથી ઉત્પન્ન થાય છે જેણે નિદાનકર્મ કર્યું હોય એવી સાધ્વી દેવલેકમાં દેવતા થાય છે અર્થાત સ્ત્રીભાવનો ત્યાગ કરીને દેવમાં પુરૂષભાવને પ્રાપ્ત કરે છે. અને તે દેવલોકનાં. સુખને અનુભવ કરે છે. પછી તે દેવકથી દેવસંબંધી આયુ ભવ અને સ્થિતિને ક્ષય થઈ ગયા પછી ત્યાંથી ચવીને ઉગ્રકુલ આદિમાં કન્યારૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તે સુકુમાર કર-ચરણવાળી રૂપવતી બાલિકા થાય છે. (સૂ ૨૫) સ્ત્રિયકે નિદાનકર્મકા વર્ણન વળી તેનું વર્ણન કરે છે “તy i તૈ” ઈત્યાદિ. ત્યાર પછી યૌવન અવસ્થા પ્રાપ્ત થતાં તેના માતા પિતા તેને દહેજ દઈને ગ્ય વર સાથે તેને વિવાહ કરી દીએ છે. તથા તે દારિકા પિતાના પતિની એકમાત્ર પત્ની થાય છે. અર્થાત્ તેને સપત્ની (સેક) હોતી નથી. તેથી તે પતિને પરમપ્રિય, મનને હરણ કરવાવાળી એટલા કારણે રત્નોની પેટીની પેઠે સુરક્ષિત હોય છે. જે સમયે તે ભવનથી બહાર જાય છે તથા ભવનમાં આવે છે ત્યારે તેની સાથે અનેક દાસ તથા દાસીઓ સેવામાં રહે છે અને પ્રાર્થના કરે છે કે-હે સ્વામિની અમે શું કરીએ ? શું લાવીએ? શું અર્પણ કરીએ? તથા આપને કર્યો પદાર્થ રૂચિકર છે? ઈત્યાદિ રૂપથી તે સુખને અનુભવ કરે છે. (સૂ) ૨૬). શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૦૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ નિન્થિયોકે સ્ત્રિસમ્બન્ધી નિદાન કર્મકા વર્ણન હવે ધર્મના વિષયમાં નિદાનનું કુલ કહે છે—તીસેĪ' ઇત્યાદિ. ગૌતમસ્વામી પૂછે છે-હે ભદન્ત ! નિદાન કરવાવાળી સ્ત્રીને શ્રમણ અથવા માહ્ન શું કેપ્રિતિપાદિત ધર્મના ઉપદેશ આપી શકે છે? હે ગૌતમ ! આપી શકે છે. હે ભદન્ત ! તે, તે ધમને સાંભળી શકે છે ? હે ગતમ ! નથી સાંભળી શકતી તે ધમ સાંભળવાને ચેામ્ય નથી. કેમકે તે મહેચ્છા–મહાઇચ્છાવાળી, મહાઆર ભવાળી, મહાપરિગ્રહવાળી, અધાર્મિક, અધર્માંની પાછળ ચાલવાવાળી, અધમનું સેવન કરવાવાળી, અધર્મિષ્ઠ, અધર્મની પ્રરૂપણા કરવાવાળી, અધર્મીમાં અનુરાગ રાખવાવાળી, અધર્મને જોવાવાળી, અધમ જીવી, અધર્મ ને ઉત્પન્ન કરવાવાળી, અધમ પરાયણ, અને અધર્માંથી જ જીવનનિર્વાહ કરવાવાળી હોય છે. એટલે તે મરી જતાં દક્ષિણગામી નયિક થાય છે. પછી તે આગામી જન્મમાં દુર્લભ ખાધી થાય છે. અર્થાત્ તેને જૈનધર્મની પ્રાપ્તિ થતી નથી. હૈ આયુષ્માન શ્રમણા ! નિદાન કર્મનું એ પાપરૂપ ફૂલ થાય છે કે જેથી તે કેલિભાષિત ધ સાંભળી શકતી નથી. (સૂ૦ ૨૭) આ બીનુ નિદાન છે. (૨) હવે ત્રીજી નિદાન કહે છે- 'વહુ” ઇત્યાદિ. હે આયુષ્માન્ શ્રમણા ! એ પ્રકારે મેધપ્રતિપાદન કર્યું છે. આ નિગ્રન્થ પ્રવચન સત્ય છે તેથી ખરાખર રીતે તેની આરાધના કરવાવાળા જીવ સમસ્ત દુ:ખાના અંત લાવે છે. જે ધર્મની શિક્ષા પ્રાપ્ત કરવા માટે ઉપસ્થિત થઇને વિચરતા નિન્દ ક્ષુધા પિપાસા આદિ પરીષહેાને સહન કરતાં અને તપ સચમમાં પરાક્રમ કરતાં મેહકર્મીના ઉદયથી વિષયવાસનાયુકત થતા જુએ છે કે–આ સ્ત્રી એકલી પેાતાના ઘરના અશ્વ ના ઉપભાગ કર્યાં કરે છે, અદ્વિતીય છે અર્થાત્ તેને સપત્ની નથી, રૂપ લાવણ્યમાં સૌથી શ્રેષ્ઠ છે અહીં યાવત્ શબ્દને એ અર્થ જાણવા જોઇએ કે–ઉત્તમ જાતનાં આભરણ તથા વસ્ત્રોથી ભૂષિત, તેલની કુપ્પીની પેઠે સુરક્ષિત રહે છે, કપડાંની પેટીની પેઠે સુગુપ્ત અને રત્નાની પેટીની પેઠે આદરણીય છે. તેને આવતી જતી વખતે દાસ દાસીએ હમેશા સેવામાં રહે છે. અને પ્રાના ક૨ે છે કે-હૈ સ્વામિની આપની શુ આજ્ઞા છે ? અમે શું કરીએ આપને કયા પદાર્થ રૂચિકર છે ? ઇત્યાદિ. એ પ્રકારે સુખાના અનુભવ કરતી તે સ્ત્રીને જોઈને નિગ્રન્થ નિદાન કરે છે. (સૂ૦ ૨૮) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૦૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ હવે નિદાનના વિષય કહે છે-' ટુકાવ વઘુ ’ ઇત્યાદિ. આ સ'સારમાં પુરુષત્વ નિશ્ચયજ કષ્ટકારક છે. જો તે મહામાતૃક ઉગ્રપુત્ર તથા ભાગપુત્ર હોય તે તેને કોઇને કોઇ નાના કે મોટા મહાયુદ્ધમાં અનેક શસ્રોના અનેક પ્રહાર પોતાની છાતી પર ઝીલવા પડતા હોય છે. તેથી પુરુષ થવું મહા દુ:ખકારક છે સ્ત્રી થવું ઉત્તમ છે. જો અમારા આ તપ નિયમ તથા બ્રહ્મચર્ય વાસનું કઇંક વિશેષ લ હાય તા અમે પણ આગામી કાલમાં આ પ્રકારના ખાસ સ્ત્રીઆના કામભેગાને ભાગવતા થકા વિચરીએ. આ જ શ્રેષ્ઠ છે. (સ્૦ ૨૯ ) ઉકત વિષયનું જ વર્ણન કરે છે–‘ä વહુ' ઇત્યાદિ. હે આયુષ્યમાન શ્રમણા ! આ પ્રકારે નિર્પ્રન્થ નિદાન કરીને નિદાનરૂપી પાપની ગુરુની સમીપે આલેાચના કર્યાં વિના તથા ગુરુથી અપાયેલા પાપનાં પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિક્રમણ કર્યા વિના કાલ અવસરે કાલ કરીને ત્રૈવેયક આદિ દેવલેાકેામાંના કોઇ એક દેવલાકમાં દેવરૂપથી ઉત્પન્ન થાય છે. તે ત્યાં દેવાની વચમાં અશ્વશાલી દેવતા થઈને વિચરે છે. દેવસંબંધી આયુ ભવ તથા સ્થિતિના ક્ષય થતાં દેવભવથી ચવીને ઉગ્ર આદિ કોઇ એક કુલમાં કન્યાપણામાં ઉત્પન્ન થાય છે. (સ્૦ ૩૦) તે કન્યા કેવી થાય છે? તે કહે છે-‘સા Ī' ઇત્યાદિ. તે ઉગ્રપુત્ર આદિના કુળમાં કન્યા થાય છે. તે કામળ ક-ચરણવાળી અને અત્યન્ત સુરૂપ થાય છે. પછી તેના માતા પિતા તેને ચેગ્ય દહેજ સાથે કાઇ યોગ્યકુલના સંપત્તિશાળી વરને ભાર્યાંરૂપે દે છે. તે તેની એક સપત્નીરહિત ભાર્યાં થઈ જાય છે. બીજુ બધુ વન અગાઉની જેમ જાણવું જોઇએ. જ્યારે તે ભવનમાં આવે છે અથવા ભવનની બહાર જાય છે ત્યારે તેની અનેક દાસીએ અને દાસ સેવામાં રહે છે અને કહે છે કે હે સ્વામિની ! આપના માટે કયે ( છું.) પદાર્થ લાવીએ? શુ આજ્ઞા છે? અને આપને કેવા પદાર્થીની રૂચી છે ? ઇત્યાદિ રૂપથી તે સુખાના અનુભવ કરતી વિચરે છે. ( સૂ॰ ૩૧ ) આ પ્રકારે નિદાનકર્મ કરીને નિન્ય સ્ત્રીભવને પામે છે ત્યારે તે સ્ત્રી, ધર્મોમાં કેવી હોય છે ? તે કહે છે-‘જૈસે હું ઇત્યાદિ. શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૦૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે-હે ભદન્ત ! આ પ્રકારની સ્ત્રીને, તથારૂપશુદ્ધ આચારવાન શ્રમણ તથા માહણ કેવલિભાષિત ધર્મને ઉપદેશ આપે છે? ભગવાન કહે છે- હે ગૌતમ! ઉપદેશ આપે છે. ગૌતમ-શું તે ધર્મને સાંભળી શકે છે? ભગવાન–હે ગૌતમ! સાંભળી શકતી નથી. તે ધર્મ સાંભળવાને ગ્ય નથી કેમકે તે મહાઈચ્છા, મહાઆરંભ અને મહાપરિગ્રહવાળી હોય છે. આથી મરી ગયા પછી તે નરકમાં દક્ષિણગામી નરયિક થાય છે અને જન્માન્તરમાં દુર્લભાધી થાય છે. હે આયુષ્માન શ્રમણે! એ આવા પ્રકારના નિદાનકર્મના પાપરૂપ ફલ-વિપાક છે, જેથી તે કેવલિભાષિત ધર્મને સાંભળી શકતી નથી. (સૂ૦ ૩૨) ઇતિ તૃતીય નિદાન (૩) નિગ્રંન્થિયોકે પુરૂષસમ્બન્ધી નિદાનકા વર્ણન હવે ચોથા નિદાનકર્મનું વર્ણન કરે છે-“gવં રવ' ઇત્યાદિ. હે આયુમાન શ્રમણ મેં ધર્મનું નિરૂપણ કર્યું છે. આ નિર્ચન્ય પ્રવચના સત્ય છે બાકીનું વર્ણન પૂર્વવત જાણવું. આનું આરાધન કરવાવાળા જીવ સિદ્ધિ મેળવે છે. તેથી સમસ્ત દુઃખેને અંત કરે છે જે ધમની શિક્ષાને માટે નિર્ચન્થી ઉપસ્થિત થઈને વિચરે છે, પહેલાં ભૂખ તરસ આદિ પરીષહેને સહન કરે છે, તેને જે મેહકર્મના ઉદયથી કામવાસના જાગૃત થઈ જાય તે પણ તે તપ સંયમમાં પરાક્રમ કરે છે તથા પરાક્રમ કરતાં જુએ છે કે-જે આ ઉગ્ર અને ભેગકુલના મહામાતૃક પુત્ર (વંશજ) છે તેમાંથી કઈ એકને પિતાના ભુવનમાં આવતાં તથા ભુવનમાંથી બહાર જતી વખતે અનેક નોકર ચાકર સેવામાં રહે છે તથા તેમની પાસે રહીને તેઓ દર સમય પૂછતા રહે છે કે-હે સ્વામિન્ ! આપની શું આજ્ઞા છે ? શું કરીએ ? શું લાવીએ ? કઈ વસ્તુ આપને રૂચિકર છે ? તેના એવા ઠાઠમાઠને જોઈને નિર્ચથી નિદાન કરે છે. (સૂ) ૩૩). શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૦૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ હવે આ નિદાનને પ્રકાર કહે છે-“હુર્વ રવ ઈત્યાદિ. સ્ત્રી હેવામાં દુઃખ છે કેમકે તે એક ગામથી બીજે ગામ કે નગર યાવત્ સંનિવેશ (પરા) આદિમાં એકલી જઈ શકતી નથી. અને દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે– જેવી રીતે કેરીની પેશી (ગીર) હેય, જિ-બિજેરાની પેશી હોય, અથવા ગાતી -કપીતન, (કાંઠા)એ બાડા નામનાં સ્વાદિષ્ટ ફલવિશેષ તેની પેશી હોય, અથવા માંસની પેશી હેય, અથવા રૂકુ-શેરડી હેય, અથવા શાલ્મલીની ફલી હેય, એ બધી વસ્તુઓ જેમ સર્વને માટે માહ્યાવની -સ્વાદ લેવા ગ્ય હોય છે. પ્રાર્થના યાચના કરવા યોગ્ય હોય છે, પૃળીય-પૃહા કરવા ગ્ય હોય છે, ગમળી અભિલાષા કરવા ગ્ય હોય છે, તેવી જ રીતે સ્ત્રી પણ ઘણા પુરુષને અસ્વાદનીય આદિ હોય છે, અર્થાત્ સ્ત્રીની ચાહના સર્વને હોય છે તે કારણથી સ્ત્રીપણામાં ભારે દુઃખ છે; માટે પુરુષશરીરધારી થવું જ સારું છે. (સૂ૦ ૩૪) નિર્ચથી વળી શું વિચાર કરે છે? તે કહે છે– “રૂમ” ઇત્યાદિ. જે આ તપ અને નિયમ આદિનું કોઈ ફલવિશેષ હોય તે અમે પણ આગામી જન્મમાં આ પ્રકારના ઉત્તમ પુરુષભેગેને ભોગવતી વિચરીએ એ જ સારું છે. (સૂ૦ ૩૫) હવે ભગવાન નિદાનના ફલનું વર્ણન કરે છે– પં વહુ ' ઇત્યાદિ. હે આયુમાન શ્રમણે ! એ પ્રકારનાં નિગ્રન્થી નિદાનકર્મ કરીને તેની ગુરુની પાસે આલેચના તથા પ્રતિક્રમણ કરતી નથી અને તે નિદાનકર્મસંબંધી પાપનું પ્રાયશ્ચિત્ત ન લેવાથી કાલઅવસરે કોલ કરીને ગ્રેવેયક આદિ દેવલોકમાંથી કઈ એક દેવલોકમાં દેવપણામાં ઉત્પન્ન થાય છે. તે નિર્ચન્ધી તે દેવલેકમાં મહાદ્ધિ મહાદીપ્તિ અને મહાસુખવાળા દેવ થાય છે. ફરીને તે, તે દેવલોકમાં દેવસંબંધી આયુ ભવ અને સ્થિતિના ક્ષય થયા બાદ ત્યાંથી વધીને ઉગ્ર આદિ કેઈ ઉત્તમ કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થાય છે અને તે મહાઋદ્ધિસંપન્ન થઈને મનુષ્ય સંબંધી ઉત્તમ સુખને ભગવે છે. તે કેવલિભાષિત ધર્મ સાંભળવાને યોગ્ય હેતા નથી, કેમકે તે મહાઈરછા, મહાઆરંભ અને મહાપરિગ્રહ વાળા હોય છે અને મરી જતાં દક્ષિણગામી નરયિક થાય છે તથા બીજા ભવમાં તે દુર્લભબધી થાય છે તે આયુષ્માન્ શ્રમણ ! આ નિદાનનું એવું ફિલ થાય છે કે જેથી તે કેવલિપ્રતિપાદિત ધર્મને સાંભળી શકતા નથી. ૪ (સૂ૦ ૩૬) ઇતિ ચતુ નિદાન (૪) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૦૬ Page #114 -------------------------------------------------------------------------- ________________ બીજાની દેવી તથા પિતાની વિકર્વિત દેવી તથા પિતાની દેવીના ભોગસંબંધી પાંચમા દેવભવનિદાનનું નિરૂપણ કરે છે-' પર્વ રજુ ” ઇત્યાદિ. હે આયુમાન શ્રમણ ! આ પ્રકારે મેં ધર્મનું પ્રતિપાદન કર્યું આજ નિન્ય પ્રવચન સત્ય છે તેથી તે તેનું આરાધન કરવાવાળા જીવ સર્વદુ:ખને અંત કરે છે. જે ધર્મની શિક્ષા માટે ઉપસ્થિત થઈને વિચરતા નિગ્રંથ કે નિર્ગથી ભૂખ તરસ આદિ પરીષહાને સહન કરે છે, તેમને મેહકર્મના ઉદયથી કામની વાંછા ઉત્પન્ન થાય તો પણ તે સંયમમાર્ગમાં પરાક્રમ કરે છે અને મનુષ્ય સંબંધી કામભેગમાં વૈરાગ્યને પ્રાપ્ત કરે છે અને ચિંતન કરે છે કે આ મનુષ્ય સંબંધી કામગ અનિત્ય છે, ક્ષણિક છે, વિકૃત અને પાણીમાં મીઠાની પેઠે ગળી જવાવાળા તથા વિનાશ હેવાના સ્વભાવવાળા છે. એ ભેગેને આધાર જે મનુષ્ય શરીર છે તે વિષ્ઠા, મૂત્ર, લેમ, મળ, વમન, પિત્ત, શુક તથા શેણિત (લેહી)નાં પાત્રરૂપ છે. તે કુત્સિત ઉસ અને નિશ્વાસથી યુકત છે. દુર્ગધવાળા મળ અને મૂત્રથી પૂર્ણ છે. તે વમનનું દ્વાર છે તેમાંથી પિત્ત અને શ્લેમ દર સમય નીકળતા રહે છે. એ કામભેગને મૃત્યુની પછી અથવા ઘડપણની પહેલાં અવશ્ય છેડવાજ પડે છે. (સૂo ૩૭) દેવભાવકા નિદાન ઔર દેવીભોગસબન્ધીદેવીભવનિદાન કા વર્ણન મનુષ્ય સંબંધી ભેગમાં અરૂચિ પ્રાપ્ત કર્યા પછી શું વિચાર કરે છે તે કહે છે-પતિ ૩૬ ' ઇત્યાદિ. ઉપર દેવલોકમાં દેવ રહે છે. તે દેવે ત્યાં દેવલોકમાં પિતાથી જુદા બીજા દેવેની દેવીઓને વશ કરીને તેમનાથી કામ કરે છે, તેવી જ રીતે પિતાની વૈઠિયશકિતથી દેવીઓનું સ્વરૂપ બનાવીને કામ કરે છે તથા પિતાની દેવીઓની સાથે કામકીડા કરે છે. તે જે આ તપ નિયમ આદિનું કાંઈ ફલ હોય તે અમે પણ આગામી કાલમાં આ પ્રકારના દેવસંબંધી ભેગેને ભેગવતા વિચરીએ. આ અમારે વિચાર સર્વોત્તમ છે એ પ્રકારે સાધુ તથા સાધ્વી નિદાન કરે છે. બાકી વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. (૩૮) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૦૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ " હવે ભગવાન તેમની અવસ્થાનું વર્ણન કરે છે-‘ Ë વધુ ' ઇત્યાદિ. હું આયુષ્માન શ્રમણા ! આ પ્રકારે નિદાનકમ કરીને નિન્થ અથવા નિગ્રન્થી પૂર્વોકત નિદાનકર્મોના પાપની આલોચના કર્યાં વિના તથા તે પાપસ્થાનનું પ્રતિક્રમણ કર્યા વિના કાલ અવસરે કાલ કરીને ત્રૈવેયક આદિ દેવલેાકેામાંથી કાઇ એક દેવલાકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે દેવ મહાઋદ્ધિ મહાદીશ્તિશાળી થાય છે. તે ત્યાં અન્ય દેવાની દેવીએ સાથે તથા પેાતાની વિકૃતિ દેવીએ સાથે તથા પેાતાની દેવીએ સાથે કામક્રીડા કરતો વિચરે છે. પછી તે, તે દેવલાકમાં આયુ ભવ અને સ્થિતિને ક્ષય થયા પછી ત્યાંથી ચવીને ઉગ્ર આદિ ઉત્તમકુળમાં પૂર્વાવત્ પુરુષરૂપે ઉત્પન્ન થાય છે તથા પૂર્વાંકત પ્રકારે મનુષ્યસંબંધી સમસ્ત ભેગાને પ્રાપ્ત કરે છે. (સૂ૦ ૩૯ ) હવે નિદાનકર્મીના પ્રભાવનું વર્ણન કરે છે ' તમ નું ’- ઇત્યાદિ. ગૌતમસ્વામી પૂછે છે કે હે ભદન્ત ! દેવલાકમાંથી આવેલા અને પુરુષપણાને પ્રાપ્ત થયેલા નિદાન વાળાને શ્રમણ અથવા માહેણ ઉભયકાલ (સાયં પ્રાત:) કેવલિભાષિત ધર્મના ઉપદેશ આપે છે ? ભગવાન કહે છે-હે ગૌતમ ! આપે છે ગૌતમ-શુ તે એ ઉપદેશ સાંભળી શકે છે? ભગવાન—હા, સાંભળી શકે છે ? ગૌતમ-હે ભદન્ત ! તેએા શ્રમણ માહુણના વાકયમાં શ્રદ્ધા પ્રતીતિ તથા રૂચિ કરી શકે છે ? ભગવાન—હે ગૌતમ! નથી કરી શકતા. કેમકે–નિદાનકના પ્રભાવથી તેમાં શ્રદ્ધા આદિ કરવાની યાગ્યતા હાતી નથી. તે મહાતૃષ્ણાવાળા, મહાઆરભી અને મહાપરિમહી હેાવાથી મરીને દક્ષિણગામી નૈયિક થાય છે. તથા જન્માન્તરમાં ૪ભખોધિ થાય છે. હું આયુષ્માન્ શ્રમણ ! તે નિદાનકનું એવા પ્રકારનું પાપરૂપ ફલ થાય છે કે જેથી તે કૈવલી ભગવાનના કહેલા ધર્મમાં શ્રદ્ધા પ્રતીતિ અને રૂચિ કરી શકતા નથી. (૫) (સ્૦ ૪૦ ) ઈતિ પાંચમુ નિદાન હવે સ્વવિકુવૃિત, સ્વકીયદેવીભાગસંબંધી છઠ્ઠા દેવભવનદાનનું વર્ણન કરે છે‘પર્વ વહુ' ઇત્યાદિ. હે આયુષ્માન્ શ્રમણા ! મેં આ ધર્મની પ્રરૂપણા કરી છે. બાકીનું વર્ણન પહેલા સૂત્રના જેવુંજ છે તે નિગ્રન્થ ધમ માં ઉપસ્થિત સાધુ અથવા સાદૈવી સંયમ માર્ગોમાં પરાક્રમ કરે છે અને પરાક્રમ કરતાં મનુષ્યસમ ધી કામભોગામાં નિવેદવિરકિત પામે છે અને વિચાર કરે છે કે-આ મનુષ્યસ બધી કામભોગ અનિત્ય અને વિનાશી છે તથા અશુચિરૂપ છે, કિન્તુ ઉપર દેવલેાકમાં જે દેવતા છે તે અન્ય દેવાની દેવીએની સાથે કામક્રીડા કરતા નથી, પણ પેાતાનાજ આત્માથી વૈક્રિય શકિતદ્વારા દેવ અને દેવીઓનાંરૂપ બનાવીને કામક્રીડા કરે છે. અથવા પાતપાતાની દેવીઓને વશ કરીને તેમની સાથે કામક્રીડા કરે છે. જો અમારાં આ તપ નિયમ આદિનું કાંઇ ફૂલ હોય તા અમે પણ દેવ બનીને આ પ્રકારના દેવસ બધી ભેગા ભોગવીએ. (સૂ૦ ૪૧). શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૦૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ ભગવાન તેની અવસ્થાનું વર્ણન કરે છે- વં રવજી’ ઇત્યાદિ. હે આયુષ્માન્ શ્રમણેા ! આ પ્રકારે નિદાનકમ કરીને નિર્જંન્થ પૂર્ણાંકત નિદાનકર્મના પાપની આલાચના કર્યાં વિના તથા તે પાપસ્થાનનાં પ્રતિક્રમણ કર્યાં વિના મરી જતાં ચૈવેયક આદિ દેવલેાકેામાંથી કોઇ એક દેવલેાકમાં મહાઋદ્ધિ મહાદી પ્તિશાળી દેવ થાય છે. અને ત્યાં બીજા દેવાની દેવી સાથે કામક્રીડા કરતા નથી, કિંતુ સ્વવિકવિત દેવી સાથે તથા પોતાની નિજી દેવીએ સાથે કામક્રીડા કરતા વિચરે છે. પછી ત્યાંથી આયુ ભવ અને સ્થિતિને ક્ષય થતાં ચ્યવીને અહીં મનુષ્યલેાકમાં ઉગ્ર આદિ કેાઇ ઉત્તમ કુળમાં જન્મ લે અને અનેક દાસ દાસીએ તેની સેવામાં રહે છે. અને પૂછે છે કે-હે સ્વામિન્! આપની શું આજ્ઞા છે ? ઇત્યાદિ. આ પ્રકારે સુખાના અનુભવ કરતાં વિચરે છે. (સ્૦ ૪૨) હવે નિદાનકના પ્રભાવનું વર્ણન કરે છે.-તાળ ઇત્યાદિ. ગૌતમ સ્વામી પૂછે છે-હે ભદન્ત ! દેવલેાકથી આવેલા અને પુરુષપણાને પ્રાપ્ત થયેલા નિદાનક વાળાને શ્રમણ અથવા માહણ કેલિભાષિત ધર્મના ઉપદેશ આપે છે ? ભગવાન—ડે ગૌતમ ! આપે છે. ગૌતમ-શું તે, ઉપદેશને સાંભળી શકે છે? ભગવાન—હા, સાંભળી શકે છે. હે ભદન્ત ! તે કેલિભાષિત ધર્મોમાં શ્રદ્ધા પ્રતીતિ અને રૂચિ કરી શકે છે? હે ગૌતમ! નથી કરી શકતા. (સૂ॰ ૪૩) ' પૂર્વકિત નિદાનકર્મ કરવાવાળાની શ્રદ્ધા કાઇ બીજા ધર્મમાં રહે છે કે નહિ? તેના ઉત્તર આપે છે. “અન્નત્યÍ” ઇત્યાદિ તે વીતરાગ ધર્મથી જુદા ધર્મીમાં રૂચિ રાખે છે. ખીજા ધર્મની ભાવનાથી તે એવા પ્રકારના થઈ જાય છે કે જેવા અરણ્યવાસી તાપસ, પણ કુટિઓમાં રહેવાવાળા તાપસ, ગામની નજીકમાં રહેવાવાળા તાપસ, તથા ચમત્કારને ગુપ્ત રાખવાવાળા તાપસ જે ‘નો વદુસંગ' બહુ સયત નથી અર્થાત્ પ્રાણાતિપાત આદિમાં પૂરી યતના કરવાવાળા હાતા નથી, ‘નો વવિદ્યા’ બહુ વિરત નથી અર્થાત્ નિવૃત્તિભાવ પુરા ન રાખવાવાળા હાય છે તથા જેએએ સ` પ્રાણી, ભૂત, જીવ તથા સત્ત્તાની હિંસાથી સČથા નિવૃત્તિ કરી હાતી નથી અને પોતે પોતાની મેળે સત્યમૃષા અર્થાત્ મિશ્રભાષાના પ્રયાગ કરે છે. જેમકે મને ન મારો, ખીજાને મારા, મારા માટે મારવાના આદેશ ન કરો, બીજાને માટે આદેશ કરો, મને પીડા ન કરો, બીજાને પીડા કરે, મને ન પકડા ખીજાને પકડો, મને પરેશાન ન કરેા ખીજાને પરેશાન કરોહેરાન કરો. આ પ્રકારના પ્રાણાતિપાત મૃષાવાદ અને અદત્તાદાનમાં લાગેલા (મગ્ન) રહે છે. તથા તેની સાથે-સાથે સ્રી સંબંધી કામભોગમાં ‘મુશ્છિવા આસક્ત રહે છે. ‘નિષ્કા’ લાલુપ રહે છે. ‘પઢિયા’ તેમાંજ ખધામેલ રહે છે. બોવવા અ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૦૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ ત્યંત આસકત છે. તેઓ કાલ અવસરે કોલ કરીને કેઈ એક અસુરકુમાર અથવા કિબિષ દેના સ્થાનમાં દેવપણામાં ઉત્પન્ન થાય છે પછી તેઓ ત્યાંથી ચ્યવીને પુન: પુનઃ ઘેટાં બકરાંના જેવા મુંગા બનીને મનુષ્યલેકમાં ઉત્પન્ન થાય છે તે આયુષ્માન શ્રમણ ! આ નિદાનકર્મના પાપરૂપ ફલ એ થાય છે કે-તે નિદાન કરવાવાળે કેવલિભાષિત ધર્મ સાંભળે છે, કિત તે ધર્મમાં શ્રદ્ધા પ્રતીતિ અને રૂચી કરી શક્તો નથી. અર્થાત્ સમ્યગૂ ધર્મમાં તેની શ્રદ્ધા થતી નથી. (સૂ) ૪૪) | ઇતિ કું દેવનિદાન (૬) હવે સ્વકીયદેવભેગસંબંધી સાતમા દેવભવનિદાન વિષે કહે છે-“વ વસ્તુ ઈત્યાદિ. હે આયુમાન શ્રમણ ! આ રીતે મેં ધર્મ કહ્યો છે. તે પ્રમાણે મનુષ્ય માત્રના કામગ અનિત્ય છે. એ રીતે પૂર્વોકત પ્રકારે બધું જાણવું જોઈએ. ઉલ્વે દેવલેકમાં જે દેવ છે તેઓ અન્ય દેવેની દેવીઓ સાથે કામક્રીડા કરતા નથી. પિતાના આત્માથી વિવિત કરેલી દેવીઓ સાથે પણ કામક્રીડા કરતા નથી. પરંતુ પિતાની જ દેવીઓ સાથે જ કામકીડા કરે છે. જે અમારાં આ તપ નિયમ આદિનું કેઈ ફળ હોય તે અમે પણ દેવલેકમાં અમારી જ દેવીઓ સાથે કામક્રીડા કરતા વિચરીએ. તે પિતાના નિદાન અનુસાર દેવ બની જાય છે ઇત્યાદિ બધી વાત પૂર્વવત જાણવી જોઈએ. હે આયુષ્માન શ્રમણ ! નિર્ચન્થ અથવા નિર્ચન્થી આ પ્રકારે નિદાનકર્મ કરીને તે પાપસ્થાનની આલોચના તથા પ્રતિકમણ કર્યા વિના મરીને દેવલેકમાં મહાઅદ્ધિવાળા દેવ થાય છે. અને ત્યાં નિદાન અનુસાર દેવસંબંધી કામભેગ સેવન કરતા થકા વિચરે છે. (સૂ૦ ૪૫) તે કે થાય છે તેનું વર્ણન કરે છે જે ” ઇત્યાદિ. તે દેવલોકમાં નથી તે બીજા દેવોની દેવીઓ સાથે કામક્રીડા કરતા કે નથી કરતે પિતાથી વિકૃતિંત દેવીઓ સાથે, પરંતુ પિતાની જ દેવીઓ સાથે કામક્રીડા કરે છે. પછી તે આયુ ભવ અને સ્થિતિને ક્ષય થતાં દેવલોકમાંથી સ્વવીને ઉગ્ર આદિ કુલેમાં ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ બધું વર્ણન પ્રકત નિદાન કર્મોના જેવું જ છે વિશેષતા માત્ર એટલી જ છે કે તે કેવલિભાષિત ધર્મમાં શ્રદ્ધા પ્રતીતિ તથા રૂચિ કરે છે. કિંતુ તે શીલ, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન અને પિષધ ઉપવાસ આદિ વ્રતે ગ્રહણ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૧૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ કરી નથી શકતે સામાયિક દેશાવકાશિક પાષધ અને અતિથિસ વિભાગ, અને શીલ કહે છે. પાંચ અણુવ્રતાને વ્રત કહે છે, ત્રણ ગુણવ્રતોને ગુણ કહે છે. મિથ્યાત્વથી નિવૃત્તિ કરવી તે વિરમણુ કહેવાય છે. પદિનમાં ત્યાજ્ય વસ્તુઓના ત્યાગ એ પ્રત્યાખ્યાન કહેવાય છે. ‘ રોષ ના અર્થ થાય છે કે ધર્મોની પુષ્ટિ, ધર્મોની વૃદ્ધિ તેને પત્ત” અર્થાત્ કરે છે તેને પાષધ કહે છે. અષ્ટમી ચતુર્દશી પૂર્ણિમા અમાવાસ્યા આદિ ૫ દિનેમાં જે ‘વ્રત’ કરવામાં આવે છે તેને ઔષધ કહેવાય છે. તેના ચાર પ્રકાર છે. (૧) આહાર ત્યાગ—પાષધ (૨) શરીરસત્કારત્યાગ-પાષધ (૩) બ્રહ્મચર્ય – પાષધ અને (૪) અવ્યાપાર-પાષધ, અનશનને ઉપવાસ કહેવાય છે. એવાં શીલ આદિ ત્રાને ધારણ કરતા નથી, તે કૈવલ દનશ્રાવક થાય છે. સમ્યકૃત્વપ્રધાન શ્રાવક દર્શનશ્રાવક કહેવાય છે. (સ્૦ ૪૬) 9 તે શ્રાવક કેવા થાય છે તે કહે છે- ગમિય ' ઇત્યાદિ. તે જીવ અને અજીવને જાણે છે. યાવત્ શબ્દથી પુણ્ય તથા પાપને સમજે છે. આસવ, સવર, નિર્જરા ક્રિયા-કાયિકી આદિ, અધિકરણ-ગાડી યંત્ર આદિ બધ અને મેાક્ષમાં કુશળ અર્થાત્ એ આસ્રવ આદિના હૈય તથા ઉપાદેય સ્વરૂપને સમજવાવાળા હોય છે. તેનાં હાડ તથા હાડની મજ્જા-મિજી (હાડમાં રહેલી ધાતુ) સન પ્રવચનની પ્રીતિથી રંગાઈ ગયાં હાય છે. તે તદ્રુપ થઇને પુત્ર આદિ પરિવારને કહે છે કે-“હે આયુષ્માન્! આ નિર્થે પ્રવચનજ સ ધર્માંમાં શ્રેષ્ઠ હોવાથી અર્થીસાર છે તથા એજ ભવમાંધનથી મુકત કરવાવાળુ હાવાથી પરમા છે. ખાકી બધુ અન` છે કેમકે-તેનાથી ભવભ્રમણ કરવું પડે છે. એ પ્રકારે વિચરતા તે ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસકની પર્યાંય અર્થાત્ સમતિનું પાલન કરે છે. તે કાલ અવસરે કાલ કરીને ત્રૈવેયક આદિ દેવલેાકેામાંથી કાઈ એક દેવલાકમાં ઋદ્ધિશાલી દેવ થાય છે. હે આયુષ્માન્ શ્રમણા! તે નિદાન કનું એવાં પ્રકારનું પાપરૂપ ફૂલ થાય છે કે જેથી તે કરવાવાળા વ્યકિત શીલવ્રત ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન તથા પૌષધ-ઉપવાસ આદિને ધારણ કરી શકતા નથી. અર્થાત્ તેનાથી કેઇ પ્રકારનાં વ્રત પ્રત્યાખ્યાન થતાં નથી—તે અવ્રતી શ્રાવક રહે છે. (સ્૦ ૪૭) ઇતિ સાતમુ નિદાન (૭) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૧૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકભવનિદાનકા વર્ણન હવે આઠમા શ્રાવકભાવસંબંધી નિદાનકર્મનું વર્ણન કરે છે–પુર્વ રજુ ઈત્યાદિ. હે આયુષ્માન શ્રમણ ! આ પ્રકારે મેં ધર્મ પ્રતિપાદન કર્યો. બાકી વર્ણન પૂકત પ્રકારે જાણવું જોઈએ, આ ધર્મમાં પરાક્રમ કરતા નિગ્રંથને દેવ અથવા મનુષ્યસંબંધી કામભેગોમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. આનું જ સ્પષ્ટીકરણ કરે છેમનુષ્યના કામગ અનિત્ય છે એવી જ રીતે દેના પણ કામગ અનિત્ય છે. અનિયત અને અનિશ્ચિત છે તથા ચલાચલ ધર્મવાળા અર્થાત અસ્થિર અને પુનરાગમનીય એટલે વારંવાર જન્મ મરણમાં લાવવાવાળા હોય છે, તે મૃત્યુ થયા પછી અથવા મૃત્યુ પહેલાં દેશમાં કે ઘડપણમાં અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. જે આ તપ અને નિયમનું કાંઈ ફવિશેષ હોય તે આગામી કાલમાં તે જે મહામાતૃક ઉગ્ર પુત્રાદિ ઉગ્ર આદિ ઉત્તમ કુલેમાં પુરુષરૂપે ઉત્પન્ન થાય છે તેમાંથી કોઈ એક કુળમાં હું પણ ઉત્પન્ન થાઉં અને શ્રમણોપાસક બનું. પછી હું બરાબર જીવ–અજીવ, પુણ્ય-પાપને સારી રીતે સમજતાં અચિત્ત તથા નિર્દોષ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય, એ ચાર પ્રકારના આહારથી મુનિઓને પ્રતિલાભ થકે અર્થાત દાન દેતે થકે વિચરું, એ મારે વિચાર ઠીક છે. (સૂ૦ ૪૮) આઠમા નિદાનકર્મના કર્તા પ્રવ્રુજિત થાય છે કે નહિ તે સંબંધે કહે છે – ‘ર્વ રવ ઈત્યાદિ. અહિં “ થી લઈને “માસક્સ સં' સુધીની વ્યાખ્યા પ્રથમ નિદાનના જેવી જાણવી જોઈએ. (સૂ૦ ૪૯). પૂર્વોકત પ્રકારે નિદાન કરવાવાળા પુરુષના ધર્મ વિષયમાં કહે છે–તરસ ' ઇત્યાદિ. ગોતમ સ્વામી ભગવાનને પૂછે છે- હે ભદન્ત ! આ પ્રકારનું નિદાન કરવાવાળા પુરુષને જે કઈ શ્રમણ કે માહણ ધર્મકથા સંભળાવે તે શું તે સાંભળે છે ? હા, ગૌતમ! તે સાંભળે છે તથા શ્રદ્ધા પ્રતીતિ અને રૂચિ કરે છે તથા તે શીલવ્રત આદિ તેમજ પૌષધપવાસ આદિ વ્રતને અંગીકાર કરે છે. અર્થાત્ વ્રતધારી શ્રાવક થાય છે પરંતુ તે મુંડિત થઈને પ્રવૃજિત થઈ શકતે નથી. (સૂ૦ ૫૦ ) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૧૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ વળી એજ વાતનું વિશેષરૂપે વર્ણન કરે છે- ' ઇત્યાદિ. તે શ્રાવક, જીવ અજીવ આદિ તને જ્ઞાતા થાય છે. વળી શ્રમણ તથા નિગ્રન્થને પ્રાસુક એષણીય આહાર પાણી આદિથી પ્રતિલાભિત કરતે વિચારે છે. એ પ્રકારે વિચરતે તે ઘણાં વર્ષો સુધી શ્રમણે પાસકપર્યાયનું પાલન કરે છે. રેગ આદિ ઉત્પન્ન થતાં કે ન થતાં પણ અનશન દ્વારા ઘણા ભકતનું છેદન અર્થાત્ બહુ દિવસ સુધી આહા૨ પાણીના ત્યાગરૂપ સંથારા કરે છે. અને અતિચાર આદિની આલોચના તથા પ્રતિક્રમણ કરી સમાધિયુક્ત તે શ્રાવક, કાલ અવસરે કાલ કરીને ગ્રેવેયક આદિ દેવલેકેમાંના કેઈ એક દેવલોકમાં દેવરૂપથી ઉત્પન્ન થાય છે. આ પ્રકારે, હે આયુષ્માન શમણે! તે નિદાનનું એ રીતનું પાપરૂપ ફલ એવું થાય છે કે જેથી આ નિદાન કરવાવાળા તે ગૃહસ્થભાવને ત્યાગ કરીને પ્રવ્રજિત થઈ શકતા નથી. અર્થાત નિદાનકર્મના પ્રભાવથી તે સાધુવૃત્તિ લઈ શકતા નથી. (સૂ૦ ૫૧) આ આઠમું નિદાન થયું (૮) સાધુસમ્બન્ધી નિદાનકા વર્ણન હવે નવમા સાધુસંબંધી નિદાનકર્મનું નિરૂપણ કરે છે-“ વ ઈત્યાદિ. હે આયુષ્માન શ્રમણે! મેં ધર્મનું પ્રરૂપણ કર્યું “યાવત્ ” શબ્દથી જેa નૈ કવન ઈત્યાદિ પૂર્વમાં (અગાઉ) વ્યાખ્યા કર્યા પ્રમાણે પદને સંગ્રહ સમજે. તે નૈન્ય ધર્મમાં પરાક્રમ કરતા દેવ તથા મનુષ્ય સંબંધી કામભોગના વિષયમાં વૈરાગ્ય પ્રાપ્ત કરે છે. અને વિચાર કરે છે કે-મનુષ્યના કામગ અધવ અને અશાશ્વત અર્થાત્ અનિત્ય છે. તેથી કયારેક ને ક્યારેક તેને છોડવાજ પડશે. દેના કામગ એવીજ રીતે અનિત્ય તથા વારંવાર જન્મ મરણના કારણભૂત હોય છે. જે આ તપ અને નિયમનું કાઈ ફુલ હેાય તે હું આગામી ભવમાં અન્નકુલ-કવ્યભાવથી નાનું-ગરીબ કષક આદિ કુલ. અથવા પ્રાકુલ-દ્રવ્યભાવથી સારરહિત અર્થાત ધન તથા બુદ્ધિ આદિમાં સામાન્ય કુલ, અથવા તુચ્છકુલ–અ૫કુટુંબવાળાં કુલ અથવા દરિદ્રકુલ=જન્મથી નિર્ધનકુલ અથવા કૃપણકુલ અર્થાત્ ધન હોવા છતાં પણ ધનરહિતના જેવા સ્વભાવવાળાં કુલ, અથવા યાચકુલ, એ બધાં કુલેમાંથી કઈ એક કુળમાં પુરુષને જન્મ ગ્રહણ કરૂં. જેથી કરીને મારે આ આત્મા સંયમપર્યાયને માટે સુખપૂર્વક નીકળી શકશે. અર્થાત્ એ કુલેમાં મને સંયમ લેતી વખતે કઈ રોકશે નહીં અને હું સુખપૂર્વક સંયમ ગ્રહણ કરી શકીશ, એજ ઠીક છે. (સૂટ પર) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૧૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ આ વિષયમાં વળી ભગવાન કહે છે-gવં વસુ” ઈત્યાદિ. હે આયુષ્માન શ્રમણ ! આ પ્રકારે નિર્ચન્થ અથવા નિર્ચથી નિદાનકર્મ કરીને તે પાપાનની આલેચના અને પ્રતિક્રમણ કર્યા વિના મરી જતાં તે અન્ય પ્રાન્ત આદિ કુલોમાંથી કેઈ એક કુલમાં જન્મ લે છે. ગૌતમ સ્વામી પૂછે છે-હે ભદન્ત ! શું તે મુંડિત થઈને પ્રત્રજિત થઈ શકે છે? ભગવાન ઉત્તર આપે છે કે-હા ગૌતમ! તે અવશ્ય પ્રવ્રજિત થઈ શકે છે. હે ભદન્ત ! શું તે તેજ જન્મમાં સિદ્ધ બુદ્ધ તથા કર્મોથી મુક્ત થઈને સર્વે દુઃખને અંત કરી શકે છે? ભગવાન કહે છે-હે ગૌતમ!તે તેજ ભવમાં મેક્ષ પ્રાપ્ત કરી શકતું નથી. () ૫૩) ત્યારે તે કે થાય છે? તે કહે છે-“સે ને ? ઇત્યાદિ. તે અણગાર થાય છે. કેવા પ્રકારને થાય છે? તે કહે છે– જે અનગાર ભગવન્ત ઈસમિતિવાળા અર્થાત યુગ્યપરિમિતભૂમિનિરીક્ષણપૂર્વક ગમન કરવાવાળા, ભાષાસમિતિવાળા હિતકારી પરિમિત નિરવદ્ય ભાષા બોલવાવાળા, યાવત્ શબ્દથી આ દાનભાંડામાત્રનિક્ષેપણસમિતિવાળા, ઉચ્ચારપ્રસવણલેષ્મસિંઘાણ જલ પરિષ્ઠોપનિકાસમિતિવાળા, મને ગુપ્ત, વાક્નગુપ્ત, કાયગુપ્ત, ગુપ્તેન્દ્રિય તથા ગુપ્તબ્રહ્મચારી થાય છે. તેમના જે તે અનગાર થઈ જાય છે. એ પ્રકારે વિચરતે તે બહુ વર્ષો સુધી શ્રમણપર્યાયનું પાલન કરીને વ્યાધિ ઉત્પન્ન થતાં કે વ્યાધિ ન હોય ત્યારે પણ બરાબર સંથાર કરીને બહભકત–બહુ દિવસ સુધી ચતુર્વિધ આહારને ત્યાગ કરી બહભકતનું અનશન દ્વારા છેદન કરી આચના અને પ્રતિક્રમણદ્વારા સમાધિને પ્રાપ્ત કરે છે પછી કાલ અવસરે કાલ કરીને પ્રેવેયક આદિ દેવલેમાંથી કોઈ એક દેવલોકમાં મહાદ્ધિશાળી દેવપણામાં ઉત્પન્ન થાય છે તે આયુષ્માન શ્રમણ ! આ પ્રકારે તે નિદાનકર્મનું પાપરૂપ એવું ફલ થાય છે કે જેથી તે કરવાવાળા આ જન્મમાં સિદ્ધ બુદ્ધ અને મુકત થઈને સર્વ દુઃખેને અંત કરી શકતા નથી. (સૂ) ૫) નવમું નિદાન સપૂર્ણ (૯) નિદાનકર્મ સંપૂર્ણ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૧૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ નિદાનરહિતસંયમ ફલકા વર્ણન હવે નિદાનરહિત સંયમફલને કહે છેvā વસુઇત્યાદિ હે આયુષ્માન શ્રમણ ! આ પ્રકારે મેં ધર્મ પ્રતિપાદન કર્યો છે. આ નિર્ચન્થ પ્રવચન સત્ય છે ઈત્યાદિ. બરાબર આ પ્રવચનનું આરાધન કરવાવાળા જીવ સિદ્ધ બુદ્ધ મુકત થઈ સર્વ દુઃખનો અંત કરે છે તે મુનિ થઈને સંયમમાર્ગમાં પરાક્રમ કરે છે. સમસ્ત વિષયવાસનાથી રહિત થાય છે. સંસારરાગથી નિવૃત્ત થાય છે. ધન ધાન્ય આદિ સર્વ પરિગ્રહનો ત્યાગ કરે છે. પુત્ર પૌત્ર કલત્ર આદિના સ્નેહ બંધનથી રહિત થાય છે. અને સર્વચારિત્રપરિવૃદ્ધ અર્થાત યથાખ્યાત ચારિત્રથી પરિપુષ્ટ થાય છે. (સૂ૦ ૫૫) વળી યથાખ્યાત ચારિત્રવાળા અનગારને શું થાય છે ? તે કહે છે– તજ્જ ” ઇત્યાદિ. અનુપમ જ્ઞાન અનુપમ દર્શન અને સર્વોત્કૃષ્ટ પરિનિર્વાણમાર્ગ અર્થાત કવાયરૂપ અગ્નિને શાંત કરવાવાળા માર્ગથી આત્માને ભાવિત કરતા થકા તે સર્વકામવિરક્તપણું આદિ-સર્વગુણવાળા વીતરાગ સંયમી અનગાર ભગવાનને અનન્ત-અન્તરહિત અને ત્તર-સર્વોત્કૃષ્ટ નિવ્યઘાત-પ્રતિરોધરહિત, નિરાવરણ–આવરણરહિત કૃત્ન-સકલ પદાર્થને ગ્રહણ કરવાવાળા પ્રતિપૂર્ણ-સર્વા શસ પૂર્ણ, એવા શ્રેષ્ઠ કેવલજ્ઞાન તથા કેવલદર્શન ઉત્પન્ન થાય છે. (સૂ) ૬) કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થતાં તે કેવા થાય છે? તે કહે છેઅવશિષ્ટ આયુને કેવલજ્ઞાનધી જાણીને ચોવિહાર સંથારા કરે છે અનશન દ્વારા અનેક ભકતનાં છેદન કરીને (ઉપવાસ કરીને) અન્તિમ ઉસ-નિઃશ્વાસ સાથે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈને સર્વે દુઃખને અંત કરે છે. અર્થાત્ મેષગતિને પ્રાપ્ત કરે છે. (સૂ૫૭) પ્રસ્તુત વિષયને ઉપસંહાર કરતાં કહે છે–“gવે હુ ઇત્યાદિ. હે આયુષ્માન શ્રમણ ! આ એવું નિદાનરહિત ક્રિયાનું કલ્યાણરૂપ ફલ થાય છે. કે જેનાથી તે તેજ ભવગ્રહણથી અર્થાત તેજ જન્મમાં સિદ્ધ થઈ જાય છે. (સૂ) ૫૮). શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૧૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને ઉપદેશકી સફલતાકા વર્ણન ઔર ઉપસંહાર હવે સૂત્રકાર ભગવાનના ઉપદેશની સફળતાનું વર્ણન કરે છે–તe of ઈત્યાદિ. નિદાનકમ તથા તેનાં ફલનું નિરૂપણ કર્યા પછી નિદાનકર્મના વિચારવાળા ઘણા નિર્ચ અને નિર્ચન્થીઓ શ્રી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી એ પૂર્વોક્ત અને સાંભળીને હૃદયમાં ધારણ કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન અને નમસ્કાર કરે છે અને પછી તે જ સમયે તે નિદાનરૂપ પાપસ્થાનની આલોચના કરે છે અર્થાત્ ભગવાનની પાસે તદ્દવિષયક પાપનું પ્રકાશન કરે છે અને પ્રતિક્રમણ કરે છે. નિદાનકર્મથી વિમુખ (મુકત) થાય છેઅર્થાત્ નિદાનકમને વેસરાવે છે અને યથાગ્ય તપરૂપ પ્રાયશ્ચિત્તને સ્વીકાર કરે છે. (સૂ૦ ૫૯) હવે સૂત્રકાર પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરે છે. તેમાં જેof ઈત્યાદિ. તે કાલ તે સમયે શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરના ગુણશિલક નામના ચૈત્યમાં અનેક શ્રમણ, શ્રમણ, શ્રાવક, શ્રાવિકા, દેવ તથા દેવીઓને ઉદેશીને દેવ, મનુષ્ય તથા અસુરની સભાની વચમાં વિરાજમાન થઈને આ પ્રકારે “ગરવા ઉદાહરણ પૂર્વક પ્રતિપાદન કરે છે. આ પ્રકારે “માસરૂ— વિશેષરૂપથી કહે છે. આ પ્રકારે ‘ના’ ફલ તથા અફલને બતાવે છે. આ પ્રકારે કરી પ્રરૂપણ કરે છે. શ્રી સુધર્માસવામી જબૂસ્વામીને કહે છે કે-હે જબૂ! આયતિસ્થાન અર્થાત જે નિદાનને ઉત્તર જન્મમાં પરિણામ આવે છે તેને આથતિસ્થાન કહે છે. તે અર્થનું નિરૂપણ કરવાવાળા અધ્યયન, આયતિસ્થાન અર્થાત્ નિદાનકર્મ નામના દશમા અધ્યયનને પ્રજન, હેતુ, કારણ, સૂત્ર, અર્થ તથા તદુભયને બેઉ સહિત તથા “રંવાર પ્રશ્નાપ્રશ્નના નિરૂપણુસહિત ભગવાને પુનઃ પુનઃ ઉપદેશ કર્યો છે. જેવું ભગવાનના મુખેથી મેં સાંભળ્યું તેવુંજ હે જમ્બ! હું તમને કહું છું. (સૂ) ૬૦) ૧- પ્રથમ નિદાન-મહાસમૃદ્ધિવાલા અને મહાસુખવાલા રાજા આદિને જોઈને મુનિ મનુષ્યભવ- સંબંધી નિદાન કરે છે. તે દેવ થાય છે. ત્યાંથી રવીને ઉગ્ર આદિ કુળમાં જન્મ લઈને જિનપ્રણીત ધર્મને સાંભળી શકતા નથી તે નિદાનફલને ભેગવીને નરયિક થાય છે. અને ભવિષ્ય, કાલમાં દુર્લભબોધી થાય છે. (૧) ૨- બીજુ નિદાન-સ્ત્રી, સ્ત્રીસંબંધી નિદાન કરે છે. (૨) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૧૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ સંક્ષેપસે સર્વનિદાનકા વર્ણન ઔર ગૃન્થસમાપ્તિ ૩-ત્રીજું નિદાન-પુરુષ સ્ત્રી સંબંધી નિદાન કરે છે (૩) ૪- ચોથું નિદાન–સ્ત્રી, પુરુષસંબંધી નિદાન કરે છે. (૪) પ-પાંચમું નિદાન-મનુષ્ય, દેવસંબંધી નિદાન કરે છે. તે દેવ થઈને પરાઈ દેવીની સાથે સ્વવિવિત દેવી સાથે અને પિતાની દેવી સાથે કામગનું સેવન કરે છે. (૫) ૬-છઠું નિદાન-મનુષ્ય, દેવસંબધી નિદાન કરીને દેવ થાય છે. ત્યાં સ્વવિકવિત દેવી સાથે અને પિતાની દેવી સાથે કામ કરે છે. પરાઈ દેવી સાથે નહીં. પછી ત્યાંથી ચવીને મનુષ્યલેકમાં જિનભાષિત ધર્મથી જુદા ધર્મમાં રૂચિ રાખે છે. અરણ્યમાં વાસ કરે છે. કંદ મૂળ આદિને આહાર કરે છે. સ્ત્રીની કામનામાં મૂછિત થઈને મરી ગયા પછી અસુર કુમારેમાં કિલિબષિકદેવ થઈને જન્મ પામે છે. ત્યાંથી ચવીને પાછો મનુષ્ય લાકમાં મુંગે થઈને જન્મ લે છે. અને દુર્લભધિ થાય છે. (૬) ૭–સાતમું નિદાન-મનુષ્ય દેવસંબધી નિદાન કરે છે. તે પાઇ દેવીની સાથે તથા સ્વવિકૃવંત દેવીની સાથે કામગ ભેગવતા નથી. કિન્તુ પિતાનીજ દેવીની સાથે કામગ ભેગવે છે. પછી ત્યાંથી વીન મનુષ્ય થઈને કેવલિભાષિત ધર્મમાં શ્રદ્ધા ખે છે કિન્તુ શીલ વ્રત આદિને અંગીકાર કરતા નથી તે દર્શનશ્રાવક થાય છે. (૭) ૮-આઠમું નિદાન-મનુષ્ય શ્રાવકસંબંધી નિદાન કરે છે. તે દેવ થાય છે ત્યાંથી ચવીને ઉગ્રકુલ આદિમાં શ્રમણે પાસક થાય છે. ત્યાં કેવલિભાષિત ધર્મમાં શ્રદ્ધા રાખે છે શીલવત આદિને સ્વીકાર કરે છે. પ્રાસુક એષણીય અશન પાન આદિથી શ્રમણ નિર્ચન્થને પ્રતિલાભિત કરતે થકે તે વિચારે છે પરંતુ પ્રવ્રજિત થતું નથી (૮) ૯-નવમું નિદાન-મનુષ્ય, સાધુપણાનું નિદાન કરે છે. તે દેવ થઈને પછી ત્યાંથી આવીને અન્ત પ્રાન્ત આદિ કુલમાં જન્મ લે છે જેથી તેને પ્રવજયા ગ્રહણ ક વામાં વિદન ઉપસ્થિત થતું નથી. તે પ્રજિત થાય છે કિન્તુ તેજ જન્મમા સિદ્ધિ મેળવી શકતા નથી.(૯) હવે અનિદાનનું ફલ કહે છે જે સાધુ નિદાન કરતો નથી, શુદ્ધ ચારિત્રવાળે હેય છે તે આવરણનો ક્ષય થતાં અન જિન, કેવલી, સર્વજ્ઞ અને સર્વદશી થઈને આજ ભવમાં સિદ્ધિને પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રી દશાશ્રુતસ્કન્ધ સૂત્રની મુનિહર્ષિશું ટીકાના ગુજરાતી અનુવાદમાં આયતિસ્થાન-નિદાનકર્મનામનું દશમું અધ્યયન સમાપ્ત (૧૦) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૧૭. Page #125 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર પ્રશસ્તિ શાસ્ત્ર પ્રશસ્તિનો ગુજરાતી ભાષાનુવાદ કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર) દેશમાં હાલાર નામે પ્રાંત છે. તે પ્રાંતમાં મોટાં મેટાં વિશાલ ભવનોથી શોભાયમાન એક મોરબી નામે પુરી છે. (1) આ નગરીમાં હું છ સાધુઓ સાથે ગામે-ગામ વિહાર કરતે કરતે સંચમયાત્રાના નિર્વાહ માટે ચાતુર્માસ નિમિત્તે આવ્યું. (2) આ મોરબી નગરીમાં મેં (ઘાસીલાલ મુનિ શ્રી દશાશ્રુતસ્કંધસૂત્રની દુનિર્ષિો નામની ટીકા અલ્પબુદ્ધિવાળાઓના ઉપકાર માટે વિશુદ્ધ ભાવથી બનાવી છે. (3) આ ટીકા વિ. સં. બે હજાર ત્રણ 2003 ના કાર્તિક સુદિ 13 તેરસ ગુરૂવારને દિવસે સંપૂર્ણ થઈ. (4) પ્રજાપર પ્રેમ રાખવાવાળા રાજાઓમાં શ્રેષ્ઠ વીર શ્રી પ લખધીરસિંહજી સાહેબ મોરબીનરેશ આ સૂત્રની ટીકાના સમાપ્તિ સમયે ભગવાન જિનેન્દ્ર દેવપ્રરૂપિત પ્રશસ્ત ધર્મનું શ્રવણ કરવા માટે પધાર્યા (5) રાજવંશરૂપી કમલને વિકસાવવામાં સૂર્ય સરખા, મુખ્યતઃ સર્વ યાચકની યાચનાને પૂર્ણ કરવાવાળા, પ્રસન્નહદય મરબીનરેશ શ્રીમાન લખધીરસિંહજી સાહેબ જીવદયાના કાર્યમાં હમેશાં સંલગ્ન રહે છે. તેઓએ આ સાહિત્ય દ્વાર રૂપી શુભકાર્યમાં ભકિતપૂર્ણ નિર્મલ હૃદયથી બેડજાર (2000) રૂપિયા અર્પણ કર્યા. (6) અહીંને શ્રી જૈન સંઘ સર્વ માટે હિતકારી છે, કૃપાળું છે, પરસ્પર પ્રેમથી મળીને કાર્ય કરવાવાળે છે, દીન-દુ:ખીઓની રક્ષા માટે સર્વદા તત્પર રહે છે. શુદ્ધ સ્થાનવાસી ધર્મમાં સંલગ્ન રહે છે રત્નત્રય (જ્ઞાન, દર્શન, ચારિત્ર) થી સુશોભિત છે. શુભ અન્તઃકરણથી યુક્ત છે. એ પ્રમાણે કલ્યાણકારી જિનપ્રવચનમાં દઢ શ્રદ્ધાવાન છે. આ આ શ્રી સંઘ પોતાના ગુણોથી સર્વત્ર પ્રસિદ્ધ છે. (7) આ મોરબી નગરીમાં ઘેર ઘેર દેવ ગુરૂ અને ધર્મમાં સદાય શ્રદ્ધા રૂચિ રાખવાવાળાં તથા સદાચારયુકત એવાં ધર્મપરાયણ શ્રાવક તથા શ્રાવિકાએ વિદ્યમાન છે. (8) છે ઇતિ શાસ્ત્રપ્રશસ્તિને ગુજરાતી ભાષાનુવાદ સંપૂર્ણ છે |ઇતિ શ્રી દશાશ્રુતસ્કન્ધ સૂત્રની “મુનિહર્ષિશું ? ટીકાને ગુજરાતી અનુવાદ સંપૂર્ણ છે શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર 118